Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 483-491 ; Gathanukramnika.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 16 of 17

 

Page 277 of 297
PDF/HTML Page 301 of 321
single page version

અને લોકના સ્વરૂપનું ચિંતવન કરે તે સંસ્થાનવિચય છે. વળી આ ધર્મધ્યાન દશપ્રકારથી પણ કહ્યું છેઅપાયવિચય, ઉપાયવિચય, જીવવિચય, આજ્ઞાવિચય, વિપાકવિચય, અજીવવિચય, હેતુવિચય, વિરાગવિચય, ભવવિચય અને સંસ્થાનવિચય. એ પ્રમાણે દશેનું ચિંતવન છે તે આ ચારે ભેદોના વિશેષભેદ છે. વળી પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીતએવા ચાર ભેદરૂપ પણ ધર્મધ્યાન હોય છે. ત્યાં પદ તો અક્ષરોના સમુદાયનું નામ છે અને તે પરમેષ્ઠીવાચક અક્ષર છે જેની મંત્ર સંજ્ઞા છે. એ અક્ષરોને પ્રધાન કરી પરમેષ્ઠીનું ચિંતવન કરે ત્યાં તે અક્ષરમાં એકાગ્રચિત્ત થાય તેનું ધ્યાન કહે છે. ત્યાં નમોકારમંત્રના પાંત્રીસ અક્ષરો પ્રસિદ્ધ છે; તેમાં મનને જોડે તથા તે જ મંત્રના ભેદરૂપ ટૂંકામાં સોળ અક્ષરો છે. ‘અરહંતસિદ્ધઆયરિયઉવઝાયસાહૂદ’ એ સોળ અક્ષર છે તથા તેના જ ભેદરૂપ ‘અરિહંતસિદ્ધ’ એ છ અક્ષર છે અને તેના જ સંક્ષેપમાં ‘અસિસા’ એ આદિ અક્ષરરૂપ પાંચ અક્ષર છે. અરિહંત એ ચાર અક્ષર છે, ‘સિદ્ધ’ વા ‘અર્હં’ એ બે અક્ષર છે. ૐ એ એક અક્ષર છે. તેમાં પરમેષ્ઠીના સર્વ આદિ અક્ષરો છે. અરહંતનો , અશરીરી જે સિદ્ધ તેનો , આચાર્યનો , ઉપાધ્યાયનો , અને મુનિનો म्, એ પ્રમાણે अ + अ + आ + उ + म् = ॐ’ એવો ધ્વનિ સિદ્ધ થાય છે. એ મંત્રવાક્યોને ઉચ્ચારણરૂપ કરી મનમાં તેનું ચિંતવનરૂપ ધ્યાન કરે, એનો વાચ્ય અર્થ જે પરમેષ્ઠી તેનું અનંતજ્ઞાનાદિ સ્વરૂપ વિચારી ધ્યાન કરે તથા અન્ય પણ બાર હજાર શ્લોકપ્રમાણ નમસ્કારગ્રંથ અનુસાર

१.पदस्थं मन्त्रवाक्यस्थं पिण्डस्थं स्वात्मचिन्तनम्
रूपस्थं सर्वचिद्रूपं रूपातीतं निरञ्जनम् ।।
२.णमो अरहंताणं णमो सिद्धाणं णमो आइरियाणं
णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं ।।
३.अर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यो नमः
४.अरहंता असरीरा आयरिया तह उवज्झया मुणिणो
पढमक्खरणिप्पण्णो ओंकारो पंचपरमेट्ठी ।।

Page 278 of 297
PDF/HTML Page 302 of 321
single page version

તથા લઘુબૃહદ્દસિદ્ધચક્ર અને પ્રતિષ્ઠાગ્રંથોમાં મંત્રો કહ્યા છે તેનું ધ્યાન કરે. એ મંત્રોનું કેટલુંક કથન સંસ્કૃત-ટીકામાં છે ત્યાંથી જાણવું, અહીં તો માત્ર સંક્ષેપમાં લખ્યું છે. એ પ્રમાણે પદસ્થધ્યાન છે.

વળી ‘પિંડ’ નામ શરીરનું છે, ત્યાં પુરુષાકાર અમૂર્તિક અનંતચતુષ્ટયયુક્ત જેવું પરમાત્માનું સ્વરૂપ છે તેવું આત્માનું ચિંતવન કરવું તે પિંડસ્થધ્યાન છે.

વળી ‘રૂપ’ અર્થાત્ સમવસરણમાં ઘાતિકર્મ રહિત, ચોત્રીસ અતિશય અને આઠ પ્રાતિહાર્ય સહિત, અનંતચતુષ્ટયમંડિત, ઇન્દ્રાદિ દેવો દ્વારા પૂજ્ય તથા પરમૌદારિકશરીરયુક્ત એવા અરિહંતને ધ્યાવે, તથા એવો જ સંકલ્પ પોતાના આત્માના સંબંધમાં કરીને પોતાને ધ્યાવે તે રૂપસ્થધ્યાન છે.

વળી દેહ વિના, બાહ્ય અતિશયાદિ વિના, સ્વ-પરના ધ્યાતાધ્યાન ધ્યેયના ભેદ વિના, સર્વ વિકલ્પરહિત પરમાત્મસ્વરૂપમાં તલ્લીનતાને પ્રાપ્ત થાય તે રૂપાતીતધ્યાન છે. આવું ધ્યાન સાતમા ગુણસ્થાનમાં હોય ત્યારે મુનિ શ્રેણિ માંડે છે, તથા આ ધ્યાન વ્યક્ત રાગ સહિત ચોથા ગુણસ્થાનથી માંડી સાતમા ગુણસ્થાન સુધી અનેક ભેદરૂપ પ્રવર્તે છે.

હવે પાંચ ગાથામાં શુકલધ્યાન કહે છેઃ

जत्थ गुणा सुविशुद्धा उवसमखमणं च जत्थ कम्माणं
लेसा वि जत्था सुक्का तं सुक्कं भण्णदे झाणं ।।४८३।।
यत्र गुणाः सुविशुद्धाः उपशमक्षपणं च यत्र कर्मणाम्
लेश्या अपि यत्र शुक्ला तत् शुक्लं भण्यते ध्यानम् ।।४८३।।

અર્થઃજ્યાં, વ્યક્ત કષાયના અનુભવ રહિત ભલા પ્રકારથી, જ્ઞાનોપયોગાદિ ગુણો વિશુદ્ધઉજ્જ્વલ હોય, કર્મોનો જ્યાં ઉપશમ કે ક્ષય હોય તથા જ્યાં લેશ્યા પણ શુકલ જ હોય તેને શુક્લધ્યાન કહે છે.

