PDF/HTML Page 21 of 37
single page version
हाय! कहो अब कैसे छोडूं, अपनी रीत पुरानीको?
पिस्ता किसमिस दाख छुहारे, अरु इलायची लाया था।
स्वर्णभस्म तथा मकरध्वज, इसको खूब खिलाया था।।
फिर भी ये यों कहती है, नाहक खींचातानीको।।
हाय! कहो अब कैसे छोडूँ, अपनी प्रीत पुरानीको?।।
मैनें कब चहे लड्डू अरु मोहनभोग मसालोंको?
स्वर्णभस्म या मकरध्वज ये, चाहिए इन मतवालोंको।।
मैं चेतनके चक्करमें पड, सह रही हूँ बदनामीको।
हाय! कहो अब कैसे छोडूँ, अपनी रीत पुरानीको?।।
नेकटाई भी गले बांधकर, इसकी शान बढाई थी।
गांधी टोपी भी शिरपर रख, इज्जत खूब बढाई थी।।
किन्तु आज मेरी मेहनत पर, फेर रही है पानीको।
हाय! कहो अब कैसे छोडूँ, अपनी प्रीत पुरानीको?।।
PDF/HTML Page 22 of 37
single page version
यह अपने अभिमान–विवश हो, करता खींचातानी है।
स्वयं कोट पतलून पहन, बहुरूपी वेष बनाता है।
अपनी मनमानी करता, अरु मुझको नाच नचाता है।
देख देख पछताती हूँ मैं चेतन की नादानी को।
ऊँचे ऊँचे तेल लब्हन्डर, मधुर मधुर खुश्बूवाले।
इसने ही पीये थे स्वामी शरबतके ऊँचे प्याले।।
ગાંધી ટોપી પહેરાવીને તેની ઈજ્જત ખૂબ વધારી દીધી; પણ આજે આ કાયા મારી બધી મહેનત
કરે છે. કોટ–પાટલુન પહેરીને બહુરૂપી વેષ બનાવવાની ઈચ્છા સ્વયં કરીને તે પોતાનું મનમાન્યું કરે
પુરાણી રીતને કેમ છોડું? (૮)
PDF/HTML Page 23 of 37
single page version
हाय! कहो अब कैसे छोडूँ, अपनी प्रीत पुरानी को?।।
खाते हैं खुद ये ही स्वामी, दूध मलाई पेंडे हैं।
शरबतके प्याले भरभर कर, हाय! चेतनजी पीते थे।
ये ही गंध खुश्बूवाले, दौड दौड कर लाते थे।
किन्तु झूठा दोष लगा, मेरी करते बदनामीको।
रात गिनी नहिं दिवस गिना नहिं, जब आया तबही खाया।
पिया तेल कोडलिव्हरका अरु इंजक्शन भी लगवाया।
ત્યારે ચેતનજી જરા ક્રોધથી કહે છે કે–અરે! આ પાપિણી કાયા ખાતર મેં ભક્ષ્યાભક્ષ્યનો વિચાર કર્યા
PDF/HTML Page 24 of 37
single page version
हाय! कहो अब कैसे छोडूँ, अपनी प्रीत पुरानीको?।।११
अपनी ममता की पूर्ती हित, तुमने माल उडाये हैं।
रे चेतन! तुं हुआ लोलुपी, रात दिवस अन्याय किया।
सुन्दर नारीसे रमनेको मछलीका भी तेल पिया।।
अरे! मैंने कईबार धिक्कारा तेरी इस नादानीको।
हाय! कहो अब कैसे छोडूँ, अपनी रीत पुरानी को? ।।१२
