Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 483-491 ; Gathanukramnika.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 16 of 17

 

Page 277 of 297
PDF/HTML Page 301 of 321
single page version

અને લોકના સ્વરૂપનું ચિંતવન કરે તે સંસ્થાનવિચય છે.
વળી આ ધર્મધ્યાન દશપ્રકારથી પણ કહ્યું છે
અપાયવિચય,
ઉપાયવિચય, જીવવિચય, આજ્ઞાવિચય, વિપાકવિચય, અજીવવિચય,
હેતુવિચય, વિરાગવિચય, ભવવિચય અને સંસ્થાનવિચય. એ પ્રમાણે દશેનું
ચિંતવન છે તે આ ચારે ભેદોના વિશેષભેદ છે. વળી પદસ્થ, પિંડસ્થ,
રૂપસ્થ અને રૂપાતીત
એવા ચાર ભેદરૂપ પણ ધર્મધ્યાન હોય છે. ત્યાં
પદ તો અક્ષરોના સમુદાયનું નામ છે અને તે પરમેષ્ઠીવાચક અક્ષર છે
જેની મંત્ર સંજ્ઞા છે. એ અક્ષરોને પ્રધાન કરી પરમેષ્ઠીનું ચિંતવન કરે ત્યાં
તે અક્ષરમાં એકાગ્રચિત્ત થાય તેનું ધ્યાન કહે છે. ત્યાં નમોકારમંત્રના
પાંત્રીસ
અક્ષરો પ્રસિદ્ધ છે; તેમાં મનને જોડે તથા તે જ મંત્રના ભેદરૂપ
ટૂંકામાં સોળ અક્ષરો છે. ‘અરહંતસિદ્ધઆયરિયઉવઝાયસાહૂદ’ એ
સોળ અક્ષર છે તથા તેના જ ભેદરૂપ ‘અરિહંતસિદ્ધ’ એ છ અક્ષર છે
અને તેના જ સંક્ષેપમાં ‘અસિસા’ એ આદિ અક્ષરરૂપ પાંચ
અક્ષર છે. અરિહંત એ ચાર અક્ષર છે, ‘સિદ્ધ’ વા ‘અર્હં’ એ બે અક્ષર
છે. ૐ એ એક અક્ષર છે. તેમાં પરમેષ્ઠીના સર્વ આદિ અક્ષરો છે.
અરહંતનો
, અશરીરી જે સિદ્ધ તેનો , આચાર્યનો , ઉપાધ્યાયનો
, અને મુનિનો म्, એ પ્રમાણે अ + अ + आ + उ + म् = ॐ’ એવો ધ્વનિ
સિદ્ધ થાય છે. એ મંત્રવાક્યોને ઉચ્ચારણરૂપ કરી મનમાં તેનું ચિંતવનરૂપ
ધ્યાન કરે, એનો વાચ્ય
અર્થ જે પરમેષ્ઠી તેનું અનંતજ્ઞાનાદિ સ્વરૂપ વિચારી
ધ્યાન કરે તથા અન્ય પણ બાર હજાર શ્લોકપ્રમાણ નમસ્કારગ્રંથ અનુસાર
१.पदस्थं मन्त्रवाक्यस्थं पिण्डस्थं स्वात्मचिन्तनम्
रूपस्थं सर्वचिद्रूपं रूपातीतं निरञ्जनम् ।।
२.णमो अरहंताणं णमो सिद्धाणं णमो आइरियाणं
णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं ।।
३.अर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यो नमः
४.अरहंता असरीरा आयरिया तह उवज्झया मुणिणो
पढमक्खरणिप्पण्णो ओंकारो पंचपरमेट्ठी ।।

Page 278 of 297
PDF/HTML Page 302 of 321
single page version

તથા લઘુબૃહદ્દસિદ્ધચક્ર અને પ્રતિષ્ઠાગ્રંથોમાં મંત્રો કહ્યા છે તેનું ધ્યાન કરે.
એ મંત્રોનું કેટલુંક કથન સંસ્કૃત-ટીકામાં છે ત્યાંથી જાણવું, અહીં તો માત્ર
સંક્ષેપમાં લખ્યું છે. એ પ્રમાણે પદસ્થધ્યાન છે.
વળી ‘પિંડ’ નામ શરીરનું છે, ત્યાં પુરુષાકાર અમૂર્તિક
અનંતચતુષ્ટયયુક્ત જેવું પરમાત્માનું સ્વરૂપ છે તેવું આત્માનું ચિંતવન કરવું
તે પિંડસ્થધ્યાન છે.
વળી ‘રૂપ’ અર્થાત્ સમવસરણમાં ઘાતિકર્મ રહિત, ચોત્રીસ
અતિશય અને આઠ પ્રાતિહાર્ય સહિત, અનંતચતુષ્ટયમંડિત, ઇન્દ્રાદિ દેવો
દ્વારા પૂજ્ય તથા પરમૌદારિકશરીરયુક્ત એવા અરિહંતને ધ્યાવે, તથા
એવો જ સંકલ્પ પોતાના આત્માના સંબંધમાં કરીને પોતાને ધ્યાવે તે
રૂપસ્થધ્યાન છે.
વળી દેહ વિના, બાહ્ય અતિશયાદિ વિના, સ્વ-પરના ધ્યાતાધ્યાન
ધ્યેયના ભેદ વિના, સર્વ વિકલ્પરહિત પરમાત્મસ્વરૂપમાં તલ્લીનતાને
પ્રાપ્ત થાય તે રૂપાતીતધ્યાન છે. આવું ધ્યાન સાતમા ગુણસ્થાનમાં હોય
ત્યારે મુનિ શ્રેણિ માંડે છે, તથા આ ધ્યાન વ્યક્ત રાગ સહિત ચોથા
ગુણસ્થાનથી માંડી સાતમા ગુણસ્થાન સુધી અનેક ભેદરૂપ પ્રવર્તે છે.
હવે પાંચ ગાથામાં શુકલધ્યાન કહે છેઃ
जत्थ गुणा सुविशुद्धा उवसमखमणं च जत्थ कम्माणं
लेसा वि जत्था सुक्का तं सुक्कं भण्णदे झाणं ।।४८३।।
यत्र गुणाः सुविशुद्धाः उपशमक्षपणं च यत्र कर्मणाम्
लेश्या अपि यत्र शुक्ला तत् शुक्लं भण्यते ध्यानम् ।।४८३।।
અર્થઃજ્યાં, વ્યક્ત કષાયના અનુભવ રહિત ભલા પ્રકારથી,
જ્ઞાનોપયોગાદિ ગુણો વિશુદ્ધઉજ્જ્વલ હોય, કર્મોનો જ્યાં ઉપશમ કે ક્ષય
હોય તથા જ્યાં લેશ્યા પણ શુકલ જ હોય તેને શુક્લધ્યાન કહે છે.
ભાવાર્થઃઆ સામાન્યપણે શુક્લધ્યાનનું સ્વરૂપ કહ્યું. વિશેષ

