Page -10 of 214
PDF/HTML Page 2 of 226
single page version

Page -9 of 214
PDF/HTML Page 3 of 226
single page version

આવેલ છે.
Page -7 of 214
PDF/HTML Page 5 of 226
single page version

આબાળગોપાળ સર્વ જિજ્ઞાસુઓમાં અધ્યાત્મતત્ત્વના શ્રવણની તેમ જ અભ્યાસની
રુચિ જાગ્રત થઈ છે.
અનેક વાર તેમનાં ઉપર પ્રવચનો આપીને, અધ્યાત્મશ્રુતલબ્ધિવંત પૂજ્ય ગુરુદેવે
મુમુક્ષુ સમાજને પાયું છે. તેમના જ પુનિત પ્રતાપે ને કલ્યાણી પ્રેરણાથી, મૂળ
ગાથાઓના ભાવો સમજવામાં તેમ જ યાદ રાખવામાં સરળ પડે તે માટે,
પરમાગમોનો ગુજરાતી પદ્યાનુવાદ આદરણીય પંડિત શ્રી હિંમતલાલ જેઠાલાલ
શાહ દ્વારા થયો છે.
નિમિત્તના (હિંદી) દોહા તથા છ ઢાળાની સોનગઢમાં દર મહિને સમુદાયરૂપે
અનુક્રમે સ્વાધ્યાય કરવાની પ્રથા પરમપૂજ્ય ગુરુદેવશ્રીની તેમ જ પ્રશમમૂર્તિ પૂજ્ય
બહેનશ્રી ચંપાબેનની ઉપસ્થિતિરૂપ મંગલ છાયામાં પ્રવર્તતી હતી તે હજુ પણ
પૂર્વવત્ નિયમિત પ્રવર્તમાન છે.
આ છઠ્ઠી આવૃત્તિ પ્રકાશિત થાય છે.
હીરક-જયંતી મહોત્સવ
તા. ૨૦-૨-૨૦૧૫
Page -6 of 214
PDF/HTML Page 6 of 226
single page version

મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી.
ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ.
વિસામો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે.
તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.
Page -5 of 214
PDF/HTML Page 7 of 226
single page version

Page -4 of 214
PDF/HTML Page 8 of 226
single page version

મુજ પુણ્યરાશિ ફળ્યો અહો! ગુરુ ક્હાન તું નાવિક મળ્યો.
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
Page -3 of 214
PDF/HTML Page 9 of 226
single page version

સ્વાનુભૂતિની પ્રાપ્તિ માટે જ્ઞાનસ્વભાવી આત્માનો
આત્માનો નિર્ણય દ્રઢ કરવામાં સહાયભૂત તત્ત્વજ્ઞાનનો
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, નવ તત્ત્વનું સાચું સ્વરૂપ, જીવ અને
શરીરની તદ્દન ભિન્નભિન્ન ક્રિયાઓ, પુણ્ય અને ધર્મના
લક્ષણભેદ, નિશ્ચય-વ્યવહાર ઇત્યાદિ અનેક વિષયોના
સાચા બોધનો
સાથે સાથે સર્વ તત્ત્વજ્ઞાનનો શિરમોર
જ્ઞાયકસ્વભાવી શુદ્ધાત્મદ્રવ્યસામાન્ય
આલંબન છે, સર્વ શુદ્ધભાવોનો નાથ છે
નિજ શુદ્ધાત્મદ્રવ્યસામાન્યનો આશ્રય કરવાથી જ
અતીન્દ્રિય આનંદમય સ્વાનુભૂતિ પ્રાપ્ત થાય છે.
Page -2 of 214
PDF/HTML Page 10 of 226
single page version

અપૂર્ણ દશા વખતે પણ પરિપૂર્ણ રહે છે, સદાશુદ્ધ છે,
કૃતકૃત્ય ભગવાન છે. જેમ રંગિત દશા વખતે
સ્ફટિકમણિના વિદ્યમાન નિર્મળ સ્વભાવનું ભાન થઈ
શકે છે, તેમ વિકારી, અધૂરી દશા વખતે પણ જીવના
વિદ્યમાન નિર્વિકારી, પરિપૂર્ણ સ્વભાવનું ભાન થઈ શકે
છે. આવા શુદ્ધસ્વભાવના અનુભવ વિના મોક્ષમાર્ગનો
પ્રારંભ પણ થતો નથી, મુનિપણું પણ નરકાદિનાં
દુઃખોના ડરથી કે બીજા કોઈ હેતુએ પળાય છે. ‘હું
કૃતકૃત્ય છું, પરિપૂર્ણ છું, સહજાનંદ છું, મારે કાંઈ
જોઈતું નથી’ એવી પરમ ઉપેક્ષારૂપ, સહજ
ઉદાસીનતારૂપ, સ્વાભાવિક તટસ્થતારૂપ મુનિપણું
દ્રવ્યસ્વભાવના અનુભવ વિના કદી આવતું નથી.
આવા શુદ્ધદ્રવ્યસ્વભાવના
આત્માર્થીઓએ
Page 0 of 214
PDF/HTML Page 12 of 226
single page version

Page 1 of 214
PDF/HTML Page 13 of 226
single page version

Page 2 of 214
PDF/HTML Page 14 of 226
single page version

Page 3 of 214
PDF/HTML Page 15 of 226
single page version

Page 4 of 214
PDF/HTML Page 16 of 226
single page version

Page 5 of 214
PDF/HTML Page 17 of 226
single page version

Page 6 of 214
PDF/HTML Page 18 of 226
single page version

Page 7 of 214
PDF/HTML Page 19 of 226
single page version

Page 8 of 214
PDF/HTML Page 20 of 226
single page version