ભાવાર્થઃઆ સામાન્યપણે શુક્લધ્યાનનું સ્વરૂપ કહ્યું. વિશેષ


Page 279 of 297
PDF/HTML Page 303 of 321
single page version

હવે કહે છે. વળી કર્મોનું ઉપશમન તથા ક્ષપણાનું વિધાન અન્ય ગ્રંથાનુસાર ટીકાકારે લખ્યું છે તે પણ હવે કહીશું.

હવે શુક્લધ્યાનના વિશેષ (ભેદો) કહે છેઃ

पडिसमयं सुज्झंतो अणंतगुणिदाए उभयसुद्धीए
पढमं सुक्कं झायदि आरूढो उभयसेणीसु ।।४८४।।
प्रतिसमयं शुध्यन् अनन्तगुणितया उभयशुद्धया
प्रथमं शुक्लं ध्यायति आरूढः उभयश्रेणीषु ।।४८४।।

અર્થઃઉપશમ તથા ક્ષપક એ બંને શ્રેણીમાં આરૂઢ થતો થકો સમયે સમયે કર્મોને ઉપશમ તથા ક્ષયરૂપ કરી અનંતગુણી વિશુદ્ધતાથી શુદ્ધ થતો થકો મુનિ પ્રથમ પૃથક્ત્વવિતર્કવિચાર નામનું શુક્લધ્યાન ધ્યાવે છે.

ભાવાર્થઃપ્રથમ મિથ્યાત્વની ત્રણ અને અનંતાનુબંધીકષાયની ચાર પ્રકૃતિઓનો ઉપશમ વા ક્ષય કરી સમ્યગ્દ્રષ્ટિ થાય, પછી અપ્રમત્તગુણસ્થાનમાં સાતિશય વિશુદ્ધતા સહિત થઈ શ્રેણીનો આરંભ કરે ત્યારે અપૂર્વકરણગુણસ્થાન થઈ ત્યાં શુક્લધ્યાનનો પહેલો પાયો પ્રવર્તે. ત્યાં જો મોહની પ્રકૃતિઓને ઉપશમાવવાનો પ્રારંભ કરે તો અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને સૂક્ષ્મસાંપરાય એ ત્રણ ગુણસ્થાનોમાં સમયે સમયે અનંતગુણી વિશુદ્ધતાથી વર્ધમાન થતો થકો મોહનીયકર્મની એકવીશ પ્રકૃતિઓને ઉપશમાવી ઉપશાંતકષાયગુણસ્થાનને પ્રાપ્ત થાય છે, અને જો મોહની પ્રકૃતિઓને ક્ષપાવવાનો પ્રારંભ કરે તો આ ત્રણે ગુણસ્થાનમાં મોહની એકવીસ પ્રકૃતિઓને સત્તામાંથી નાશ કરી ક્ષીણકષાય નામના બારમા ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ત્યાં પૃથક્ત્વવિતર્કવિચાર નામનો શુક્લધ્યાનનો પહેલો પાયો પ્રવર્તે છે. પૃથક્ એટલે જુદા જુદા, વિતર્ક એટલે શ્રુતજ્ઞાનના અક્ષરો તથા વિચાર એટલે અર્થનું, વ્યંજન અર્થાત્ અક્ષરરૂપ વસ્તુના નામનું તથા મન-વચન-કાયાના યોગનું પલટવું. એ બધું આ પહેલા શુક્લધ્યાનમાં થાય છે, ત્યાં અર્થ તો દ્રવ્ય-ગુણ -પર્યાયની પલટના છે અર્થાત્ દ્રવ્યથી દ્રવ્યાન્તર, ગુણથી ગુણાન્તર અને


Page 280 of 297
PDF/HTML Page 304 of 321
single page version

પર્યાયથી પર્યાયાન્તર છે. એ જ પ્રમાણે વર્ણથી વર્ણાન્તર તથા યોગથી યોગાન્તર છે.

પ્રશ્નઃધ્યાન તો એકાગ્રચિંતાનિરોધ છે પણ પલટવાને ધ્યાન કેમ કહી શકાય?

સમાધાનઃજેટલી વાર એક (જ્ઞેય) ઉપર ઉપયોગ સ્થિર થાય તે તો ધ્યાન છે અને ત્યાંથી પલટાઈ બીજા જ્ઞેય ઉપર સ્થિર થયો તે પણ ધ્યાન છે. એ પ્રમાણે ધ્યાનના સંતાનને પણ ધ્યાન કહે છે. અહીં એ સંતાનની જાતિ એક છે એ અપેક્ષા લેવી. વળી ઉપયોગ પલટાય છે ત્યાં ધ્યાતાને પલટાવવાની ઇચ્છા નથી. જો ઇચ્છા હોય તો તે રાગ સહિત હોવાથી આ પણ ધર્મધ્યાન જ ઠરે. અહીં અવ્યક્ત રાગ છે તે પણ કેવળજ્ઞાનગમ્ય છે, આ ધ્યાતાના જ્ઞાનને ગમ્ય નથી. પોતે શુદ્ધોપયોગરૂપ બન્યો થકો એ પલટનાનો પણ જ્ઞાતા જ છે અને પલટાવું એ ક્ષયોપશમજ્ઞાનનો સ્વભાવ છે. એ ઉપયોગ ઘણો વખત એકાગ્ર રહેતો નથી. તેને ‘શુક્લ’ એવું નામ રાગ અવ્યક્ત થવાથી જ કહ્યું છે.

હવે શુક્લધ્યાનનો બીજો ભેદ કહે છેઃ

णीसेसमोहविलए खीणकसाए य अंतिमे काले
ससरूवम्मि णिलीणो सुक्कं झाएदि एयत्तं ।।४८५।।
निःशेषमोहविलये क्षीणकषाये च अन्तिमे काले
स्वस्वरूपे निलीनः शुक्लं ध्यायति एकत्वम् ।।४८५।।

અર્થઃસમસ્ત મોહકર્મનો નાશ થતાં ક્ષીણકષાય ગુણસ્થાનના અંતસમયમાં પોતાના સ્વરૂપમાં તલ્લીન થતો થકો આત્મા એકત્વવિતર્કઅવિચાર નામના બીજા શુક્લધ્યાનને ધ્યાવે છે.

ભાવાર્થઃપ્રથમના પૃથક્ત્વવિતર્કવિચારશુક્લધ્યાનમાં ઉપયોગ પલટાતો હતો તે પલટાવું અહીં અટકી ગયું. અહીં એક દ્રવ્ય, એક ગુણ, એક પર્યાય, એક વ્યંજન અને એક યોગ ઉપર ઉપયોગ સ્થિર થઈ ગયો. પોતાના સ્વરૂપમાં લીન તો છે જ પરંતુ હવે ઘાતિકર્મનો નાશ કરી


Page 281 of 297
PDF/HTML Page 305 of 321
single page version

ઉપયોગ પલટાશે ત્યાં ‘સર્વનો પ્રત્યક્ષ જ્ઞાતા થઈ લોકાલોકને જાણવું’ એ જ પલટાવું રહ્યું છે.