मात–पिता–सुत–नारि मित्रसे, मैंने नाता तोड दिया।
जो आज्ञाएं इसने दी, वे सब मैंने पूरी की थी।
इसके पीछे पाप–पुण्य की सभी बला सिरपर ली थी।।
किन्तु आज देखो ये कैसी, करती है हैवानीको।
हाय! कहो अब कैसे छोडूँ, अपनी प्रीत पुरानी को?।।१३
છોડું? (૧૧)
સાથે રમણ કરવા માછલીનું તેલ પણ પીધું; અરે, તારી આવી નાદાનીને મેં ઘણીવાર ધિક્કારી...પણ
એ બધાનો સંબંધ પણ તોડયો; કાયાએ મને જે–જે આજ્ઞા કરી તે બધી મેં પૂરી કરી; એને ખાતર
અરેરે, હું કાયાની સાથેની પુરાણી પ્રીતને કેમ છોડું? (૧૩)
PDF/HTML Page 25 of 37
single page version
मात–पिता–सुत–नारि–मित्रसे, इसी मूर्खने कपट किया।
मेरी इच्छाके विरुद्ध, पापीने पाप कमाये थे
खुद इसने ही अत्याचारोंके तूफान उठाये थे।।
फिर भी दोष लगाता मुझको, धिक्कार रहो इस प्राणीको।
हाय! कहो अब कैसे छोडूँ, अपनी रीत पुरानीको?।।१४
प्रीत पुरानी जरा निभालो, साथ हमारे तुम चलकर।
हाथ जोड़कर तेरे पगमें, अपना शीष झुकाता हूँ
चलो साथ, नहिं रहो यहाँ, मैं अपना कसम दिलाता हूँ।।
बार–बार मैं मांगत माफी, क्षमा करो अज्ञानीको
हाय! कहो अब कैसे छोडूँ, अपनी प्रीत पुरानीको?।।१५
સાથે મૂરખાએ કપટ કર્યું, મારી ઈચ્છા વિરુદ્ધ એ પાપીએ પાપ બાંધ્યા, અને તેણે જ અત્યાચારોના
હવે ચેતન નિરાશ થઈ ગયો ને કરુણાભરેલા અવાજથી કાયાને વિનવવા લાગ્યો: હે કાયા! આ
હાથ જોડીને તારા પગમાં શિર ઝુકાવું છું...મારા સોગન્દ આપીને હું તને કહું છું–કે હે કાયા! તું અહીં
મારી સાથે ચાલ! હું તારા અનાદિના સ્નેહને કેમ છોડું? (૧પ)
કહું
PDF/HTML Page 26 of 37
single page version
चाहे सौं–सौं कसमें दो, या घडी बताओ सोनेकी।।
किन्तु साथ नहिं गयी किसीसे, पूछो ज्ञानी–ध्यानीको
हाय! कहो अब कैसे छोडूँ, अपनी रीत पुरानीको?।।१६
पर–उपकारी दुखहारी तुम, कुरुणानिधी कहाते हो
छोटेसे छोटासा झगडा, नाहक नाथ! बढाते हो।।
दीननाथ! तुमने ही तो मुझसे सब नाता तोडा है
शिव–सुंदरीके अटल प्रेमसे तुमने नाता जोडा है।।
इसीलिए ‘छोटा’ कहता है, सुनो जरा जिनवाणी को।
हाय! कहो अब कैसे छोडूँ, अपनी रीत पुरानीको?।।१८
કોઈની સાથે ગઈ છું? નથી ગઈ; તો મારી એ પુરાણી રીતને હવે હું કેમ છોડું? (૧૬)
અરેરે! આખી જીંદગી જે કાયાની પ્રીતિમાં વીતાવી તે કાયાની જુની પ્રીતિને હવે મરવા ટાણે હું કેમ છોડું?