Page 279 of 297
PDF/HTML Page 303 of 321
single page version

હવે કહે છે. વળી કર્મોનું ઉપશમન તથા ક્ષપણાનું વિધાન અન્ય
ગ્રંથાનુસાર ટીકાકારે લખ્યું છે તે પણ હવે કહીશું.
હવે શુક્લધ્યાનના વિશેષ (ભેદો) કહે છેઃ
पडिसमयं सुज्झंतो अणंतगुणिदाए उभयसुद्धीए
पढमं सुक्कं झायदि आरूढो उभयसेणीसु ।।४८४।।
प्रतिसमयं शुध्यन् अनन्तगुणितया उभयशुद्धया
प्रथमं शुक्लं ध्यायति आरूढः उभयश्रेणीषु ।।४८४।।
અર્થઃઉપશમ તથા ક્ષપક એ બંને શ્રેણીમાં આરૂઢ થતો થકો
સમયે સમયે કર્મોને ઉપશમ તથા ક્ષયરૂપ કરી અનંતગુણી વિશુદ્ધતાથી શુદ્ધ
થતો થકો મુનિ પ્રથમ પૃથક્ત્વવિતર્કવિચાર નામનું શુક્લધ્યાન ધ્યાવે છે.
ભાવાર્થઃપ્રથમ મિથ્યાત્વની ત્રણ અને અનંતાનુબંધીકષાયની
ચાર પ્રકૃતિઓનો ઉપશમ વા ક્ષય કરી સમ્યગ્દ્રષ્ટિ થાય, પછી
અપ્રમત્તગુણસ્થાનમાં સાતિશય વિશુદ્ધતા સહિત થઈ શ્રેણીનો આરંભ કરે
ત્યારે અપૂર્વકરણગુણસ્થાન થઈ ત્યાં શુક્લધ્યાનનો પહેલો પાયો પ્રવર્તે.
ત્યાં જો મોહની પ્રકૃતિઓને ઉપશમાવવાનો પ્રારંભ કરે તો અપૂર્વકરણ,
અનિવૃત્તિકરણ અને સૂક્ષ્મસાંપરાય એ ત્રણ ગુણસ્થાનોમાં સમયે સમયે
અનંતગુણી વિશુદ્ધતાથી વર્ધમાન થતો થકો મોહનીયકર્મની એકવીશ
પ્રકૃતિઓને ઉપશમાવી ઉપશાંતકષાયગુણસ્થાનને પ્રાપ્ત થાય છે, અને જો
મોહની પ્રકૃતિઓને ક્ષપાવવાનો પ્રારંભ કરે તો આ ત્રણે ગુણસ્થાનમાં
મોહની એકવીસ પ્રકૃતિઓને સત્તામાંથી નાશ કરી ક્ષીણકષાય નામના
બારમા ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ત્યાં પૃથક્ત્વવિતર્કવિચાર
નામનો શુક્લધ્યાનનો પહેલો પાયો પ્રવર્તે છે. પૃથક્ એટલે જુદા જુદા,
વિતર્ક એટલે શ્રુતજ્ઞાનના અક્ષરો તથા વિચાર એટલે અર્થનું, વ્યંજન
અર્થાત્ અક્ષરરૂપ વસ્તુના નામનું તથા મન-વચન-કાયાના યોગનું પલટવું.
એ બધું આ પહેલા શુક્લધ્યાનમાં થાય છે, ત્યાં અર્થ તો દ્રવ્ય-ગુણ
-પર્યાયની પલટના છે અર્થાત્ દ્રવ્યથી દ્રવ્યાન્તર, ગુણથી ગુણાન્તર અને

Page 280 of 297
PDF/HTML Page 304 of 321
single page version

પર્યાયથી પર્યાયાન્તર છે. એ જ પ્રમાણે વર્ણથી વર્ણાન્તર તથા યોગથી
યોગાન્તર છે.
પ્રશ્નઃધ્યાન તો એકાગ્રચિંતાનિરોધ છે પણ પલટવાને ધ્યાન
કેમ કહી શકાય?
સમાધાનઃજેટલી વાર એક (જ્ઞેય) ઉપર ઉપયોગ સ્થિર થાય
તે તો ધ્યાન છે અને ત્યાંથી પલટાઈ બીજા જ્ઞેય ઉપર સ્થિર થયો તે
પણ ધ્યાન છે. એ પ્રમાણે ધ્યાનના સંતાનને પણ ધ્યાન કહે છે. અહીં
એ સંતાનની જાતિ એક છે એ અપેક્ષા લેવી. વળી ઉપયોગ પલટાય
છે ત્યાં ધ્યાતાને પલટાવવાની ઇચ્છા નથી. જો ઇચ્છા હોય તો તે રાગ
સહિત હોવાથી આ પણ ધર્મધ્યાન જ ઠરે. અહીં અવ્યક્ત રાગ છે તે
પણ કેવળજ્ઞાનગમ્ય છે, આ ધ્યાતાના જ્ઞાનને ગમ્ય નથી. પોતે
શુદ્ધોપયોગરૂપ બન્યો થકો એ પલટનાનો પણ જ્ઞાતા જ છે અને પલટાવું
એ ક્ષયોપશમજ્ઞાનનો સ્વભાવ છે. એ ઉપયોગ ઘણો વખત એકાગ્ર રહેતો
નથી. તેને ‘શુક્લ’ એવું નામ રાગ અવ્યક્ત થવાથી જ કહ્યું છે.
હવે શુક્લધ્યાનનો બીજો ભેદ કહે છેઃ
णीसेसमोहविलए खीणकसाए य अंतिमे काले
ससरूवम्मि णिलीणो सुक्कं झाएदि एयत्तं ।।४८५।।
निःशेषमोहविलये क्षीणकषाये च अन्तिमे काले
स्वस्वरूपे निलीनः शुक्लं ध्यायति एकत्वम् ।।४८५।।
અર્થઃસમસ્ત મોહકર્મનો નાશ થતાં ક્ષીણકષાય ગુણસ્થાનના
અંતસમયમાં પોતાના સ્વરૂપમાં તલ્લીન થતો થકો આત્મા
એકત્વવિતર્કઅવિચાર નામના બીજા શુક્લધ્યાનને ધ્યાવે છે.
ભાવાર્થઃપ્રથમના પૃથક્ત્વવિતર્કવિચારશુક્લધ્યાનમાં ઉપયોગ
પલટાતો હતો તે પલટાવું અહીં અટકી ગયું. અહીં એક દ્રવ્ય, એક ગુણ,
એક પર્યાય, એક વ્યંજન અને એક યોગ ઉપર ઉપયોગ સ્થિર થઈ
ગયો. પોતાના સ્વરૂપમાં લીન તો છે જ પરંતુ હવે ઘાતિકર્મનો નાશ કરી