હવે શુક્લધ્યાનનો ત્રીજો ભેદ કહે છે

केवलणाणसहावो सुहुमे जोगम्हि संठिओ काए
जं झायदि सजोगिजिणो तं तिदियं सुहुमकिरियं च ।।४८६।।
केवलज्ञानस्वभावः सूक्ष्मे योगे संस्थितः काये
यत् ध्यायति सयोगिजिनः तत् तृतीयं सूक्ष्मक्रियं च ।।४८६।।

અર્થઃકેવળજ્ઞાન છે સ્વભાવ જેનો એવા સયોગકેવળી- ભગવાન જ્યારે સૂક્ષ્મકાયયોગમાં બિરાજે છે ત્યારે તે કાળમાં જે ધ્યાન હોય છે તે સૂક્ષ્મક્રિયા નામનું ત્રીજું શુક્લધ્યાન છે.

ભાવાર્થઃજ્યારે ઘાતિકર્મનો નાશ કરી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે તેરમા ગુણસ્થાનવર્તી સયોગકેવળી થાય છે. ત્યાં તે ગુણસ્થાનના અંતમાં અંતર્મુહૂર્તકાળ બાકી રહે ત્યારે મનોયોગવચનયોગ રોકાઈ જાય છે અને કાયયોગની સૂક્ષ્મક્રિયા રહી જાય છે, ત્યારે તેને શુક્લધ્યાનનો (સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી નામનો) ત્રીજો પાયો કહે છે. અહીં કેવળજ્ઞાન ઊપજ્યું ત્યારથી ઉપયોગ તો સ્થિર છે અને ધ્યાનમાં અંતર્મુહૂર્ત ટકવાનું કહ્યું છે; પરંતુ એ ધ્યાનની અપેક્ષાએ તો અહીં ધ્યાન નથી પણ માત્ર યોગ થંભાઈ જવાની અપેક્ષાએ ધ્યાનનો ઉપચાર છે. અને જો ઉપયોગની અપેક્ષાએ કહીએ તો ઉપયોગ અહીં થંભી જ રહ્યો છેકાંઈ જાણવાનું બાકી રહ્યું નથી. વળી પલટાવવાવાળું પ્રતિપક્ષી કર્મ પણ રહ્યું નથી, તેથી તેને સદાય ધ્યાન જ છેપોતાના સ્વરૂપમાં રમી રહ્યા છે, સમસ્ત જ્ઞેયો આરસીની માફક પ્રતિબિંબિત થઈ રહ્યા છે અને મોહના નાશથી કોઈ પદાર્થોમાં ઇષ્ટઅનિષ્ટભાવ નથી. એ પ્રમાણે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી નામનું ત્રીજું શુક્લધ્યાન પ્રવર્તે છે.

હવે વ્યુપરતક્રિયાનિવૃત્તિ નામનું ચોથું શુક્લધ્યાન કહે છેઃ


Page 282 of 297
PDF/HTML Page 306 of 321
single page version

जोगविणासं किच्चा कम्मचउक्कस्स खवणकरणट्ठं
जं झायदि अजोगिजिणो णिक्किरियं तं चउत्थं च ।।४८७।।
योगविनाशं कृत्वा कर्मचतुष्कस्य क्षपणकरणार्थम्
यत् ध्यायति अयोगिजिनः निष्कियं तत् चतुर्थं च ।।४८७।।

અર્થઃયોગોની પ્રવૃત્તિનો અભાવ કરી જ્યારે કેવળીભગવાન અયોગીજિન થાય છે, ત્યારે અઘાતિકર્મોની પંચાશી પ્રકૃતિઓ જે સત્તામાં રહી છે તેનો ક્ષય કરવા અર્થે જે ધ્યાવે છે તે વ્યુપરતક્રિયાનિવૃત્તિ નામનું ચોથું શુક્લધ્યાન છે

ભાવાર્થઃચૌદમા અયોગીજિનગુણસ્થાનની સ્થિતિ પાંચ લઘુ અક્ષર (अ-इ-उ-ऋ-लृ) પ્રમાણ છે. ત્યાં યોગોની પ્રવૃત્તિનો અભાવ છે અને અઘાતિકર્મોની પંચાશી પ્રકૃતિ સત્તામાં રહી છે, તેના નાશનું કારણ આ યોગોનું રોકાવું છે, તેથી તેને ધ્યાન કહ્યું છે. તેરમા ગુણસ્થાનની માફક અહીં પણ ધ્યાનનો ઉપચાર સમજવો, કારણ કે ઇચ્છાપૂર્વક ઉપયોગને થંભાવવારૂપ ધ્યાન અહીં નથી. એ કર્મપ્રકૃતિઓનાં નામ તથા અન્ય પણ વિશેષ કથન બીજા ગ્રંથો અનુસાર છે તે સંસ્કૃતટીકાથી જાણી લેવાં. એ પ્રમાણે ધ્યાન નામના તપનું સ્વરૂપ કહ્યું.

હવે તપના કથનને સંકોચે છેઃ

एसो बारसभेओ उग्गतवो जो चरेदि उवजुत्तो
सो खविय कम्मपुंजं मुत्तिसुहं अक्खयं लहदि ।।४८८।।
एतत् द्वादशभेदं उग्रतपः यः चरति उपयुक्तः
सः क्षपयित्वा कर्मपुञ्जं मुक्तिसुखं अक्षयं लभते ।।४८८।।

અર્થઃઆ બાર પ્રકારનાં તપ કહ્યાં તેમાં ઉપયોગને લગાવી જે મુનિ ઉગ્રતીવ્ર તપનું આચરણ કરે છે તે મુનિ કર્મપુંજનો ક્ષય કરીને મોક્ષસુખને પ્રાપ્ત થાય છે. કેવું છે મોક્ષસુખ? જે અક્ષયઅવિનાશી છે.

