PDF/HTML Page 41 of 53
single page version
આઠ કર્મો છે તે અચેતન છે, તેનાં વડે શરીરાદિની રચના થાય છે તે પણ અચેતન છે;
તે અચેતનનો સંયોગ થઈને અચેતનની રચના થાય, પણ અચેતનમાંથી કાંઈ જીવની
રચના ન થાય. જીવ તો ચેતનમય છે, તે અચેતન કર્મોથી જુદો જ છે. આ કર્મ છે–એમ
જાણનારો તો કર્મથી જુદો જ છે, કર્મને જાણનારો પોતે કાંઈ કર્મરૂપ નથી. આમ
સ્વભાવભેદથી જોતાં કર્મથી અત્યંત જુદો, ચૈતન્યસ્વભાવરૂપ જીવ અનુભવમાં આવે છે.
ચૈતન્યસ્વભાવપણે જોતાં તો જીવ સદાય કર્મથી જુદો જ અનુભવાય છે. ભગવાન
સર્વજ્ઞદેવે ‘
કરવો તે જ કરવા જેવું કાર્ય છે. આ કાર્યને છોડીને બીજા નકામા કાર્યમાં તું ક્્યાં
રોકાણો? ચૈતન્યના કામને ભૂલીને તું રાગની હઠમાં ક્્યાં રોકાણો! તને સંતો પ્રેમથી
સમજાવે છે કે તારો આત્મા તને અંતરમાં રાગથી જુદા ચૈતન્યભાવપણે અનુભવમાં
આવશે....તે માટે તું બહારના બધા નિષ્ફળ વિકલ્પોથી વિરક્ત થા, ને અંદર
ચૈતન્યરસપણે આત્માનો શોધ! એકવાર અંદર શોધ તો ખરો, તને જરૂર તારો આત્મા
પ્રાપ્ત થશે. ઘણા જીવોએ ભેદજ્ઞાનવડે આવો આત્મા અનુભવ્યો છે, ને તને પણ તેવો
અનુભવ જરૂર થશે.
PDF/HTML Page 42 of 53
single page version
–સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મની આરાધનાવડે આત્મહિત પામો.
PDF/HTML Page 43 of 53
single page version
સામાન્ય સભા અત્રે સોનગઢ મુકામે નીચે મુજબ રાખવામાં આવી છે, તો આપના
ગામના પ્રતિનિધીઓને હાજર રહેવા સૂચના આપશોજી.
(૩) માનનીય પ્રમુખ સાહેબની મંજૂરીથી જે કાંઈ રજૂ થાય તે અંગે.
નોંધ–બધી મીટીંગોનું સ્થળ:– પ્રવચન મંડપ
PDF/HTML Page 44 of 53
single page version
ગુરુમુખગગનથી અપૂર્વ શ્રુતરત્નોની વૃષ્ટિ થાય છે. તે
રત્નોમાંથી ૫૯ રત્નો અહીં આપીએ
છીએ....ચૈતન્યની અપૂર્વ ચમકથી ચમકતા આ
રત્નોનું મનન સૌને ખૂબ જ લાભકારી થશે.
જીવને તો નિરંતર એવો મહોત્સવ છે.
ઝળકી રહ્યા છે. અનંતગુણના એકરસનો મહા આનંદ સ્વાનુભૂતિમાં
ઊછળે છે.
તો ક્્યાંય ભાગી જશે......તારા ચૈતન્યપ્રભુની પ્રસન્નતા તને
PDF/HTML Page 45 of 53
single page version
પ્રસન્નતા છે.
સર્વજ્ઞતા તો સ્પષ્ટ દેખાય છે. –એવું સ્વાનુભૂતિનું બળ છે.
૧૩. આહાહા! ચેતનપ્રભુના મહિમાની શી વાત! અનંતાનંત ગુણોની
ધર્મીને નિરંતર વર્તે છે.
શું કહેવું?
સમાય?
PDF/HTML Page 46 of 53
single page version
વાત!
૨૪. જે ચેતનાએ ચૈતન્યરસનો મધુર સ્વાદ ચાખ્યો તે ચેતના હવે
૨૯. આવો આનંદમય મારો આત્મા, તેને દેખવામાં લીન હું,–મારે બીજાને
નહિ.
PDF/HTML Page 47 of 53
single page version
છો.
છીએ.
છે.
નમસ્કાર કરે છે.
નથી નમતું, તે જ્ઞાન તો અંતરના સ્વભાવમાં નમે છે.
PDF/HTML Page 48 of 53
single page version
સ્વરૂપ નથી.
હોય, કે અજ્ઞાનદશામાં પણ હોય,–તેને પણ ભેદજ્ઞાનના બળે અત્યારે
જ તીર્થંકર પણે લક્ષમાં લઈને નમું છું. (
વખતે પણ જ્ઞાનદર્શનસ્વભાવી જીવનું મંગલપણું સાબિત કર્યું છે–એ
ગુરુદેવને ઘણી પ્રિય છે.)
છે. વીતરાગને જે નમે તેને રાગ પ્રત્યે ઉત્સાહ કેમ રહે?
ઊગ્યું છે.
હવે મુક્તિમાં સંદેહ નથી.
પરભાવ સામે ડોકિયું પણ નથી કરતી.
PDF/HTML Page 49 of 53
single page version
ધર્મીની ચેતનાપરિણતિમાં તો ચૈતન્યપ્રભુ નિરંતર બિરાજમાન છે.
પ૪. અહા, ધર્માનું સ્વસંવેદન રાગથી પાર છે, ઈંદ્રિયોથી પાર છે, તે
કરે છે.
વિકલ્પની શી વાત?
સ્વસંવેદનપ્રત્યક્ષ વગરના એકલા અનુમાનથી ધર્મીના આત્માને
ઓળખી શકાતા નથી.
