Page 277 of 297
PDF/HTML Page 301 of 321
single page version
વળી આ ધર્મધ્યાન દશપ્રકારથી પણ કહ્યું છે
હેતુવિચય, વિરાગવિચય, ભવવિચય અને સંસ્થાનવિચય. એ પ્રમાણે દશેનું
ચિંતવન છે તે આ ચારે ભેદોના વિશેષભેદ છે. વળી પદસ્થ, પિંડસ્થ,
રૂપસ્થ અને રૂપાતીત
જેની મંત્ર સંજ્ઞા છે. એ અક્ષરોને પ્રધાન કરી પરમેષ્ઠીનું ચિંતવન કરે ત્યાં
તે અક્ષરમાં એકાગ્રચિત્ત થાય તેનું ધ્યાન કહે છે. ત્યાં નમોકારમંત્રના
પાંત્રીસ
છે. ૐ એ એક અક્ષર છે. તેમાં પરમેષ્ઠીના સર્વ આદિ અક્ષરો છે.
અરહંતનો
ધ્યાન કરે, એનો વાચ્ય
Page 278 of 297
PDF/HTML Page 302 of 321
single page version
એ મંત્રોનું કેટલુંક કથન સંસ્કૃત-ટીકામાં છે ત્યાંથી જાણવું, અહીં તો માત્ર
સંક્ષેપમાં લખ્યું છે. એ પ્રમાણે પદસ્થધ્યાન છે.
તે પિંડસ્થધ્યાન છે.
દ્વારા પૂજ્ય તથા પરમૌદારિકશરીરયુક્ત એવા અરિહંતને ધ્યાવે, તથા
એવો જ સંકલ્પ પોતાના આત્માના સંબંધમાં કરીને પોતાને ધ્યાવે તે
રૂપસ્થધ્યાન છે.
ત્યારે મુનિ શ્રેણિ માંડે છે, તથા આ ધ્યાન વ્યક્ત રાગ સહિત ચોથા
ગુણસ્થાનથી માંડી સાતમા ગુણસ્થાન સુધી અનેક ભેદરૂપ પ્રવર્તે છે.
Page 279 of 297
PDF/HTML Page 303 of 321
single page version
ગ્રંથાનુસાર ટીકાકારે લખ્યું છે તે પણ હવે કહીશું.
થતો થકો મુનિ પ્રથમ પૃથક્ત્વવિતર્કવિચાર નામનું શુક્લધ્યાન ધ્યાવે છે.
અપ્રમત્તગુણસ્થાનમાં સાતિશય વિશુદ્ધતા સહિત થઈ શ્રેણીનો આરંભ કરે
ત્યારે અપૂર્વકરણગુણસ્થાન થઈ ત્યાં શુક્લધ્યાનનો પહેલો પાયો પ્રવર્તે.
ત્યાં જો મોહની પ્રકૃતિઓને ઉપશમાવવાનો પ્રારંભ કરે તો અપૂર્વકરણ,
અનિવૃત્તિકરણ અને સૂક્ષ્મસાંપરાય એ ત્રણ ગુણસ્થાનોમાં સમયે સમયે
અનંતગુણી વિશુદ્ધતાથી વર્ધમાન થતો થકો મોહનીયકર્મની એકવીશ
પ્રકૃતિઓને ઉપશમાવી ઉપશાંતકષાયગુણસ્થાનને પ્રાપ્ત થાય છે, અને જો
મોહની પ્રકૃતિઓને ક્ષપાવવાનો પ્રારંભ કરે તો આ ત્રણે ગુણસ્થાનમાં
મોહની એકવીસ પ્રકૃતિઓને સત્તામાંથી નાશ કરી ક્ષીણકષાય નામના
બારમા ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ત્યાં પૃથક્ત્વવિતર્કવિચાર
નામનો શુક્લધ્યાનનો પહેલો પાયો પ્રવર્તે છે. પૃથક્ એટલે જુદા જુદા,
વિતર્ક એટલે શ્રુતજ્ઞાનના અક્ષરો તથા વિચાર એટલે અર્થનું, વ્યંજન
અર્થાત્ અક્ષરરૂપ વસ્તુના નામનું તથા મન-વચન-કાયાના યોગનું પલટવું.