ભાવાર્થઃતપથી કર્મનિર્જરા થાય છે તથા સંવર થાય છે અને


Page 283 of 297
PDF/HTML Page 307 of 321
single page version

એ (નિર્જરા તથા સંવર) બંને મોક્ષનાં કારણ છે. જે મુનિવ્રત લઈને બાહ્યઅભ્યંતરભેદથી કહેલાં આ તપને તે જ વિધાનપૂર્વક આચરે છે તે મોક્ષને પ્રાપ્ત થાય છે અને ત્યારે જ કર્મોનો અભાવ થાય છે. તેનાથી જ અવિનાશી બાધારહિત આત્મીયસુખની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે આ બાર પ્રકારનાં તપના ધારક તથા આ તપનાં ફળને પામે છે તેવા સાધુ ચાર પ્રકારના કહ્યા છેઅણગાર, યતિ, મુનિ અને ૠષિ. તેમાં ગૃહવાસના ત્યાગી અને મૂળગુણોના ધારક સામાન્ય સાધુને અણગાર કહે છે, ધ્યાનમાં રહીને જે શ્રેણિ માંડે તે યતિ છે, જેમને અવધિ મનઃપર્યયકેવળજ્ઞાન હોય તે મુનિ છે તથા જે ૠદ્ધિધારક હોય તે ૠષિ છે. એ ૠષિના પણ ચાર ભેદ છેઃ રાજર્ષિ, બ્રહ્મર્ષિ, ,દેવર્ષિ તથા પરમર્ષિ. ત્યાં વિક્રિયાૠદ્ધિવાળા રાજૠષિ છે, અક્ષીણમહાનસ- ૠદ્ધિવાળા બ્રહ્મૠષિ છે, આકાશગામી (ચારણૠદ્ધિવાળા) દેવૠષિ છે તથા કેવળજ્ઞાની પરમૠષિ છે; એમ સમજવું.

હવે ગ્રંથકર્તા શ્રી સ્વામીકાર્ત્તિકેયમુનિ પોતાનું કર્તવ્ય પ્રગટ કરે છેઃ

जिणवयणभावणट्ठं सामिकुमारेण परमसद्धाए
रइया अणुवेक्खाओ चंचलमणरुंभणट्ठं च ।।४८९।।
जिनवचनभावनार्थं स्वामिकुमारेण परमश्रद्धया
रचिताः अनुप्रेक्षाः चञ्चलमनोरुन्धनार्थं च ।।४८९।।

અર્થઃસ્વામી કુમાર અર્થાત્ સ્વામીકાર્ત્તિકેય નામના મુનિએ આ અનુપ્રેક્ષા નામનો ગ્રંથ ગાથારૂપ રચનામાં રચ્યો છે. અહીં ‘કુમાર’ શબ્દથી એમ સૂચવ્યું જણાય છે કે આ મુનિ જન્મથી જ બ્રહ્મચારી હતા. તેમણે ‘આ ગ્રંથ શ્રદ્ધાપૂર્વક રચ્યો છે, પણ એમ નથી કે કથનમાત્ર બનાવી દીધો હોય!’ આ વિશેષણથી અનુપ્રેક્ષામાં અતિ પ્રીતિ સૂચવે છે. વળી પ્રયોજન કહે છે કે‘જિનવચનની ભાવના અર્થે રચ્યો છે.’ વાક્યથી એમ જણાવ્યું છે કે ખ્યાતિલાભપૂજાદિ લૌકિક પ્રયોજન અર્થે રચ્યો નથી. જિનવચનનું જ્ઞાનશ્રદ્ધાન થયું છે તેને વારંવાર ભાવવું


Page 284 of 297
PDF/HTML Page 308 of 321
single page version

સ્પષ્ટ કરવું કે જેથી જ્ઞાનની વૃદ્ધિ થાય, કષાયો નાશ પામે એ પ્રયોજન જણાવ્યું છે. વળી બીજું પ્રયોજન‘ચંચળ મનને સ્થિર કરવા અર્થે રચ્યો છે.’ આ વિશેષણથી એમ સમજવું કેમન ચંચળ છે, તે એકાગ્ર રહેતું નથી, તેને જો આ શાસ્ત્રમાં લગાવીએ તો રાગ-દ્વેષનાં કારણો જે વિષયો છે તેમાં જાય નહિ. એ પ્રયોજન અર્થે આ અનુપ્રેક્ષાગ્રંથની રચના કરી છે. ભવ્યજીવોએ તેનો અભ્યાસ કરવો યોગ્ય છે કે જેથી જિનવચનની શ્રદ્ધા થાય, સમ્યગ્જ્ઞાનની વૃદ્ધિ થાય, તથા આના અભ્યાસમાં જોડાતાં ચંચળ મન અન્ય વિષયોમાં જાય નહિ.

હવે અનુપ્રેક્ષાનું માહાત્મ્ય કહી ભવ્યજીવોને ઉપદેશરૂપ ફળનું વર્ણન કરે છેઃ

बारसअणुवेक्खाओ भणिया हु जिणागमाणुसारेण
जो पढइ सुणइ भावइ सो पावइ उत्तमं सोक्खं ।।४९०।।
द्वादशअनुप्रेक्षाः भणिताः स्फु टं जिनागमानुसारेण
यः पठति शृणोति भावयति सः प्राप्नोति उत्तमं सौख्यं ।।४९०।।

અર્થઃઆ બાર અનુપ્રેક્ષા જિનાગમઅનુસાર પ્રગટપણે કહી છે; એ વચનથી એમ જણાવ્યું છે કેમેં કલ્પના કરી કહી નથી પણ પૂર્વ (આમ્નાય) અનુસાર કહી છે, તેને જે ભવ્યજીવો ભણશે, સાંભળશે અથવા તેની ભાવના એટલે વારંવાર ચિંતવન કરશે તે બાધારહિત અવિનાશીસ્વાત્મીય ઉત્તમ સુખને પ્રાપ્ત થશે.એ સંભાવનારૂપ કર્તવ્યઅર્થનો ઉપદેશ સમજવો. માટે હે ભવ્યજીવો! આને ભણો, સાંભળો અને વારંવાર ચિંતવનરૂપ ભાવના કરો.

હવે અંતમંગળ કરે છેઃ

तिहुयणपहाणसामिं कुमारकाले वि तविय तवयरणं
वसुपुज्जसुयं मल्लिं चरिमतियं संथुवे णिच्चं ।।४९१।।
त्रिभुवनप्रधानस्वामिनं कुमारकाले अपि तप्ततपश्चरणम्
वसुपूज्यसुतं मल्लिं चरमत्रिकं संस्तुवे नित्यम् ।।४९१।।

Page 285 of 297
PDF/HTML Page 309 of 321
single page version

અર્થઃત્રણ ભુવનના પ્રધાનસ્વામી શ્રી તીર્થંકરદેવ કે જેમણે કુમારકાળમાં જ તપશ્ચરણ ધારણ કર્યું એવા વસુપૂજ્યરાજાના પુત્ર વાસુપૂજ્યજિન તથા મલ્લિજિન અને ચરમત્રિક અર્થાત્ છેલ્લા ત્રણ નેમિનાથજિન, પાર્શ્વનાથજિન, વર્દ્ધમાનજિન એ પાંચ જિનોને હું નિત્ય સ્તવું છું, તેમનો ગુણાનુવાદ કરું છુંવંદુ છું.