બધો સંબંધ તોડયો છે ને અટલ પ્રેમપૂર્વક મોક્ષસુંદરી સાથે સંબંધ જોડ્યો છે. અરે, છોટા–કવિ પણ એ જ
ભિન્ન છે. તો પછી હવે હું મારી આ અનાદિ રીતને કેમ છોડું?–માટે હે ચેતનભાઈ! તમે સમજો...ને હવે
મારો મોહ છોડીને એકલા અશરીરીપણે મોક્ષપુરીમાં જાઓ....તો તમે સુખી થશો. (૧૮)
PDF/HTML Page 27 of 37
single page version
PDF/HTML Page 28 of 37
single page version
PDF/HTML Page 29 of 37
single page version
છીએ; વચ્ચે અનેક નગરીઓ દેખાય છે પણ તે નગરીથી અત્યંત અલિપ્ત છીએ. આખી
નગરીને જોવા છતાં તેનાથી ઘણા ઊંચે, નિજસ્થાને જ ગમન કરીએ છીએ.
ક્્યાંય મોહ નથી થતો,–નિર્લેપપણે દુનિયાને દેખી રહ્યા છીએ. સર્વત્ર જાણે સુંદરતા જ
વ્યાપેલી છે. અહા, ચૈતન્ય પોતે પોતાની સુંદરતામાં હોય ત્યારે તેને માટે આખુંય વિશ્વ
સુંદર જ છે, એને માટે અસુંદર જગતમાં કાંઈ નથી.
પણ નિરાલંબી. અહો! ચૈતન્યનો નિરાલંબી માર્ગ! કેટલો સુંદર છે! કેવો પ્રશસ્ત છે! ને
ઈષ્ટ–સ્થાને કેવી ઝડપથી પહોંચાડે છે! અહા! આવા માર્ગે જતાં નિજધ્યાનની શાંત
ઉર્મિઓ જાગે છે!
જગતની કોઈ પ્રવૃત્તિ નથી. માર્ગમાં કોઈ રૂકાવટ નથી.
પૂરેપૂરું ચેકીંગ કરીને, બરાબર પરીક્ષા કરીને, માર્ગની નિઃશંકતા પ્રાપ્ત કરી; ને પછી
નિઃશંકતાના બળે માર્ગ શરૂ કર્યો...જ્ઞાનગગનમાં ઊડયા! અહા, માર્ગ શરૂ થયા પહેલાંં
વિમાનમાં કેવો બફારો થતો હતો! સૌ કેવા અકળાતા હતા! ને પરસેવે રેબઝેબ થઈને
નીતરતા હતા! પણ જ્યાં માર્ગમાં પ્રવાસ શરૂ થયો ત્યાં અકળામણ મટી ગઈ, ને કેવી
મીઠી શાંતિ ને ઠંડક આવવા માંડી! તેમ ચૈતન્યમાર્ગમાં જીવ જ્યાં સુધી ચાલવા ન માંડે
ત્યાં સુધી જ તેને અકળામણ ને મૂંઝવણ થાય છે; પણ જ્યાં માર્ગમાં ચાલવા માંડે છે–
પરિણતિ અંતરમાં વળે છે, ત્યાં તો બધી અકળામણ મૂંઝવણ કે કષાયનો બફારો દૂર
થઈને પરમ શીતળ–શાંતિ વેદનમાં આવે છે. માર્ગમાં થાક લાગતો નથી.
PDF/HTML Page 30 of 37
single page version
પોતે આત્માના નિજસ્વરૂપમાં સ્થિર હોવાથી, આત્મા સ્થિર–શાંત અનુભવાય છે, તેમાં
પરિણમનજન્ય કોઈ આકુળતા નથી.
છે, જ્ઞાનની મહાન વિશાળતા દેખાય છે. તેમ આત્મા પરભાવોથી જુદો પડીને તેનાથી
દૂર થયો ત્યાં હવે પરભાવને કે જગતના જ્ઞેયોને જાણવાનું સહેલું પડે છે, ઘણું જાણવા
છતાં રાગ–દ્વેષ થતા નથી પણ ઊલ્ટી વીતરાગી શાંતિ વધતી જાય છે. ઘણા જ્ઞેયો, સૂક્ષ્મ
ભાવો બધું એકસાથે દેખાય છે. આટલા બધા જ્ઞેયોને જાણવા છતાં જ્ઞાન પાસે તો તે
અત્યંત અલ્પ લાગે છે, ને જ્ઞાનની વિશાળતા ઘણી–ઘણી મહાન છે,–તે મહાનતા
પોતામાં જ સમાય છે. વાહ રે વાહ આત્મદેવ!