Page 281 of 297
PDF/HTML Page 305 of 321
single page version

ઉપયોગ પલટાશે ત્યાં ‘સર્વનો પ્રત્યક્ષ જ્ઞાતા થઈ લોકાલોકને જાણવું’ એ
જ પલટાવું રહ્યું છે.
હવે શુક્લધ્યાનનો ત્રીજો ભેદ કહે છે
केवलणाणसहावो सुहुमे जोगम्हि संठिओ काए
जं झायदि सजोगिजिणो तं तिदियं सुहुमकिरियं च ।।४८६।।
केवलज्ञानस्वभावः सूक्ष्मे योगे संस्थितः काये
यत् ध्यायति सयोगिजिनः तत् तृतीयं सूक्ष्मक्रियं च ।।४८६।।
અર્થઃકેવળજ્ઞાન છે સ્વભાવ જેનો એવા સયોગકેવળી-
ભગવાન જ્યારે સૂક્ષ્મકાયયોગમાં બિરાજે છે ત્યારે તે કાળમાં જે ધ્યાન
હોય છે તે સૂક્ષ્મક્રિયા નામનું ત્રીજું શુક્લધ્યાન છે.
ભાવાર્થઃજ્યારે ઘાતિકર્મનો નાશ કરી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય
ત્યારે તેરમા ગુણસ્થાનવર્તી સયોગકેવળી થાય છે. ત્યાં તે ગુણસ્થાનના
અંતમાં અંતર્મુહૂર્તકાળ બાકી રહે ત્યારે મનોયોગ
વચનયોગ રોકાઈ જાય
છે અને કાયયોગની સૂક્ષ્મક્રિયા રહી જાય છે, ત્યારે તેને શુક્લધ્યાનનો
(સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી નામનો) ત્રીજો પાયો કહે છે. અહીં કેવળજ્ઞાન
ઊપજ્યું ત્યારથી ઉપયોગ તો સ્થિર છે અને ધ્યાનમાં અંતર્મુહૂર્ત ટકવાનું
કહ્યું છે; પરંતુ એ ધ્યાનની અપેક્ષાએ તો અહીં ધ્યાન નથી પણ માત્ર
યોગ થંભાઈ જવાની અપેક્ષાએ ધ્યાનનો ઉપચાર છે. અને જો ઉપયોગની
અપેક્ષાએ કહીએ તો ઉપયોગ અહીં થંભી જ રહ્યો છે
કાંઈ જાણવાનું
બાકી રહ્યું નથી. વળી પલટાવવાવાળું પ્રતિપક્ષી કર્મ પણ રહ્યું નથી, તેથી
તેને સદાય ધ્યાન જ છે
પોતાના સ્વરૂપમાં રમી રહ્યા છે, સમસ્ત જ્ઞેયો
આરસીની માફક પ્રતિબિંબિત થઈ રહ્યા છે અને મોહના નાશથી કોઈ
પદાર્થોમાં ઇષ્ટ
અનિષ્ટભાવ નથી. એ પ્રમાણે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી નામનું
ત્રીજું શુક્લધ્યાન પ્રવર્તે છે.
હવે વ્યુપરતક્રિયાનિવૃત્તિ નામનું ચોથું શુક્લધ્યાન કહે છેઃ

Page 282 of 297
PDF/HTML Page 306 of 321
single page version

जोगविणासं किच्चा कम्मचउक्कस्स खवणकरणट्ठं
जं झायदि अजोगिजिणो णिक्किरियं तं चउत्थं च ।।४८७।।
योगविनाशं कृत्वा कर्मचतुष्कस्य क्षपणकरणार्थम्
यत् ध्यायति अयोगिजिनः निष्कियं तत् चतुर्थं च ।।४८७।।
અર્થઃયોગોની પ્રવૃત્તિનો અભાવ કરી જ્યારે કેવળીભગવાન
અયોગીજિન થાય છે, ત્યારે અઘાતિકર્મોની પંચાશી પ્રકૃતિઓ જે સત્તામાં
રહી છે તેનો ક્ષય કરવા અર્થે જે ધ્યાવે છે તે વ્યુપરતક્રિયાનિવૃત્તિ નામનું
ચોથું શુક્લધ્યાન છે
ભાવાર્થઃચૌદમા અયોગીજિનગુણસ્થાનની સ્થિતિ પાંચ લઘુ
અક્ષર (अ-इ-उ-ऋ-लृ) પ્રમાણ છે. ત્યાં યોગોની પ્રવૃત્તિનો અભાવ છે અને
અઘાતિકર્મોની પંચાશી પ્રકૃતિ સત્તામાં રહી છે, તેના નાશનું કારણ આ
યોગોનું રોકાવું છે, તેથી તેને ધ્યાન કહ્યું છે. તેરમા ગુણસ્થાનની માફક
અહીં પણ ધ્યાનનો ઉપચાર સમજવો, કારણ કે ઇચ્છાપૂર્વક ઉપયોગને
થંભાવવારૂપ ધ્યાન અહીં નથી. એ કર્મપ્રકૃતિઓનાં નામ તથા અન્ય
પણ વિશેષ કથન બીજા ગ્રંથો અનુસાર છે તે સંસ્કૃતટીકાથી જાણી લેવાં.
એ પ્રમાણે ધ્યાન નામના તપનું સ્વરૂપ કહ્યું.
હવે તપના કથનને સંકોચે છેઃ
एसो बारसभेओ उग्गतवो जो चरेदि उवजुत्तो
सो खविय कम्मपुंजं मुत्तिसुहं अक्खयं लहदि ।।४८८।।
एतत् द्वादशभेदं उग्रतपः यः चरति उपयुक्तः
सः क्षपयित्वा कर्मपुञ्जं मुक्तिसुखं अक्षयं लभते ।।४८८।।
અર્થઃઆ બાર પ્રકારનાં તપ કહ્યાં તેમાં ઉપયોગને લગાવી
જે મુનિ ઉગ્રતીવ્ર તપનું આચરણ કરે છે તે મુનિ કર્મપુંજનો ક્ષય કરીને
મોક્ષસુખને પ્રાપ્ત થાય છે. કેવું છે મોક્ષસુખ? જે અક્ષયઅવિનાશી છે.
ભાવાર્થઃતપથી કર્મનિર્જરા થાય છે તથા સંવર થાય છે અને