ભાવાર્થઃએ પ્રમાણે કુમારશ્રમણ જે પાંચ તીર્થંકર છે તેમનું સ્તવનનમસ્કારરૂપ અંતમંગળ કર્યું છે. અહીં એમ સૂચવે છે કે પોતે કુમારઅવસ્થામાં મુનિ થયા છે, તેથી તેમને કુમારતીર્થંકરો પ્રત્યે વિશેષ પ્રીતિ ઉત્પન્ન થઈ છે અને એટલા માટે તેમના નામરૂપ અહીં અંતમંગળ કર્યું છે.

એ પ્રમાણે શ્રી સ્વામિકાર્ત્તિકેયમુનિએ રચેલો આ અનુપ્રેક્ષાગ્રંથ સમાપ્ત થયો.

હવે આ વચનિકા થવાનો સંબંધ લખીએ છીએઃ

(દોહરો)
પ્રાકૃત સ્વામિકુમારકૃત, અનુપ્રેક્ષા શુભ ગ્રંથ;
દેશવચનિકા તેહની, ભણો લાગો શિવપંથ.
(ચોપાઈ)
દેશ ઢુંઢાહડ જયપુર સ્થાન, જગતસિંહ નૃપરાજ મહાન;
ન્યાયબુદ્ધિ તેને નિત રહે, તેના મહિમાને કવિ કહે.
તેનો મંત્રી બહુ ગુણવાન, તેનાથી મંત્ર રાજસુવિધાન;
ઇતિભીતિ લોકને નાહિ, જો વ્યાપે તો ઝટ દૂર થાઈ.
ધર્મભેદ સૌ મતના ભલે, પોતપોતાના ઇષ્ટથી ચલે;
જૈનધર્મની કથની તણી, ભક્તિપ્રીતિ જૈનોને ઘણી.
તેમાં તેરાપંથ કહાય, ધરે ગુણીજન કરે બઢાય;
તે મધ્યે છે નામ જયચંદ, હું છું આતમરામ અનંદ.

Page 286 of 297
PDF/HTML Page 310 of 321
single page version

ધર્માનુરાગથી ગ્રંથ વિચાર, કરી અભ્યાસ લઈ મનધાર;
બારહભાવના ચિંતવનસાર, ‘તે હું લખું’ ઉપજ્યો સુવિચાર.
દેશવચનિકા કરીએ જોઈ, સુગમ હોય વાંચે સૌ કોઈ;
રચિ વચનિકા તેથી સાર, કેવળ ધર્માનુરાગ નિરધાર.
મૂળગ્રંથથી વધઘટ હોય, જ્ઞાની પંડિત સોધો સોય;
અલ્પબુદ્ધિની હાસ્ય ન કરે, સંતપુરુષ મારગ એ ધરે.
બારહભાવન સુભાવના, લઈ બહુ પુણ્યયોગ પાવના;
તીર્થંકર વૈરાગ્ય જબ હોય, તવ ભાવે સૌ રાગ જુ ખોય.
દીક્ષા ધારે તબ નિર્દોષ, કેવળ લઈ અર પામે મોક્ષ;
એમ વિચારી ભાવો ભવિજીવ, સૌ કલ્યાણ સુ ધરો સદૈવ. ૦.
પંચ પરમગુરુ અર જિનધર્મ, જિનવાણી ભાખે સૌ મર્મ;
ચૈત્ય-ચૈત્યમંદિર પઢિ નામ, નમૂં માની નવ દેવ સુધામ. ૧૧.
(દોહરા)
સંવત્સર વિક્રમ તણું, અષ્ટાદશ શત જાણ;
ત્રેસઠ શ્રાવણ ત્રીજ વદ, પૂરણ થયો સુમાન. ૧૨.
જૈનધર્મ જયવંત જગ, જેનો મર્મ સુ પાય;
વસ્તુ યથારથરૂપ લખી, ધ્યાવે શિવપુર જાય. ૧૩.
ઇતિ શ્રી સ્વામીકાર્ત્તિકેયાનુપ્રેક્ષાનો પંડિત જયચંદ્રજીકૃત
હિંદીવચનિકાનો ગુર્જરાનુવાદ સમાપ્ત.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