એ બધું આ પહેલા શુક્લધ્યાનમાં થાય છે, ત્યાં અર્થ તો દ્રવ્ય-ગુણ
-પર્યાયની પલટના છે અર્થાત્ દ્રવ્યથી દ્રવ્યાન્તર, ગુણથી ગુણાન્તર અને
Page 280 of 297
PDF/HTML Page 304 of 321
single page version
યોગાન્તર છે.
પણ ધ્યાન છે. એ પ્રમાણે ધ્યાનના સંતાનને પણ ધ્યાન કહે છે. અહીં
એ સંતાનની જાતિ એક છે એ અપેક્ષા લેવી. વળી ઉપયોગ પલટાય
છે ત્યાં ધ્યાતાને પલટાવવાની ઇચ્છા નથી. જો ઇચ્છા હોય તો તે રાગ
સહિત હોવાથી આ પણ ધર્મધ્યાન જ ઠરે. અહીં અવ્યક્ત રાગ છે તે
પણ કેવળજ્ઞાનગમ્ય છે, આ ધ્યાતાના જ્ઞાનને ગમ્ય નથી. પોતે
શુદ્ધોપયોગરૂપ બન્યો થકો એ પલટનાનો પણ જ્ઞાતા જ છે અને પલટાવું
એ ક્ષયોપશમજ્ઞાનનો સ્વભાવ છે. એ ઉપયોગ ઘણો વખત એકાગ્ર રહેતો
નથી. તેને ‘શુક્લ’ એવું નામ રાગ અવ્યક્ત થવાથી જ કહ્યું છે.
એકત્વવિતર્કઅવિચાર નામના બીજા શુક્લધ્યાનને ધ્યાવે છે.
એક પર્યાય, એક વ્યંજન અને એક યોગ ઉપર ઉપયોગ સ્થિર થઈ
ગયો. પોતાના સ્વરૂપમાં લીન તો છે જ પરંતુ હવે ઘાતિકર્મનો નાશ કરી
Page 281 of 297
PDF/HTML Page 305 of 321
single page version
જ પલટાવું રહ્યું છે.
હોય છે તે સૂક્ષ્મક્રિયા નામનું ત્રીજું શુક્લધ્યાન છે.
અંતમાં અંતર્મુહૂર્તકાળ બાકી રહે ત્યારે મનોયોગ
(સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી નામનો) ત્રીજો પાયો કહે છે. અહીં કેવળજ્ઞાન
ઊપજ્યું ત્યારથી ઉપયોગ તો સ્થિર છે અને ધ્યાનમાં અંતર્મુહૂર્ત ટકવાનું
કહ્યું છે; પરંતુ એ ધ્યાનની અપેક્ષાએ તો અહીં ધ્યાન નથી પણ માત્ર
યોગ થંભાઈ જવાની અપેક્ષાએ ધ્યાનનો ઉપચાર છે. અને જો ઉપયોગની
અપેક્ષાએ કહીએ તો ઉપયોગ અહીં થંભી જ રહ્યો છે
તેને સદાય ધ્યાન જ છે
પદાર્થોમાં ઇષ્ટ
Page 282 of 297
PDF/HTML Page 306 of 321
single page version
રહી છે તેનો ક્ષય કરવા અર્થે જે ધ્યાવે છે તે વ્યુપરતક્રિયાનિવૃત્તિ નામનું
ચોથું શુક્લધ્યાન છે
યોગોનું રોકાવું છે, તેથી તેને ધ્યાન કહ્યું છે. તેરમા ગુણસ્થાનની માફક
અહીં પણ ધ્યાનનો ઉપચાર સમજવો, કારણ કે ઇચ્છાપૂર્વક ઉપયોગને
થંભાવવારૂપ ધ્યાન અહીં નથી. એ કર્મપ્રકૃતિઓનાં નામ તથા અન્ય
પણ વિશેષ કથન બીજા ગ્રંથો અનુસાર છે તે સંસ્કૃતટીકાથી જાણી લેવાં.