Page 283 of 297
PDF/HTML Page 307 of 321
single page version

એ (નિર્જરા તથા સંવર) બંને મોક્ષનાં કારણ છે. જે મુનિવ્રત લઈને
બાહ્ય
અભ્યંતરભેદથી કહેલાં આ તપને તે જ વિધાનપૂર્વક આચરે છે
તે મોક્ષને પ્રાપ્ત થાય છે અને ત્યારે જ કર્મોનો અભાવ થાય છે. તેનાથી
જ અવિનાશી બાધારહિત આત્મીયસુખની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે
આ બાર પ્રકારનાં તપના ધારક તથા આ તપનાં ફળને પામે છે તેવા
સાધુ ચાર પ્રકારના કહ્યા છે
અણગાર, યતિ, મુનિ અને ૠષિ. તેમાં
ગૃહવાસના ત્યાગી અને મૂળગુણોના ધારક સામાન્ય સાધુને અણગાર કહે
છે, ધ્યાનમાં રહીને જે શ્રેણિ માંડે તે યતિ છે, જેમને અવધિ
મનઃપર્યયકેવળજ્ઞાન હોય તે મુનિ છે તથા જે ૠદ્ધિધારક હોય તે
ૠષિ છે. એ ૠષિના પણ ચાર ભેદ છેઃ રાજર્ષિ, બ્રહ્મર્ષિ, ,દેવર્ષિ
તથા પરમર્ષિ. ત્યાં વિક્રિયાૠદ્ધિવાળા રાજૠષિ છે, અક્ષીણમહાનસ-
ૠદ્ધિવાળા બ્રહ્મૠષિ છે, આકાશગામી (ચારણૠદ્ધિવાળા) દેવૠષિ છે
તથા કેવળજ્ઞાની પરમૠષિ છે; એમ સમજવું.
હવે ગ્રંથકર્તા શ્રી સ્વામીકાર્ત્તિકેયમુનિ પોતાનું કર્તવ્ય પ્રગટ કરે
છેઃ
जिणवयणभावणट्ठं सामिकुमारेण परमसद्धाए
रइया अणुवेक्खाओ चंचलमणरुंभणट्ठं च ।।४८९।।
जिनवचनभावनार्थं स्वामिकुमारेण परमश्रद्धया
रचिताः अनुप्रेक्षाः चञ्चलमनोरुन्धनार्थं च ।।४८९।।
અર્થઃસ્વામી કુમાર અર્થાત્ સ્વામીકાર્ત્તિકેય નામના મુનિએ
આ અનુપ્રેક્ષા નામનો ગ્રંથ ગાથારૂપ રચનામાં રચ્યો છે. અહીં ‘કુમાર’
શબ્દથી એમ સૂચવ્યું જણાય છે કે આ મુનિ જન્મથી જ બ્રહ્મચારી હતા.
તેમણે ‘આ ગ્રંથ શ્રદ્ધાપૂર્વક રચ્યો છે, પણ એમ નથી કે કથનમાત્ર
બનાવી દીધો હોય!’ આ વિશેષણથી અનુપ્રેક્ષામાં અતિ પ્રીતિ સૂચવે છે.
વળી પ્રયોજન કહે છે કે
‘જિનવચનની ભાવના અર્થે રચ્યો છે.’
વાક્યથી એમ જણાવ્યું છે કે ખ્યાતિલાભપૂજાદિ લૌકિક પ્રયોજન અર્થે
રચ્યો નથી. જિનવચનનું જ્ઞાનશ્રદ્ધાન થયું છે તેને વારંવાર ભાવવું

Page 284 of 297
PDF/HTML Page 308 of 321
single page version

સ્પષ્ટ કરવું કે જેથી જ્ઞાનની વૃદ્ધિ થાય, કષાયો નાશ પામે એ પ્રયોજન
જણાવ્યું છે. વળી બીજું પ્રયોજન‘ચંચળ મનને સ્થિર કરવા અર્થે રચ્યો
છે.’ આ વિશેષણથી એમ સમજવું કેમન ચંચળ છે, તે એકાગ્ર રહેતું
નથી, તેને જો આ શાસ્ત્રમાં લગાવીએ તો રાગ-દ્વેષનાં કારણો જે વિષયો
છે તેમાં જાય નહિ. એ પ્રયોજન અર્થે આ અનુપ્રેક્ષાગ્રંથની રચના કરી
છે. ભવ્યજીવોએ તેનો અભ્યાસ કરવો યોગ્ય છે કે જેથી જિનવચનની
શ્રદ્ધા થાય, સમ્યગ્જ્ઞાનની વૃદ્ધિ થાય, તથા આના અભ્યાસમાં જોડાતાં
ચંચળ મન અન્ય વિષયોમાં જાય નહિ.
હવે અનુપ્રેક્ષાનું માહાત્મ્ય કહી ભવ્યજીવોને ઉપદેશરૂપ ફળનું
વર્ણન કરે છેઃ
बारसअणुवेक्खाओ भणिया हु जिणागमाणुसारेण
जो पढइ सुणइ भावइ सो पावइ उत्तमं सोक्खं ।।४९०।।
द्वादशअनुप्रेक्षाः भणिताः स्फु टं जिनागमानुसारेण
यः पठति शृणोति भावयति सः प्राप्नोति उत्तमं सौख्यं ।।४९०।।
અર્થઃઆ બાર અનુપ્રેક્ષા જિનાગમઅનુસાર પ્રગટપણે કહી
છે; એ વચનથી એમ જણાવ્યું છે કેમેં કલ્પના કરી કહી નથી પણ
પૂર્વ (આમ્નાય) અનુસાર કહી છે, તેને જે ભવ્યજીવો ભણશે, સાંભળશે
અથવા તેની ભાવના એટલે વારંવાર ચિંતવન કરશે તે બાધારહિત
અવિનાશીસ્વાત્મીય ઉત્તમ સુખને પ્રાપ્ત થશે.એ સંભાવનારૂપ
કર્તવ્યઅર્થનો ઉપદેશ સમજવો. માટે હે ભવ્યજીવો! આને ભણો,
સાંભળો અને વારંવાર ચિંતવનરૂપ ભાવના કરો.
હવે અંતમંગળ કરે છેઃ
तिहुयणपहाणसामिं कुमारकाले वि तविय तवयरणं
वसुपुज्जसुयं मल्लिं चरिमतियं संथुवे णिच्चं ।।४९१।।
त्रिभुवनप्रधानस्वामिनं कुमारकाले अपि तप्ततपश्चरणम्
वसुपूज्यसुतं मल्लिं चरमत्रिकं संस्तुवे नित्यम् ।।४९१।।