Page 287 of 297
PDF/HTML Page 311 of 321
single page version

ગાથા
ગાથાંક
ગાથા
ગાથાંક
अप्पाणं पि चवंतं
२९
अप्पाणं पि य सरणं
३१

अइबलिओ वि रउद्दो

२६
अलियवयणं पि सच्चं
४३४

अइलालिओ वि देहो

अवसप्पिणिए पढमे
१७२

अग्गी वि य होदि हिमं

४३२
अविरयसग्मादिट्ठी
१९७

अच्छीहिं पिच्छमाणो

२५०
असुइमयं दुग्गंधं
३३७

अज्जवमिलेच्छखण्डे

१३२
असुराणं पणवीसं
१६९

अट्ठ वि गब्भज दुविहा

१३१
असुरोदीरियदुक्खं
३५

अणउदयादो छह्णं

३०९
असुहं अट्टरउद्दं
४७१

अणवरयं जो संचदि लच्छिं

१५
अह कह वि पमादेण य
४५२

अणुद्धरीयं कुंथो

१७५
अह कह वि हवदि देवो
५८

अणुपरिमाणं तच्चं

२३५
अह गब्भे वि य जायदि
४५

अण्णइरूवं दव्वं

२४०
अह णीरोओ देहो
५२

अण्णभवे जो सुयणो

३९
अह णीरोओ होदि हु
२९३

अण्णं देहं गिह्णदि जणणी

८०
अह धणसहिदो होदि
२९२

अण्णं पि एवमाई

२०९
अह लहदि अज्जवत्तं
२९१

अण्णोण्णपवेसेण य

११६
अहवा देवो होदि हु
२९८

अण्णोण्णं खज्जंता

४२
अहवा बंभसरूवं
२३४

अथिरं परियणसयणं

अह होदि सीलजुत्तो
२९४

अद्धुव असरण भणिया

अंगुलअसंखभागो
१६६

अप्पसंसणकरणं

९२
अंतरतच्चं जीवो
२०५

अप्पसरूवं वत्थु चत्तं

९९
अंतोमुहुत्तमेत्तं लीणं
४७०

अप्पाणं जो णिंदइ

११२

Page 288 of 297
PDF/HTML Page 312 of 321
single page version

ગાથા
ગાથાંક
ગાથા
ગાથાંક

उत्तमपत्तविसेसे
३६६
उववासं कुव्वंतो आरंभं
३७८

आउक्खएण मरणं

२८
उववासं कुव्वणो आरंभं
४४२

आहारगिद्धिरहिओ

४४३
उवसप्पिणिअवसप्पिणि
६९

आहारसरीरिंदिय

१३४
उवसमणो अक्खाणं
४३९
उवसमभावतवाणं
१०५

इक्को जीवो जायदि

७४
उस्सासट्ठारसमे भागे
१३७

इक्को रोई सोई

७५

इक्को संचदि पुण्णं

७६
एइंदिएहिं भरिदो
१२२

इच्चेवमाइदुक्खं

३७
एक्कं चयदि सरीरं
३२

इट्ठविओगे दुक्खं

५९
एक्कं पि णिरारंभं उववासं
३७७

इदि एसो जिणधम्मो

४०८
एक्कं पि वयं विमलं
३७०

इय जाणिऊण भावह

एक्के काले एक्कं णाणं
२६०

इय दुलहं मणुयत्तं

३००
एगादिगिहपमाणं
४४५

इय पच्चक्खं पिच्छिय

४३७
एदे दहप्पयारा पावं
४०९

इय सव्वदुलहदुलहं

३०१
एदे मोहयभावा जो
९४

इय संसारं जाणिय

७३
एदे संवरहेदू वियारमाणो
१००

इहपरलोयणिरीहो

३६५
एयक्खे चदु पाणा
१४०

इहपरलोयसुहाणं

४००
एयम्मि भवे एदे
६५

इंदियजं मदिणाणं

२५८
एयंतं पुणु दव्वं
२२६
एवं अणाइकाले
७२

उत्तमगुणगहणरओ

३१५
एवं जं संसरणं
३३

उत्तमगुणाण धामं

२०४
एवं जाणंतो वि हु
९३

उत्तमणाणपहाणो

३९५
एवं जो जाणित्ता
२०

उत्तमधम्मेण जुदो होदि

४३१

Page 289 of 297
PDF/HTML Page 313 of 321
single page version

ગાથા
ગાથાંક
ગાથા
ગાથાંક
किं जीवदया धम्मो
४१४
एवं जो णिच्छयदो
३२३
किं बहुणा उत्तेण य
२५२
एवं पंचपयारं अणत्थ
३४९
केवलणाणसहावो
४८६
एवं पेच्छंतो वि हु
२७
को ण वसो इत्थिजणे
२८१
एवं बहुप्पयारं दुक्खं
४४
कोहेण जो ण तप्पदि
३९४
एवं बाहिरदव्वं जाणदि
८१
एवं मणुयगदीए
५५
खरभायंपंकभाए
१४५
एवं लोयसहावं
२८३
खवगो य खीणमोहो
१०८
एवं विविहणएहिं
२७८
एवंविहं पि देहं
८६
गिह्णदि मुंचदि जीवो
३१०
एवं सुट्ठु असारे संसारे
६२
गिहवावारं चत्ता रत्तिं
३७४
एसो दहप्पयारो धम्मो
४०५
गुत्ती जोगणिरोहो
९७
एसो बारसभेओ
४८८
गुत्ती समिदी धम्मो
९६
कज्जं किं पि ण साहदि
३४३
घऽपडजडदव्वाणि
२४८
कत्थ वि ण रमइ लच्छी
११
कप्पसुरा भावणया
१६०
कम्मं पुण्णं पावं हेउं
९०
चइऊण महामोहं
२२
कम्माण णिज्जरट्ठं आहारं
४४१
चउरक्खा पंचक्खा
१५५
चदुगदिभव्वो सण्णी
३०७
कस्स वि णत्थि कलत्तं
५१
चिंतंतो ससरूवं जिणबिंबं
३७२
कस्स वि दुट्ठकलत्तं
५३
कारणकज्जविसेसा
२२३
कालाइलद्धिजुत्ता
२१९
छिज्जइ तिलतिलमित्तं
३६
का वि अउव्वा दीसदि
२११
किच्चा देसपमाणं
३५७
जइ देवो वि य रक्खदि
२५

