Page -10 of 103
PDF/HTML Page 2 of 115
single page version
Page -9 of 103
PDF/HTML Page 3 of 115
single page version
રૂા. ૧૬=૦૦ થાય છે. તેમાંથી ૫૦
તરફથી કિંમત ઘટાડવામાં આવતા આ શાસ્ત્રની કિંમત
રૂા. ૮=૦૦ રાખવામાં આવી છે.
Page -7 of 103
PDF/HTML Page 5 of 115
single page version
પરમપૂજ્ય સદ્ગુરુદેવ સત્પુરુષ શ્રી કાનજીસ્વામી પાસે થયેલું; તે
વાંચનમાં ભાગ લેનારા મુમુક્ષુ ભાઈઓને એવી ભાવના થયેલી કે
આ શાસ્ત્રનું ગુજરાતી ભાષાંતર થાય તો વિશેષ લાભનું કારણ
થાય. સદ્ભાગ્યે કલોલના રહીશ આત્માર્થી ભાઈશ્રી સોમચંદ
અમથાલાલ શાહે તેનું ભાષાંતર કરી આપવાનું સ્વીકાર્યું, અને તે
પૂરું થતાં છપાવી પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
કુળધર્મમાં કોઈને દેવ તરીકે, કોઈને ગુરુ તરીકે અને કોઈ
પુસ્તકોને ધર્મનાં શાસ્ત્રો તરીકે માનવામાં આવે છે. નાનપણમાં
તેઓની માન્યતાનું તેમને પોષણ મળ્યા કરે છે અને મોટી ઉંમર
થતાં કુળધર્મના સ્થાનકે એ ગુરુઓ પાસે જતાં તે વિશેષપણે
પોષાય છે.
પ્રવેશ કરે છે. કેટલાક પોતે પોતાના કુળધર્મના અનુયાયી છે એમ
ગણી બીજા ધર્મ
એમ માને છે.
Page -6 of 103
PDF/HTML Page 6 of 115
single page version
ઉત્કર્ષ માટે પોતે પ્રયત્નો કરે છે, એમ તે માને છે. એ રીતે અનેક
જાતના કાર્યક્રમોમાં જીવો રોકાતાં સાચા ધર્મનું સ્વરૂપ કે દેવ, ગુરુ
અને શાસ્ત્રોનું સ્વરૂપ નક્કી કરવા તરફ લક્ષ ઘણે ભાગે જતું નથી,
પોતે માનેલા ધર્મમાં રૂઢિગત ચાલતી ક્રિયાઓને વધારે કે ઓછે
અંશે આચરે છે. ઓછા કે વધારે પ્રમાણમાં ધર્મબુદ્ધિથી આ પ્રમાણે
ધર્મક્રિયાઓ કરીને પોતે ધર્મી છે એમ માની, એ માન્યતામાં તે
સંતોષાઈ જાય છે, અને પોતાની ફરજ અદા કરે છે એમ ગણે
છે, અગર પોતાને કૃતકૃત્ય માને છે.
હોય અને (ઓઘદ્રષ્ટિએ) તેને તે સાચા તરીકે માનતો હોય તો
પણ સાચા દેવના અને સાચા ગુરુના ગુણો શું છે અને સાચાં
શાસ્ત્રો કયાં કહેવાય, દેવ
અનુયાયી નથી; તેની માન્યતામાં કાં તો સંદેહ રહે છે, કાં તો
ઊંધાઈ રહે છે અથવા તો અનિર્ણય રહે છે; તેથી સાચા જ્ઞાનની
દ્રષ્ટિએ તે માન્યતા દોષિત છે. શાસ્ત્રની પરિભાષામાં આ માન્યતાને
‘ગૃહીત મિથ્યાત્વ’ કહે છે. આ માન્યતામાં મિથ્યાપણું હોવાથી તે
મિથ્યાત્વ છે અને જન્મ થયા પછી તે ગ્રહણ કર્યું હોવાથી તેને
ગૃહીત કહેવામાં આવે છે. ‘ગૃહીત મિથ્યાત્વ’નું સ્વરૂપ અને તેને
Page -5 of 103
PDF/HTML Page 7 of 115
single page version
આવેલ છે.
આત્માને લાભ થાય એવું અનાદિથી ચાલ્યું આવતું અગૃહીત
મિથ્યાત્વ છોડ્યું નથી, તેથી આ સંસાર ઉભો રહ્યો છે.
ઉપાદાનનો (પોતાના આત્માના અભેદસ્વરૂપનો) સંશય, વિપર્યય
અને અનધ્યવસાય રહિત યથાર્થ નિર્ણય કરવો; કે જેથી
સમ્યગ્દર્શનનો અપૂર્વ લાભ થાય.
વિષયસૂચીમાં આપી છે; માટે આ શાસ્ત્ર વાંચી
મહા સુદ
Page -4 of 103
PDF/HTML Page 8 of 115
single page version
આભાર માને છે.
નિર્વાણ કલ્યાણક
તા. ૧૭-૧૦-૨૦૦૯
પરમાર્થતત્ત્વના વિરોધી એવાં કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રને ઠીક ન
માનવાં તે ગૃહીત મિથ્યાત્વ છે.
માન્યતા અનાદિથી છે; તે અગૃહીત મિથ્યાત્વ અથવા
નિશ્ચયમિથ્યાત્વ છે.