Page 285 of 297
PDF/HTML Page 309 of 321
single page version

અર્થઃત્રણ ભુવનના પ્રધાનસ્વામી શ્રી તીર્થંકરદેવ કે જેમણે
કુમારકાળમાં જ તપશ્ચરણ ધારણ કર્યું એવા વસુપૂજ્યરાજાના પુત્ર
વાસુપૂજ્યજિન તથા મલ્લિજિન અને ચરમત્રિક અર્થાત્ છેલ્લા ત્રણ
નેમિનાથજિન, પાર્શ્વનાથજિન, વર્દ્ધમાનજિન એ પાંચ જિનોને હું નિત્ય
સ્તવું છું, તેમનો ગુણાનુવાદ કરું છું
વંદુ છું.
ભાવાર્થઃએ પ્રમાણે કુમારશ્રમણ જે પાંચ તીર્થંકર છે તેમનું
સ્તવનનમસ્કારરૂપ અંતમંગળ કર્યું છે. અહીં એમ સૂચવે છે કે પોતે
કુમારઅવસ્થામાં મુનિ થયા છે, તેથી તેમને કુમારતીર્થંકરો પ્રત્યે વિશેષ
પ્રીતિ ઉત્પન્ન થઈ છે અને એટલા માટે તેમના નામરૂપ અહીં અંતમંગળ
કર્યું છે.
એ પ્રમાણે શ્રી સ્વામિકાર્ત્તિકેયમુનિએ રચેલો આ અનુપ્રેક્ષાગ્રંથ
સમાપ્ત થયો.
હવે આ વચનિકા થવાનો સંબંધ લખીએ છીએઃ
(દોહરો)
પ્રાકૃત સ્વામિકુમારકૃત, અનુપ્રેક્ષા શુભ ગ્રંથ;
દેશવચનિકા તેહની, ભણો લાગો શિવપંથ.
(ચોપાઈ)
દેશ ઢુંઢાહડ જયપુર સ્થાન, જગતસિંહ નૃપરાજ મહાન;
ન્યાયબુદ્ધિ તેને નિત રહે, તેના મહિમાને કવિ કહે.
તેનો મંત્રી બહુ ગુણવાન, તેનાથી મંત્ર રાજસુવિધાન;
ઇતિભીતિ લોકને નાહિ, જો વ્યાપે તો ઝટ દૂર થાઈ.
ધર્મભેદ સૌ મતના ભલે, પોતપોતાના ઇષ્ટથી ચલે;
જૈનધર્મની કથની તણી, ભક્તિપ્રીતિ જૈનોને ઘણી.
તેમાં તેરાપંથ કહાય, ધરે ગુણીજન કરે બઢાય;
તે મધ્યે છે નામ જયચંદ, હું છું આતમરામ અનંદ.

Page 286 of 297
PDF/HTML Page 310 of 321
single page version

ધર્માનુરાગથી ગ્રંથ વિચાર, કરી અભ્યાસ લઈ મનધાર;
બારહભાવના ચિંતવનસાર, ‘તે હું લખું’ ઉપજ્યો સુવિચાર.
દેશવચનિકા કરીએ જોઈ, સુગમ હોય વાંચે સૌ કોઈ;
રચિ વચનિકા તેથી સાર, કેવળ ધર્માનુરાગ નિરધાર.
મૂળગ્રંથથી વધઘટ હોય, જ્ઞાની પંડિત સોધો સોય;
અલ્પબુદ્ધિની હાસ્ય ન કરે, સંતપુરુષ મારગ એ ધરે.
બારહભાવન સુભાવના, લઈ બહુ પુણ્યયોગ પાવના;
તીર્થંકર વૈરાગ્ય જબ હોય, તવ ભાવે સૌ રાગ જુ ખોય.
દીક્ષા ધારે તબ નિર્દોષ, કેવળ લઈ અર પામે મોક્ષ;
એમ વિચારી ભાવો ભવિજીવ, સૌ કલ્યાણ સુ ધરો સદૈવ. ૦.
પંચ પરમગુરુ અર જિનધર્મ, જિનવાણી ભાખે સૌ મર્મ;
ચૈત્ય-ચૈત્યમંદિર પઢિ નામ, નમૂં માની નવ દેવ સુધામ. ૧૧.
(દોહરા)
સંવત્સર વિક્રમ તણું, અષ્ટાદશ શત જાણ;
ત્રેસઠ શ્રાવણ ત્રીજ વદ, પૂરણ થયો સુમાન. ૧૨.
જૈનધર્મ જયવંત જગ, જેનો મર્મ સુ પાય;
વસ્તુ યથારથરૂપ લખી, ધ્યાવે શિવપુર જાય. ૧૩.
ઇતિ શ્રી સ્વામીકાર્ત્તિકેયાનુપ્રેક્ષાનો પંડિત જયચંદ્રજીકૃત
હિંદીવચનિકાનો ગુર્જરાનુવાદ સમાપ્ત.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

Page 287 of 297
PDF/HTML Page 311 of 321
single page version

अइबलिओ वि रउद्दो
२६
अइलालिओ वि देहो
अग्गी वि य होदि हिमं
४३२
अच्छीहिं पिच्छमाणो
२५०
अज्जवमिलेच्छखण्डे
१३२
अट्ठ वि गब्भज दुविहा
१३१
अणउदयादो छह्णं
३०९
अणवरयं जो संचदि लच्छिं
१५
अणुद्धरीयं कुंथो
१७५
अणुपरिमाणं तच्चं
२३५
अण्णइरूवं दव्वं
२४०
अण्णभवे जो सुयणो
३९
अण्णं देहं गिह्णदि जणणी
८०
अण्णं पि एवमाई
२०९
अण्णोण्णपवेसेण य
११६
अण्णोण्णं खज्जंता
४२
अथिरं परियणसयणं
अद्धुव असरण भणिया
अप्पसंसणकरणं
९२
अप्पसरूवं वत्थु चत्तं
९९
अप्पाणं जो णिंदइ
११२
अप्पाणं पि चवंतं
२९
अप्पाणं पि य सरणं
३१
अलियवयणं पि सच्चं
४३४
अवसप्पिणिए पढमे
१७२
अविरयसग्मादिट्ठी
१९७
असुइमयं दुग्गंधं
३३७
असुराणं पणवीसं
१६९
असुरोदीरियदुक्खं
३५
असुहं अट्टरउद्दं
४७१
अह कह वि पमादेण य
४५२
अह कह वि हवदि देवो
५८
अह गब्भे वि य जायदि
४५
अह णीरोओ देहो
५२
अह णीरोओ होदि हु
२९३
अह धणसहिदो होदि
२९२
अह लहदि अज्जवत्तं
२९१
अहवा देवो होदि हु
२९८
अहवा बंभसरूवं
२३४
अह होदि सीलजुत्तो
२९४
अंगुलअसंखभागो
१६६
अंतरतच्चं जीवो
२०५
अंतोमुहुत्तमेत्तं लीणं
४७०
ગાથા
ગાથાંક
ગાથા
ગાથાંક