Page 290 of 297
PDF/HTML Page 314 of 321
single page version

ગાથા
ગાથાંક
ગાથા
ગાથાંક

जइ पुण सुद्धसहावा

२००
जं सवणं सत्थाणं
३४८

जत्थ गुणा सुविसुद्धा

४८३
जं सव्वलोयसिद्धं
२४९

जत्थ ण कलयलसद्दो

३५३
जं सव्वं पि पयासदि
२५४

जदि जीवादो भिण्णं

१७९
जं सव्वं पि य संतं
२५१

जदि ण य हवेदि जीवो

१८३
जं संगहेण गहिदं
२७३

जदि ण हवदि सव्वह्णू

३०३
जाणित्ता संपत्ती भोयण
३५०

जदि ण हवदि सा सत्ती

२१५
जा सासया ण लच्छी
१०

जदि दव्वे पज्जाया

२४३
जिणवयणभावणट्ठं
४८९

जदि वत्थुदो विभेदो

२४६
जिणवयणमेव भासदि
३९८

जदि सव्वमेव णाणं

२४७
जिणवयणेयग्गमणो
३५६

जदि सव्वं पि असंतं

२५१
जिणसासणमाहप्पं
४२३

जम्मं मरणेण समं

जीवस्स णिच्छयादो धम्मो
७८

जलबुब्बुयसारिच्छं

२१
जीवस्स बहुपयारं
२०८

जल्लमललित्तगत्तो

४६७
जीवस्स वि णाणस्स वि
१८०

जह जीवो कुणइ रइं

४२७
जीवाण पुग्गलाणं जे
२२०

जह लोहणासणट्ठं

३४१
जीवा विदु जीवाणं
२१०

जं इंदिएहिं गिज्झं

२०७
जीवा हवंति तिविहा
१९२

जं किंचि वि उप्पण्णं

जीवो अणंतकालं वसइ
२८४

जं किं पि तेण दिण्णं

४५३
जीवो अणाइणिहणो
२३१

जं जस्स जम्मि देसे

३२१
जीवो णाणसहावो
१७८

जं जाणिज्जइ जीवो

२६७
जीवो वि हवइ भुत्ता
१८९

जं परिमाणं कीरदि

३४२
जीवो वि हवे पावं
१९०

जं वत्थु अणेयंतं तं

२२५
जीवो हवेइ कत्ता
१८८

जं वत्थु अणेयंतं एयंतं

२६१
जे जिणवयणे कुसला
१९४

Page 291 of 297
PDF/HTML Page 315 of 321
single page version

ગાથા
ગાથાંક
ગાથા
ગાથાંક
जो जुद्धकामसत्थं
४६४
जेण सहावेण जदा
२७७
जो ण कुणदि परतत्तिं
४२४
जो अणुमणणं ण कुणदि
३८८
जो ण य कुव्वदि गव्वं
३१३
जो अण्णोण्णपवेसो
२०३
जो ण य भक्खेदि सयं
३८०
जो अत्थो पडिसमयं
२३७
जो णवकोडिविसुद्धं
३९०
जो अप्पाणं जाणदि
४६५
जो ण वि जाणदि अप्पं
४६६
जो अहिलसेदि पुण्णं
४११
जो ण विंजाणदि तच्चं
३२४
जो आयरेण मण्णदि
३१२
जो ण वि जादि वियारं
४०४
जो आरंभं ण कुणदि
३८५
जो णिवसेदि मसाणे
४४९
जोइसियाण विमाणा
१४६
जो णिसिभुत्तिं वज्जदि
३८३
जो उवएसो दिज्जदि
३४५
जो तच्चमणेयंतं
३११
जो उवयरदि जदीणं
४५९
जो दसभेयं धम्मं
४२२
जो एगेगं अत्थं
२७६
जो दिढचित्तो कीरदि
३२९
जो कयकारियमोयण
३८४
जो देहधारणपरो
४६९
जो कुणदि काउसग्गं
३७१
जो धम्मत्थो जीवो
४२९
जोगविणासं किच्चा
४८७
जो धम्मिएसु भत्तो
४२१
जो चउविहं पि भोज्जं
३८२
जो परदव्वं ण हरदि
३३६
जो चयदि मिट्ठभोज्जं
४०१
जो परदेहविरत्तो णियदेहे
८७
जो चिंतइ अप्पाणं
४५५
जो परदोसं गोवदि
४१९
जो चिंतेइ ण वंकं
३९६
जो परिमाणं कुव्वदि
३४०
जो चिंतेइ सरीरं
१११
जो परिवज्जइ गंथं
३८६
जो जाणदि पच्चक्खं
३०२
जो परिहरेइ संतं
३५१
जो जाणिऊण देहं
८२
जो परिहरेदि संगं
४०३
जो जिणसत्थं सेवदि
४६३
जो पुण चिंतदि कज्जं
३८९
जो जीवरक्खणपरो
३९९

Page 292 of 297
PDF/HTML Page 316 of 321
single page version

ગાથા
ગાથાંક

ગાથા
ગાથાંક

जो पुण लच्छिं संचदि

१३

जो पुण विसयविरत्तो

१०१
ण य को वि देदि लच्छी
३१९

जो पुणु कित्तिणिमित्तं

४४४
ण य जेसिं पडिखलणं
१२७

जो बहुमुल्लं वत्थुं

३३५
ण य भुंजदि वेलाए
१८

जो मणइंदियविजई

४४०
णवणवकज्जविसेसा
२२९

जो मण्णदि परमहिलं

३३८
णाणं ण जादि णेयं
२५६

जो रयणत्तयजुत्तो

३९२
णाणं भूयवियारं
१८१

जो रायदोसहेदू

४४७
णाणाधम्मजुदं पि य
२६४

जो लोहं णिहणित्ता

३३९
णाणाधम्मेहि जुदं
२५३

जो वज्जेदि सचित्तं

३८१
णिज्जियदोसं देवं
३१७

जो वट्टमाणकाले

२७४
णियणियपरिणामाणं
२१७

जो वड्ढमाण लच्छिं

१९
णिस्संकापहुडिगुणा
४२५

जो वड्ढारहि लच्छिं

१७
णीसेसकम्मणासे
१९९

जो वावरइ सरूवे

४६०
णीसेमोहविलए
४८५

जो वावरेइ सदओ

३३१
णेरइयादिगदीणं
७०

जो विसहदि दुव्वयणं

१०९
णो उप्पज्जदि जीवो
२३९

जो सग्गसुहणिमित्तं

४१६
ण्हाणविलेवणभूसण
३५८

जो समसोक्खणिलीणो

११४

जो संगहेदि सव्वं

२७२
तच्चं कहिज्जमाणं
२८०

जो संचिऊण लच्छिं

१४
तत्तो णिस्सरिदूणं
२८९

जो सावयवयसुद्धो

३९१
तत्तो णीसरिदूणं जायदि
४०

जो साहदि सामण्णं

२६९
तत्थ भवे किं सरणं
२३

जो साहेदि अदीदं

२७१
तत्थ वि असंखकालं
२८५

जो साहेदि विसेसे

२७०
तसघादं जो ण करदि
३३२

Page 293 of 297
PDF/HTML Page 317 of 321
single page version

ગાથા
ગાથાંક
ગાથા
ગાથાંક
तस्स य सहलो जम्मो
११३
दंसणणाणचरित्तं
४५७
तस्सेव कारणाणं
१३५
दीसंति जत्थं अत्था
१२१
तं तस्स तम्मि देसे
३२२
दक्कियकम्मवसादो
६३
ता कह गिह्णदि देहं
२०१
दुक्खयरविसयजोए
४७३
ता भुंजिज्जउ लच्छी
१२
दुगदुगचदुचदुदुगदुग
१७०
ता सव्वत्थ वि कित्ती
४३०
दुविहाणमपुण्णाणं
१४१
तिक्खं खग्गं माला
४३३
दुस्सहुउवसग्गजई
४५०
तिरिएहिं खज्जमाणो
४१
देवगुरूण णिमित्तं
४०७
तिविहेण जो विवज्जदि
४०२
देवाण णारयाणं
१६५
तिविहे पत्तम्हि सया
३६०
देवाणं पि य सुक्खं
६१
तिव्वतिसाए तिसिदो
४३
देवा वि णारया वि य
१५२
तिहुवणतिलयं देवं
देवो वि धम्मचत्तो
४३५
तिहुवणपहाणसामिं
४९१
देहमिलिदो वि जीवो
१८५
तेणुवइट्ठो धम्मो
३०४
देहमिलिदो वि पिच्छदि
१८६
तेणुवइट्ठो धम्मो
३०४
देहमिलियं पि जीवं
३१६
ते वि पुणो वि य दुविहा
१३०
दोससहियं पि देवं
३१८
ते सावेक्खा सुणया
२६६
दोसं ण करेदि सयं
४५१
तेसु अतीदा णंता
२२१
दोसु वि पव्वेसु सया
३५९
दक्खिणउत्तरदो पुण
११९
धम्ममधम्मं दव्वं
२१२
दयभावो वि य धम्मो
४१५
धम्मविहूणो जीवो
४३६
दव्वाण पज्जयाणं
२४५
धम्मं ण मुणदि जीवो
४२६
दहविहधम्मजुदाणं
४१७
धम्मादो चलमाणं जो
४२०
दंसणणाणचरित्तं
३०
धम्मे एयग्गमणो जो
४७९