કુંદકુંદદેવ! અને તેમનું વિદેહગમન!
દરિયો, છતાં ભેદજ્ઞાનરૂપી એરોપ્લેનમાં બેસીને તેને તરી રહ્યા છીએ. એરોપ્લેનમાં
બેસવું તે જીવોને નવીન લાગે છે–પણ આ ભેદજ્ઞાનરૂપી નિરાલંબી પ્લેનમાં બેસવાની જે
આનંદમય અપૂર્વતા છે તેનો સ્વાદ તો કોઈ અભૂતપૂર્વ, આશ્ચર્યકારી છે. સંતોના પ્રતાપે
અમને એ નવીનતા પ્રાપ્ત થઈ ગઈ છે જેમ એરોપ્લેનની મુસાફરી પણ જીંદગીમાં
સંતોના જ પ્રતાપે થઈ છે, તેમ ચૈતન્યગગનમાં પ્રવાસ પણ અહો! સંતોના પ્રતાપે થયો
છે.
PDF/HTML Page 31 of 37
single page version
અમને આનંદ અપરંપારી... અમે સિદ્ધપદના વિહારી.
અમે ગુરુ સાથે જઈએ... અમે ગુરુ–માર્ગે જઈએ
અમે જ્ઞાનની પાંખે ઊડીએ... અમે જગથી ઊંચે જઈએ.
PDF/HTML Page 32 of 37
single page version
કે હરખ–શોક વચ્ચે ભલે આવે, પણ ચૈતન્યવિહારી થઈને મોક્ષમાર્ગના ગગનમાં ગમન
કરનારી ચેતનાને તે નડી શકતાં નથી; માર્ગ ચૈતન્યભાવના અવલંબને સીધોસટ ચાલ્યો
જાય છે. વિમાન સહેજ ઊંચું–નીચું થતાં જરા આંચકો લાગે છે ને તેનો ખ્યાલ આવે છે
મોક્ષમાર્ગમાં ચાલતાં–ચાલતાં સહેજ ચડ–ઊતર પરિણામ થાય તે ખ્યાલમાં આવે છે,
–પણ મોક્ષ તરફની ગતિ અટકતી નથી, તેમજ એવો ભય થતો નથી કે હું માર્ગથી ડગી
જઈશ.
વીરનાથની મુક્તિપુરીના માર્ગમાં ચૈતન્યગગનવિહારનો આનંદકારી પ્રસંગ ધન્ય છે.
PDF/HTML Page 33 of 37
single page version
PDF/HTML Page 34 of 37
single page version
કાળમાં આવા વનજંગલમાં રહીને અનેક મુનિઓ કારણ પરમાત્માને ધ્યાવતા હતા...ને
કેવળજ્ઞાન પામીને મોક્ષ પામતા હતા. દરેક આત્મા પોતે આવો કારણપરમાત્મા છે.
જ્યારે અંતર્મુખ થઈને પોતે પોતાનું ધ્યાન કરે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. અંતરમાં
કારણપરમાત્માને ધ્યાવી–ધ્યાવીને જ અનંતા જીવો સિદ્ધ થયા છે ને થશે.