Page 288 of 297
PDF/HTML Page 312 of 321
single page version

आउक्खएण मरणं
२८
आहारगिद्धिरहिओ
४४३
आहारसरीरिंदिय
१३४
इक्को जीवो जायदि
७४
इक्को रोई सोई
७५
इक्को संचदि पुण्णं
७६
इच्चेवमाइदुक्खं
३७
इट्ठविओगे दुक्खं
५९
इदि एसो जिणधम्मो
४०८
इय जाणिऊण भावह
इय दुलहं मणुयत्तं
३००
इय पच्चक्खं पिच्छिय
४३७
इय सव्वदुलहदुलहं
३०१
इय संसारं जाणिय
७३
इहपरलोयणिरीहो
३६५
इहपरलोयसुहाणं
४००
इंदियजं मदिणाणं
२५८
उत्तमगुणगहणरओ
३१५
उत्तमगुणाण धामं
२०४
उत्तमणाणपहाणो
३९५
उत्तमधम्मेण जुदो होदि
४३१
उत्तमपत्तविसेसे
३६६
उववासं कुव्वंतो आरंभं
३७८
उववासं कुव्वणो आरंभं
४४२
उवसप्पिणिअवसप्पिणि
६९
उवसमणो अक्खाणं
४३९
उवसमभावतवाणं
१०५
उस्सासट्ठारसमे भागे
१३७
एइंदिएहिं भरिदो
१२२
एक्कं चयदि सरीरं
३२
एक्कं पि णिरारंभं उववासं
३७७
एक्कं पि वयं विमलं
३७०
एक्के काले एक्कं णाणं
२६०
एगादिगिहपमाणं
४४५
एदे दहप्पयारा पावं
४०९
एदे मोहयभावा जो
९४
एदे संवरहेदू वियारमाणो
१००
एयक्खे चदु पाणा
१४०
एयम्मि भवे एदे
६५
एयंतं पुणु दव्वं
२२६
एवं अणाइकाले
७२
एवं जं संसरणं
३३
एवं जाणंतो वि हु
९३
एवं जो जाणित्ता
२०
ગાથા
ગાથાંક
ગાથા
ગાથાંક

Page 289 of 297
PDF/HTML Page 313 of 321
single page version

एवं जो णिच्छयदो
३२३
एवं पंचपयारं अणत्थ
३४९
एवं पेच्छंतो वि हु
२७
एवं बहुप्पयारं दुक्खं
४४
एवं बाहिरदव्वं जाणदि
८१
एवं मणुयगदीए
५५
एवं लोयसहावं
२८३
एवं विविहणएहिं
२७८
एवंविहं पि देहं
८६
एवं सुट्ठु असारे संसारे
६२
एसो दहप्पयारो धम्मो
४०५
एसो बारसभेओ
४८८
कज्जं किं पि ण साहदि
३४३
कत्थ वि ण रमइ लच्छी
११
कप्पसुरा भावणया
१६०
कम्मं पुण्णं पावं हेउं
९०
कम्माण णिज्जरट्ठं आहारं
४४१
कस्स वि णत्थि कलत्तं
५१
कस्स वि दुट्ठकलत्तं
५३
कारणकज्जविसेसा
२२३
कालाइलद्धिजुत्ता
२१९
का वि अउव्वा दीसदि
२११
किच्चा देसपमाणं
३५७
किं जीवदया धम्मो
४१४
किं बहुणा उत्तेण य
२५२
केवलणाणसहावो
४८६
को ण वसो इत्थिजणे
२८१
कोहेण जो ण तप्पदि
३९४
खरभायंपंकभाए
१४५
खवगो य खीणमोहो
१०८
गिह्णदि मुंचदि जीवो
३१०
गिहवावारं चत्ता रत्तिं
३७४
गुत्ती जोगणिरोहो
९७
गुत्ती समिदी धम्मो
९६
घऽपडजडदव्वाणि
२४८
चइऊण महामोहं
२२
चउरक्खा पंचक्खा
१५५
चदुगदिभव्वो सण्णी
३०७
चिंतंतो ससरूवं जिणबिंबं
३७२
छिज्जइ तिलतिलमित्तं
३६
जइ देवो वि य रक्खदि
२५
ગાથા
ગાથાંક
ગાથા
ગાથાંક

Page 290 of 297
PDF/HTML Page 314 of 321
single page version

जइ पुण सुद्धसहावा
२००
जत्थ गुणा सुविसुद्धा
४८३
जत्थ ण कलयलसद्दो
३५३
जदि जीवादो भिण्णं
१७९
जदि ण य हवेदि जीवो
१८३
जदि ण हवदि सव्वह्णू
३०३
जदि ण हवदि सा सत्ती
२१५
जदि दव्वे पज्जाया
२४३
जदि वत्थुदो विभेदो
२४६
जदि सव्वमेव णाणं
२४७
जदि सव्वं पि असंतं
२५१
जम्मं मरणेण समं
जलबुब्बुयसारिच्छं
२१
जल्लमललित्तगत्तो
४६७
जह जीवो कुणइ रइं
४२७
जह लोहणासणट्ठं
३४१
जं इंदिएहिं गिज्झं
२०७
जं किंचि वि उप्पण्णं
जं किं पि तेण दिण्णं
४५३
जं जस्स जम्मि देसे
३२१
जं जाणिज्जइ जीवो
२६७
जं परिमाणं कीरदि
३४२
जं वत्थु अणेयंतं तं
२२५
जं वत्थु अणेयंतं एयंतं
२६१
जं सवणं सत्थाणं
३४८
जं सव्वलोयसिद्धं
२४९
जं सव्वं पि पयासदि
२५४
जं सव्वं पि य संतं
२५१
जं संगहेण गहिदं
२७३
जाणित्ता संपत्ती भोयण
३५०
जा सासया ण लच्छी
१०
जिणवयणभावणट्ठं
४८९
जिणवयणमेव भासदि
३९८
जिणवयणेयग्गमणो
३५६
जिणसासणमाहप्पं
४२३
जीवस्स णिच्छयादो धम्मो
७८
जीवस्स बहुपयारं
२०८
जीवस्स वि णाणस्स वि
१८०
जीवाण पुग्गलाणं जे
२२०
जीवा विदु जीवाणं
२१०
जीवा हवंति तिविहा
१९२
जीवो अणंतकालं वसइ
२८४
जीवो अणाइणिहणो
२३१
जीवो णाणसहावो
१७८
जीवो वि हवइ भुत्ता
१८९
जीवो वि हवे पावं
१९०
जीवो हवेइ कत्ता
१८८
जे जिणवयणे कुसला
१९४
ગાથા
ગાથાંક
ગાથા
ગાથાંક