Page 294 of 297
PDF/HTML Page 318 of 321
single page version

ગાથા
ગાથાંક
ગાથા
ગાથાંક

धम्मो वत्थुसहावो

४७८
पावेण जणो एसो
४७
पुज्जणविहिं च किच्चा
३७६
पुढवीजलग्गिवाऊ
१२४

पज्जत्तिं गिह्णंतो

१३६
पुढवीतोयसरीरा
१४८

पज्जयमित्तं तच्चं

२२८
पुणरवि काउं णेच्छदि
४५४

पडिसमयं परिणामो

२३८
पुण्णजुदस्स वि दीसदि
४९

पडिसमयं सुज्झंतो

४८४
पुण्णं बंधदि जीवो
४१३

पढमकसायचउह्णं

१०७
पुण्णं पि जो समिच्छदि
४१०

पत्तेयाणं आऊ

१६१
पुण्णा वि अपुण्णा वि य
१२३

पत्तेया वि य दुविहा

१२८
पुण्णासाए ण पुण्णं
४१२

परतत्तीणिरवेक्खो

४६१
पुत्तो वि भाउ जाओ
६४

परदोसाण वि गहणं

३४४
पुव्वह्णे मज्झह्णे अवरह्णे
३५४

परविसयहरणसीलो

४७६
पुव्वपमाणकदाणं
३६७

परिणमदि सण्णिजीवो

७१
पुव्वपरिणामजुत्तं
२३०

परिणामसहावादो

११७
पुव्वपरिणामजुत्तं
२२२

परिणामेण विहीणं

२२७
पूयादिसु णिरवेक्खो संसार- ४४८
पूयादिसु णिरवेक्खो जिण- ४६२

परिवज्जिय सुहुमाणं

१५६

पंचक्खा चउरक्खा

१५४

पंचक्खा वि य तिविहा

१२९

पंचमहव्वयजुत्ता

१९५
बहुतससमण्णिदं
३२८

पंचसया धणुछेहा

१६८
बंधदि मुंचदि जीवो
६७

पंचाणुव्वयधारी

३३०
बंधित्ता पज्जंकं
३५५

पंचिंदियणाणाणं

२५९
बादरपज्जत्तिजुदा
१४७

पंथे पहियजणाणं

बादरलद्धिअपुण्णा
१४९

पावउदयेण णरए

३४
बारस अणुवेक्खाओ
४९०

Page 295 of 297
PDF/HTML Page 319 of 321
single page version

ગાથા
ગાથાંક
ગાથા
ગાથાંક

बारसजोयणसंखो

१६७
मणुयादो णेरइया
१५३

बारसभेओ भणिओ

४३८
मणुवगईए वि तओ
२९९

बारसवएहिं जुत्तो

३६९
मरदि सुपुत्तो कस्स वि
५४

बारसवास वियक्खे

१६३
मंदकसायं धम्मं
४७२

बारसविहेण तवसा

१०२
मणुसखित्तस्स बहिं
१४३

बालो वि य पियरचत्तो

४६
मिच्छत्तपरिणदप्पा
१९३

बावीससत्तसहसा

१६२
मिच्छादो सद्दिट्ठी
१०६

बाहिरगंथविहीणा

३८७
मेरुस्स हिट्ठभाए
२२०

बिण्णि वि असुहे झाणे

४७७
मोहविवागवसादो
८९

बितिचउपंचक्खाणं

१७४

बितिचउरक्खा जीवा

१४२
रयणत्तयजुत्ताणं
४५८
रयणत्तयसंजुत्तो
१९१

भत्तीए पुज्जमाणो

३२०
रयणत्तये वि लद्धे
२९६

भयलज्जालाहादो

४१८
रयणं चउप्पहे पिव
२९०

भोयणदाणं सोक्खं

३६२
रयणाण महारयणं
३२५

भोयणदाणे दिण्णे

३६३
रयणु व्व जलहिपडियं
२९७

भोयणबलेण साहू

३६४
राईभोयणविरओ
३०६
राओ हं भिच्चो हं
१८७
रिणमोयणं व मण्णइ
११०

मज्जारपहुदिधरणं

३४७

मणपज्जयविण्णाणं

२५७
लच्छिं वंछेइ णरो
४२८

मणवयणकायइंदिय

१३९

मणवयणकायजोया

८८
लच्छीसंसत्तमणो
१६
लद्धियपुण्णे पुण्णं
१३८

मणहरविसयविओगे

४७४
लवणोए कालोए
१४४

मणुयाणं असुइमयं

८५

Page 296 of 297
PDF/HTML Page 320 of 321
single page version

ગાથા
ગાથાંક
ગાથા
ગાથાંક

सम्मत्ते वि य लद्धे
२९५

लोयपमाणो जीवो

१७६
सम्मद्दंसणसुद्धो
३०५

लोयाणं ववहारं

२६३
सम्माइट्ठी जीवो
३२७
सम्मुच्छिमा हु मणुया
१५

वज्जियसयलवियप्पो

४८२
सम्मुच्छिया मणुस्सा
१३३

वासादिकयपमाणं

३६८
सयलकुहियाण पिंडं
८३

विणओ पंचपयारो

४५६
सयलट्ठविसयजोओ
५०

वियलिंदिएसु जायदि

२८६
सयलाणं दव्वाणं
२१३

विरला णिसुणहि तच्चं

२७९
सरिसो जो परिणामो
२४१

विरलो अज्जदि पुण्णं

४८
सव्वगओ जदि जीवो
१७७

विसयासत्तो वि सया

३१४
सव्वजहण्णं आऊ
१६४

विहलो जो वावारो

३४६
सव्वजहण्णो देहो
१७३
सव्वत्थ वि पियवयणं
९१

सच्चित्तं पत्तफलं

३७९
सव्वं जाणदि जम्हा
२५५

सच्चेयणपच्चक्खं

१८२
सव्वं पि अणेयंतं
२६२

सत्तह्णं पयडीणं

३०८
सव्वं पि होदि णरए
३८

सत्तमणारयहिंतो

१५९
सव्वाण पज्जायाणं
२४४

सत्तमितेरसिदिवसे

३७३
सव्वाणं दव्वाणं जो
२१८

सत्तू वि होदि मित्तो

५७
सव्वाणं दव्वाणं अवगाहण
२१४

सत्तेक्कपंचइक्का मूले

११८
सव्वाणं दव्वाणं दव्व-
२३६

सत्थब्भासेण पुणो

३७५
सव्वाणं दव्वाणं परिणामं
२१६

सधणो वि होदि णिधणो

५६
सव्वायरेण जाणह
७९

समसंतोसजलेणं

३९७
सव्वायासमणंतं
११५

सम्मत्तगुणपहाणो

३२६
सव्वे कम्मणिबद्धा
२०२

सम्मत्तं देसवयं

९५