PDF/HTML Page 50 of 53
single page version
પાઠશાળા દ્ધારા જૈનધર્મનું તત્ત્વજ્ઞાન બાળકોને આપવું તે
જિનમંદિર
PDF/HTML Page 51 of 53
single page version
‘આત્મધર્મનાં પ્રચાર’ માટેનું એક જુદું ખાતું સંસ્થામાં શરૂ કરવામાં આવેલ છે; તે
અનુસાર આત્મધર્મના પ્રચાર માટે જિજ્ઞાસુઓ તરફથી આવેલી રકમો આત્મધર્મમાં
પ્રગટ કરવામાં આવશે. અનેક વર્ષથી આત્મધર્મના હજારો વાંચકો સંસ્થાના વિકાસમાં
મહાન સહયોગ આપી જ રહ્યા છે, તેથી આત્મધર્મ આટલું સસ્તું આપીને તેનો મહાન
પ્રચાર થઈ શક્્યો છે. તત્ત્વપ્રચારમાં ‘આત્મધર્મ’ નો કેટલો મહાન ફાળો છે–એ તો
બધાય મુમુક્ષુઓ જાણે જ છે. એટલે, આવા આત્મધર્મના વિકાસ માટે ગ્રાહકોના સહકાર
ઉપર વિશ્વાસ રાખીને લવાજમ વધારવાનું બંધ રાખ્યું છે. આ રીતે આત્મધર્મનું
લવાજમ ચાર રૂપિયા જ ચાલુ રહે છે. આપના ગામના બધા ગ્રાહકોનું લવાજમ
વેલાસર ભરી દેવા સૂચના છે.
છાપીશું, અને આવા સુંદર લેખોનો સંગ્રહ કદાચ પુસ્તકરૂપે પણ છપાય. આપ જરૂર
લખી મોકલશો. લખતાં–લખતાં આપને સમ્યકત્વભાવનું ઉત્તમ ઘોલન થશે. લેખ
મોકલવાની મુદત વધારીને ભાદરવા સુદ પુનમ સુધી કરવામાં આવી છે.
PDF/HTML Page 52 of 53
single page version
૦ અહો હું તો આનંદસ્વરૂપ છું.
૦ ધીરતા ને ગંભીરતા તે મારી શોભા છે.
૦ વિકલ્પોના પરભાવો મને સ્પર્શતા નથી.
૦ મારો સ્વભાવ મહાન ઉદાર ઊંચો છે.
૦ મારા સ્વભાવ કરતાં મોટું ઊંચું કાંઈ નથી.
૦ મારામાંથી જેટલો આનંદ કાઢું તેટલો નીકળે એવું ઉદાર હું છું.
૦ જગતના અનંત પદાર્થોને જાણવા છતાં મને કંઈ આકુળતા નથી.
૦ હું અનાકુળ શાંતરસમાં પરિણમનારું છું.
૦ આત્મામાં જ હું આરામ કરું છું–ઠરું છું.
૦ મારા અનંતગુણવૈભવને મેં સ્વીકારી લીધો છે.
૦ મેં અતીન્દ્રિય થઈને મારા મહાન સ્વભાવને અનુભવી લીધો છે.
૦ ચૈતન્ય–પાતાળમાં પ્રવેશીને મોક્ષના આનંદનો નમૂનો મેં મારામાં
૦ હું પંચપરમેષ્ઠી ભગવંતોની પંક્તિમાં બેસનાર છું.
અહા, જ્ઞાનીનું આવું જ્ઞાન, આનંદની કેલિ કરતું–કરતું મોક્ષને સાધે છે.
છે! શ્રીગુરુઓ કરુણાથી કહે છે કે અરે જીવ! તું ચેત! ચેત!
તારા હિતનો આ અવસર ચૂકી ન જા. બહારના વાદવિવાદ
છોડીને તારા ચૈતન્યની અનુભૂતિમાં આત્માને જોડ......ને
ભવબંધ તોડ.
PDF/HTML Page 53 of 53
single page version
હા; સોનગઢમાં એવા નાનકડા સિદ્ધ ગુરુદેવ ઘણીવાર બતાવે છે:
સહજ ચૈતન્યવિલાસરૂપે પોતાને અનુભવનાર સાધક ધર્માત્મા જાણે
ચૈતન્યસ્વરૂપ ભાવના અનુભવમાં મને સંસારસંબંધી કોઈ ભાવો નથી.
સમ્યકત્વની પ્રાપ્તિ થઈ ત્યારથી જીવને આવા આત્માનો અનુભવ છે. અહા,
આનંદના પરમ અમૃતથી ભરેલો સ્વભાવ મારી દ્રષ્ટિમા આવ્યો છે, તેથી
પર્યાયમાં પણ અમૃતની ઝડી વરસે છે; સિદ્ધ જેવું સુખ વેદાય છે.
જ નહીં. ભવના અભાવરૂપ મારી ચૈતન્યવસ્તુ છે, તેની અનુભૂતિમાં ભવ
કેવો? મોક્ષના આનંદથી ભરેલો આત્મા જ્યાં અનુભવમાં આવ્યો તેમાં હવે
ચૈતન્યઅનુભૂતિમાં તો તે ઉદયભાવોનો અભાવ જ છે. અહા! આવી
અનુભૂતિવાળા સાધકને તત્ત્વાર્થસારમાં ‘ઈષત્ સિદ્ધ’ અથવા
છે, ને અસંખ્યસમયમાં તે સાક્ષાત્ સિદ્ધ થશે.–આ નાનકડા સિદ્ધ અને તે
મોટા સિદ્ધ,–બંનેને નમસ્કાર હો.
પ્રકાશક : શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત : ૩૧૦૦