Page 291 of 297
PDF/HTML Page 315 of 321
single page version

जेण सहावेण जदा
२७७
जो अणुमणणं ण कुणदि
३८८
जो अण्णोण्णपवेसो
२०३
जो अत्थो पडिसमयं
२३७
जो अप्पाणं जाणदि
४६५
जो अहिलसेदि पुण्णं
४११
जो आयरेण मण्णदि
३१२
जो आरंभं ण कुणदि
३८५
जोइसियाण विमाणा
१४६
जो उवएसो दिज्जदि
३४५
जो उवयरदि जदीणं
४५९
जो एगेगं अत्थं
२७६
जो कयकारियमोयण
३८४
जो कुणदि काउसग्गं
३७१
जोगविणासं किच्चा
४८७
जो चउविहं पि भोज्जं
३८२
जो चयदि मिट्ठभोज्जं
४०१
जो चिंतइ अप्पाणं
४५५
जो चिंतेइ ण वंकं
३९६
जो चिंतेइ सरीरं
१११
जो जाणदि पच्चक्खं
३०२
जो जाणिऊण देहं
८२
जो जिणसत्थं सेवदि
४६३
जो जीवरक्खणपरो
३९९
जो जुद्धकामसत्थं
४६४
जो ण कुणदि परतत्तिं
४२४
जो ण य कुव्वदि गव्वं
३१३
जो ण य भक्खेदि सयं
३८०
जो णवकोडिविसुद्धं
३९०
जो ण वि जाणदि अप्पं
४६६
जो ण विंजाणदि तच्चं
३२४
जो ण वि जादि वियारं
४०४
जो णिवसेदि मसाणे
४४९
जो णिसिभुत्तिं वज्जदि
३८३
जो तच्चमणेयंतं
३११
जो दसभेयं धम्मं
४२२
जो दिढचित्तो कीरदि
३२९
जो देहधारणपरो
४६९
जो धम्मत्थो जीवो
४२९
जो धम्मिएसु भत्तो
४२१
जो परदव्वं ण हरदि
३३६
जो परदेहविरत्तो णियदेहे
८७
जो परदोसं गोवदि
४१९
जो परिमाणं कुव्वदि
३४०
जो परिवज्जइ गंथं
३८६
जो परिहरेइ संतं
३५१
जो परिहरेदि संगं
४०३
जो पुण चिंतदि कज्जं
३८९
ગાથા
ગાથાંક
ગાથા
ગાથાંક

Page 292 of 297
PDF/HTML Page 316 of 321
single page version

जो पुण लच्छिं संचदि
१३
जो पुण विसयविरत्तो
१०१
जो पुणु कित्तिणिमित्तं
४४४
जो बहुमुल्लं वत्थुं
३३५
जो मणइंदियविजई
४४०
जो मण्णदि परमहिलं
३३८
जो रयणत्तयजुत्तो
३९२
जो रायदोसहेदू
४४७
जो लोहं णिहणित्ता
३३९
जो वज्जेदि सचित्तं
३८१
जो वट्टमाणकाले
२७४
जो वड्ढमाण लच्छिं
१९
जो वड्ढारहि लच्छिं
१७
जो वावरइ सरूवे
४६०
जो वावरेइ सदओ
३३१
जो विसहदि दुव्वयणं
१०९
जो सग्गसुहणिमित्तं
४१६
जो समसोक्खणिलीणो
११४
जो संगहेदि सव्वं
२७२
जो संचिऊण लच्छिं
१४
जो सावयवयसुद्धो
३९१
जो साहदि सामण्णं
२६९
जो साहेदि अदीदं
२७१
जो साहेदि विसेसे
२७०
ण य को वि देदि लच्छी
३१९
ण य जेसिं पडिखलणं
१२७
ण य भुंजदि वेलाए
१८
णवणवकज्जविसेसा
२२९
णाणं ण जादि णेयं
२५६
णाणं भूयवियारं
१८१
णाणाधम्मजुदं पि य
२६४
णाणाधम्मेहि जुदं
२५३
णिज्जियदोसं देवं
३१७
णियणियपरिणामाणं
२१७
णिस्संकापहुडिगुणा
४२५
णीसेसकम्मणासे
१९९
णीसेमोहविलए
४८५
णेरइयादिगदीणं
७०
णो उप्पज्जदि जीवो
२३९
ण्हाणविलेवणभूसण
३५८
तच्चं कहिज्जमाणं
२८०
तत्तो णिस्सरिदूणं
२८९
तत्तो णीसरिदूणं जायदि
४०
तत्थ भवे किं सरणं
२३
तत्थ वि असंखकालं
२८५
तसघादं जो ण करदि
३३२
ગાથા
ગાથાંક
ગાથા
ગાથાંક

Page 293 of 297
PDF/HTML Page 317 of 321
single page version

तस्स य सहलो जम्मो
११३
तस्सेव कारणाणं
१३५
तं तस्स तम्मि देसे
३२२
ता कह गिह्णदि देहं
२०१
ता भुंजिज्जउ लच्छी
१२
ता सव्वत्थ वि कित्ती
४३०
तिक्खं खग्गं माला
४३३
तिरिएहिं खज्जमाणो
४१
तिविहेण जो विवज्जदि
४०२
तिविहे पत्तम्हि सया
३६०
तिव्वतिसाए तिसिदो
४३
तिहुवणतिलयं देवं
तिहुवणपहाणसामिं
४९१
तेणुवइट्ठो धम्मो
३०४
तेणुवइट्ठो धम्मो
३०४
ते वि पुणो वि य दुविहा
१३०
ते सावेक्खा सुणया
२६६
तेसु अतीदा णंता
२२१
दक्खिणउत्तरदो पुण
११९
दयभावो वि य धम्मो
४१५
दव्वाण पज्जयाणं
२४५
दहविहधम्मजुदाणं
४१७
दंसणणाणचरित्तं
३०
दंसणणाणचरित्तं
४५७
दीसंति जत्थं अत्था
१२१
दक्कियकम्मवसादो
६३
दुक्खयरविसयजोए
४७३
दुगदुगचदुचदुदुगदुग
१७०
दुविहाणमपुण्णाणं
१४१
दुस्सहुउवसग्गजई
४५०
देवगुरूण णिमित्तं
४०७
देवाण णारयाणं
१६५
देवाणं पि य सुक्खं
६१
देवा वि णारया वि य
१५२
देवो वि धम्मचत्तो
४३५
देहमिलिदो वि जीवो
१८५
देहमिलिदो वि पिच्छदि
१८६
देहमिलियं पि जीवं
३१६
दोससहियं पि देवं
३१८
दोसं ण करेदि सयं
४५१
दोसु वि पव्वेसु सया
३५९
धम्ममधम्मं दव्वं
२१२
धम्मविहूणो जीवो
४३६
धम्मं ण मुणदि जीवो
४२६
धम्मादो चलमाणं जो
४२०
धम्मे एयग्गमणो जो
४७९
ગાથા
ગાથાંક
ગાથા
ગાથાંક