એ પ્રમાણે ધ્યાન નામના તપનું સ્વરૂપ કહ્યું.
Page 283 of 297
PDF/HTML Page 307 of 321
single page version
બાહ્ય
જ અવિનાશી બાધારહિત આત્મીયસુખની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે
આ બાર પ્રકારનાં તપના ધારક તથા આ તપનાં ફળને પામે છે તેવા
સાધુ ચાર પ્રકારના કહ્યા છે
છે, ધ્યાનમાં રહીને જે શ્રેણિ માંડે તે યતિ છે, જેમને અવધિ
તથા પરમર્ષિ. ત્યાં વિક્રિયાૠદ્ધિવાળા રાજૠષિ છે, અક્ષીણમહાનસ-
ૠદ્ધિવાળા બ્રહ્મૠષિ છે, આકાશગામી (ચારણૠદ્ધિવાળા) દેવૠષિ છે
તથા કેવળજ્ઞાની પરમૠષિ છે; એમ સમજવું.
શબ્દથી એમ સૂચવ્યું જણાય છે કે આ મુનિ જન્મથી જ બ્રહ્મચારી હતા.
તેમણે ‘આ ગ્રંથ શ્રદ્ધાપૂર્વક રચ્યો છે, પણ એમ નથી કે કથનમાત્ર
બનાવી દીધો હોય!’ આ વિશેષણથી અનુપ્રેક્ષામાં અતિ પ્રીતિ સૂચવે છે.
વળી પ્રયોજન કહે છે કે
Page 284 of 297
PDF/HTML Page 308 of 321
single page version
છે તેમાં જાય નહિ. એ પ્રયોજન અર્થે આ અનુપ્રેક્ષાગ્રંથની રચના કરી
છે. ભવ્યજીવોએ તેનો અભ્યાસ કરવો યોગ્ય છે કે જેથી જિનવચનની
શ્રદ્ધા થાય, સમ્યગ્જ્ઞાનની વૃદ્ધિ થાય, તથા આના અભ્યાસમાં જોડાતાં
ચંચળ મન અન્ય વિષયોમાં જાય નહિ.
અથવા તેની ભાવના એટલે વારંવાર ચિંતવન કરશે તે બાધારહિત
સાંભળો અને વારંવાર ચિંતવનરૂપ ભાવના કરો.
Page 285 of 297
PDF/HTML Page 309 of 321
single page version
વાસુપૂજ્યજિન તથા મલ્લિજિન અને ચરમત્રિક અર્થાત્ છેલ્લા ત્રણ
સ્તવું છું, તેમનો ગુણાનુવાદ કરું છું
પ્રીતિ ઉત્પન્ન થઈ છે અને એટલા માટે તેમના નામરૂપ અહીં અંતમંગળ
કર્યું છે.
Page 286 of 297
PDF/HTML Page 310 of 321
single page version
Page 287 of 297
PDF/HTML Page 311 of 321
single page version
Page 288 of 297
PDF/HTML Page 312 of 321
single page version
Page 289 of 297
PDF/HTML Page 313 of 321
single page version
Page 290 of 297
PDF/HTML Page 314 of 321
single page version
Page 291 of 297
PDF/HTML Page 315 of 321
single page version
Page 292 of 297
PDF/HTML Page 316 of 321
single page version
Page 293 of 297
PDF/HTML Page 317 of 321
single page version
Page 294 of 297
PDF/HTML Page 318 of 321
single page version
पूयादिसु णिरवेक्खो जिण- ४६२
Page 295 of 297
PDF/HTML Page 319 of 321
single page version
Page 296 of 297
PDF/HTML Page 320 of 321
single page version