ચૂલગિરિ જેવો કારણ પરમાત્મા છે, તેના સ્વભાવમાંથી કોતરીને સિદ્ધપદ પ્રગટે છે,
સિદ્ધપદ બહારથી નથી આવતું. સનતકુમાર અને મઘવા એ બે ચક્રવર્તીઓ છ–છ ખંડના
રાજને ક્ષણમાત્રમાં છોડીને મુનિ થયા ને આત્માને ધ્યાવીને અહીંથી સિદ્ધપદ પામ્યા; એ
જ રીતે દસ કામદેવ અને કરોડો મુનિવરો પણ અહીંથી સિદ્ધપદ પામ્યા; તે બધાય
અંદરમાં કારણ હતું તેને ધ્યાવીને જ કાર્યપરમાત્મા (સિદ્ધ) થયા છે. અને તેની પ્રતીત
કરતાં આ જીવને પણ સ્વભાવમાં અંતમુર્ખતા થઈને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
સિદ્ધિનો માર્ગ પ્રગટ થાય છે. આવા માર્ગથી અનંતા જીવો સિદ્ધપુરીમાં પહોંચ્યા છે; ને
અત્યારે પણ એ માર્ગ ચાલી જ રહ્યો છે.
શ્રોતાઓ એકતાન થઈને આનંદપૂર્વક ઝીલી રહ્યા છે: અહા! જાણે સિદ્ધભક્તિનો
શાંતરસ વહી રહ્યો છે...)
સિદ્ધપદનો આદર કર્યો તેણે સંયોગની અને વિકારની બુદ્ધિ છોડીને ઉત્કૃષ્ટ
ચૈતન્યસ્વભાવમાં આરોહણ કર્યું. એ જ સિદ્ધ–વર–કૂટની યાત્રા છે.
જવાબદારી સહિત કહે છે કે હે સિદ્ધભગવંતો! મારા આંગણે પધારો....
PDF/HTML Page 35 of 37
single page version
રૂડા ભક્તિવત્સલ ભગવંત નાથ! પધારો ને...
અંતર્મુખ કરી મુજ જ્ઞાન તુજને વંદું રે...
મારા અંતરે સિદ્ધભગવાન જોઈ–જોઈ હરખું રે...
દેખીને હું આનંદિત થાઉં છું. આ રીતે સાધક ધર્માત્મા પોતાના આંગણે સિદ્ધભગવાનને
પધરાવીને પોતે પણ સિદ્ધપદને સાધે છે. એ જ સિદ્ધિધામની અપૂર્વ યાત્રા છે.
PDF/HTML Page 36 of 37
single page version
બહાદૂર અને વૈરાગી. માન–અપમાનના પ્રશ્ને બંને
ત્રણવાર લડયા. સમ્યક્ આત્મા ઉપર જેમની દ્રષ્ટિ છે
એવા તે બંને, સામસામી દ્રષ્ટિ માંડીને દ્રષ્ટિયુદ્ધ
લડયા...ભરતની હાર થઈ.
કરનારા બંને ભાઈઓએ મલ્લયુદ્ધ કર્યું...તેમાંય બાહુબલીએ
ભરતરાજને ખંભા પર ઉપાડીને હરાવી દીધા...
‘અરે, હું ચક્રવર્તી...ને મારું આવું અપમાન!
PDF/HTML Page 37 of 37
single page version
સુનો સુનો રે સંસાર
અસાર અસાર રે સંસાર...
ચેતનપદ એક છે સાર,
સુંદર જેમાં શાંતિ અપાર.
લડતાં–લડતાં હારેલા ભરતચક્રવર્તીએ પોતાના ભાઈ ઉપર ચક્ર છોડ્યું...
પૃથ્વીના એક ટુકડા માટે કે માન–અપમાન માટે ભાઈ–ભાઈ ને મારવા પણ
તૈયાર થઈ જાય છે. અરે, ક્્યાં ચૈતન્યતત્ત્વની પરમ શાંતિ! ને ક્્યાં આ
કષાયની અશાંતિ! બસ, હવે આવા અશાંત સંસારમાં મારે એકક્ષણ પણ રહેવું
નથી. હું મારા ચૈતન્યની અતીન્દ્રિય શાંતિમાં જ રહીશ...ને મોક્ષપદને સાધીશ.