Page 294 of 297
PDF/HTML Page 318 of 321
single page version

धम्मो वत्थुसहावो
४७८
पज्जत्तिं गिह्णंतो
१३६
पज्जयमित्तं तच्चं
२२८
पडिसमयं परिणामो
२३८
पडिसमयं सुज्झंतो
४८४
पढमकसायचउह्णं
१०७
पत्तेयाणं आऊ
१६१
पत्तेया वि य दुविहा
१२८
परतत्तीणिरवेक्खो
४६१
परदोसाण वि गहणं
३४४
परविसयहरणसीलो
४७६
परिणमदि सण्णिजीवो
७१
परिणामसहावादो
११७
परिणामेण विहीणं
२२७
परिवज्जिय सुहुमाणं
१५६
पंचक्खा चउरक्खा
१५४
पंचक्खा वि य तिविहा
१२९
पंचमहव्वयजुत्ता
१९५
पंचसया धणुछेहा
१६८
पंचाणुव्वयधारी
३३०
पंचिंदियणाणाणं
२५९
पंथे पहियजणाणं
पावउदयेण णरए
३४
पावेण जणो एसो
४७
पुज्जणविहिं च किच्चा
३७६
पुढवीजलग्गिवाऊ
१२४
पुढवीतोयसरीरा
१४८
पुणरवि काउं णेच्छदि
४५४
पुण्णजुदस्स वि दीसदि
४९
पुण्णं बंधदि जीवो
४१३
पुण्णं पि जो समिच्छदि
४१०
पुण्णा वि अपुण्णा वि य
१२३
पुण्णासाए ण पुण्णं
४१२
पुत्तो वि भाउ जाओ
६४
पुव्वह्णे मज्झह्णे अवरह्णे
३५४
पुव्वपमाणकदाणं
३६७
पुव्वपरिणामजुत्तं
२३०
पुव्वपरिणामजुत्तं
२२२
पूयादिसु णिरवेक्खो संसार- ४४८
पूयादिसु णिरवेक्खो जिण- ४६२
बहुतससमण्णिदं
३२८
बंधदि मुंचदि जीवो
६७
बंधित्ता पज्जंकं
३५५
बादरपज्जत्तिजुदा
१४७
बादरलद्धिअपुण्णा
१४९
बारस अणुवेक्खाओ
४९०
ગાથા
ગાથાંક
ગાથા
ગાથાંક

Page 295 of 297
PDF/HTML Page 319 of 321
single page version

बारसजोयणसंखो
१६७
बारसभेओ भणिओ
४३८
बारसवएहिं जुत्तो
३६९
बारसवास वियक्खे
१६३
बारसविहेण तवसा
१०२
बालो वि य पियरचत्तो
४६
बावीससत्तसहसा
१६२
बाहिरगंथविहीणा
३८७
बिण्णि वि असुहे झाणे
४७७
बितिचउपंचक्खाणं
१७४
बितिचउरक्खा जीवा
१४२
भत्तीए पुज्जमाणो
३२०
भयलज्जालाहादो
४१८
भोयणदाणं सोक्खं
३६२
भोयणदाणे दिण्णे
३६३
भोयणबलेण साहू
३६४
मज्जारपहुदिधरणं
३४७
मणपज्जयविण्णाणं
२५७
मणवयणकायइंदिय
१३९
मणवयणकायजोया
८८
मणहरविसयविओगे
४७४
मणुयाणं असुइमयं
८५
मणुयादो णेरइया
१५३
मणुवगईए वि तओ
२९९
मरदि सुपुत्तो कस्स वि
५४
मंदकसायं धम्मं
४७२
मणुसखित्तस्स बहिं
१४३
मिच्छत्तपरिणदप्पा
१९३
मिच्छादो सद्दिट्ठी
१०६
मेरुस्स हिट्ठभाए
२२०
मोहविवागवसादो
८९
रयणत्तयजुत्ताणं
४५८
रयणत्तयसंजुत्तो
१९१
रयणत्तये वि लद्धे
२९६
रयणं चउप्पहे पिव
२९०
रयणाण महारयणं
३२५
रयणु व्व जलहिपडियं
२९७
राईभोयणविरओ
३०६
राओ हं भिच्चो हं
१८७
रिणमोयणं व मण्णइ
११०
लच्छिं वंछेइ णरो
४२८
लच्छीसंसत्तमणो
१६
लद्धियपुण्णे पुण्णं
१३८
लवणोए कालोए
१४४
ગાથા
ગાથાંક
ગાથા
ગાથાંક

Page 296 of 297
PDF/HTML Page 320 of 321
single page version

लोयपमाणो जीवो
१७६
लोयाणं ववहारं
२६३
वज्जियसयलवियप्पो
४८२
वासादिकयपमाणं
३६८
विणओ पंचपयारो
४५६
वियलिंदिएसु जायदि
२८६
विरला णिसुणहि तच्चं
२७९
विरलो अज्जदि पुण्णं
४८
विसयासत्तो वि सया
३१४
विहलो जो वावारो
३४६
सच्चित्तं पत्तफलं
३७९
सच्चेयणपच्चक्खं
१८२
सत्तह्णं पयडीणं
३०८
सत्तमणारयहिंतो
१५९
सत्तमितेरसिदिवसे
३७३
सत्तू वि होदि मित्तो
५७
सत्तेक्कपंचइक्का मूले
११८
सत्थब्भासेण पुणो
३७५
सधणो वि होदि णिधणो
५६
समसंतोसजलेणं
३९७
सम्मत्तगुणपहाणो
३२६
सम्मत्तं देसवयं
९५
सम्मत्ते वि य लद्धे
२९५
सम्मद्दंसणसुद्धो
३०५
सम्माइट्ठी जीवो
३२७
सम्मुच्छिमा हु मणुया
१५
सम्मुच्छिया मणुस्सा
१३३
सयलकुहियाण पिंडं
८३
सयलट्ठविसयजोओ
५०
सयलाणं दव्वाणं
२१३
सरिसो जो परिणामो
२४१
सव्वगओ जदि जीवो
१७७
सव्वजहण्णं आऊ
१६४
सव्वजहण्णो देहो
१७३
सव्वत्थ वि पियवयणं
९१
सव्वं जाणदि जम्हा
२५५
सव्वं पि अणेयंतं
२६२
सव्वं पि होदि णरए
३८
सव्वाण पज्जायाणं
२४४
सव्वाणं दव्वाणं जो
२१८
सव्वाणं दव्वाणं अवगाहण
२१४
सव्वाणं दव्वाणं दव्व-
२३६
सव्वाणं दव्वाणं परिणामं
२१६
सव्वायरेण जाणह
७९
सव्वायासमणंतं
११५
सव्वे कम्मणिबद्धा
२०२
ગાથા
ગાથાંક
ગાથા
ગાથાંક