Page -3 of 103
PDF/HTML Page 9 of 115
single page version
૨. મોક્ષમાર્ગની પ્રયોજનભૂત રકમો ---------------------------- ૭
૩. સર્વજ્ઞદેવના ગુણોના પ્રકાર. ------------------------------ ૧૦
૪. અર્હંત્દેવનું સ્વરૂપ શા માટે જાણવું? તેના
સાચો સેવક ક્યારે કહેવાય? ---------------------- ૧૦
(૩) કુળાદિ આશ્રયથી સાચા દેવાદિની
(૫) સુદેવાદિકના સંબંધમાં સાચી લગનીનું સ્વરૂપ ----- ૨૦
(૬) દેવાદિકના સેવનથી કાંઈ વિશેષ ફળ
Page -2 of 103
PDF/HTML Page 10 of 115
single page version
૬. પ્રયોજનભૂત બાબતોની પ્રત્યક્ષ
(૨) ભગવાન ૪૬ ગુણ સહિત છે. -------------------- ૩૮
(૩) ભગવાન ધ્યાનમુદ્રાના ધારક છે. ------------------ ૪૦
(૪) ભગવાન અંનતચતુષ્ટય સહિત છે. ---------------- ૪૦
(૫) ભગવાન સમવસરણાદિ રહિત છે. ---------------- ૪૧
(૬) ભગવાન સ્વર્ગ મોક્ષના નિમિત્ત છે. --------------- ૪૧
(૭) સામગ્રી કે સંયોગ દુઃખનું કારણ નથી, ચાર
ઇલાજ સમ્યગ્દર્શન વગેરે છે એવા ઉપદેશના
ભગવાન આપનાર હોવાથી તેઓ દુઃખ ટાળનાર
કહેવાય છે. ---------------------------------------- ૪૩
Page -1 of 103
PDF/HTML Page 11 of 115
single page version
૨. આત્મહિત માટે પ્રથમ સર્વજ્ઞનો યથાર્થ નિર્ણય
(૨) અપ્રમાણજ્ઞાનનું સ્વરૂપ. ---------------------------- ૭૨
(૩) મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત પદાર્થોનું સાચું જ્ઞાન
Page 0 of 103
PDF/HTML Page 12 of 115
single page version
બનાવી સર્વજ્ઞના અનુમાનની સિદ્ધિ.-------------- ૯૦
સર્વજ્ઞની સિદ્ધિ.---------------------------------- ૯૧
તેને સાધન બનાવી સર્વજ્ઞની સિદ્ધિ. -------------- ૯૩
૭. કુળપદ્ધતિ વગેરેથી જિનદેવનો સેવક બનવાથી
૧૦. સ્યાદ્વાદીને સર્વજ્ઞની સત્તાનો સદ્ભાવ અવશ્ય
Page 1 of 103
PDF/HTML Page 13 of 115
single page version
નમો તેહ જેથી થયા,
થતું નથી; કર્મોનો નાશ ચારિત્રથી થાય છે અને ચારિત્ર છે
તે પ્રથમ
વક્તાપણું છે પણ આયુષ્યના કારણે જેઓ મનુષ્યશરીર સહિત
છે એવા જીવન મુક્ત પુરુષો; તીર્થંકર ભગવાન.
Page 2 of 103
PDF/HTML Page 14 of 115
single page version
જ્ઞાન તેને સંશય કહે છે. દા.ત. આત્મા પોતાના કાર્યને કરી
શકતો હશે કે જડના કાર્યને કરી શકતો હશે, એવું જાણવું તે
સંશય.
વિપર્યય છે. દા. ત. શરીરને આત્મા જાણવો તે.
‘હું કોઈક છું’ એમ જાણવું તે અનધ્યવસાય છે.
૬. આમ્નાય = પરંપરા, આપ્ત પુરુષે કહેલ ઉપદેશની ચાલી
Page 3 of 103
PDF/HTML Page 15 of 115
single page version
જીવોને શાસ્ત્રાભ્યાસ થવાનો અવસર પામવો અત્યંત દુર્લભ
છે, કારણ કે
હોય છે. વળી બે ઇંદ્રિયાદિથી
શાસ્ત્રાભ્યાસ થવાનો સંભવ જ નથી, કોઈ જીવને પૂર્વવાસના
હોય તો અંતરંગમાં કદાચિત્ થાય; દેવગતિમાં જે નીચજાતિના
દેવો છે તે તો જે વિષયસામગ્રી મળી છે તેમાં જ અત્યંત
આસક્ત છે, તેમને તો ધર્મવાસના જ ઉત્પન્ન થતી નથી,
તથા ઉચ્ચપદવાળા કોઈ દેવો છે, તેમને ધર્મવાસના ઉત્પન્ન
થાય છે; તે વિશેષપણે મનુષ્યાદિપર્યાયોમાં ધર્મસાધનાની
યોગ્યતાથી જ એવાં પદ પામે છે. મનુષ્યપર્યાયમાં ઘણા જીવો
તો
વા બાલ્યાવસ્થામાં જ મરણ થઈ જાય છે તથા મોટું આયુષ્ય
૨. લબ્ધપર્યાપ્તક = જે જીવની એક પણ પર્યાપ્તિ પૂર્ણ થઈ ન હોય
Page 4 of 103
PDF/HTML Page 16 of 115
single page version
જો ઉચ્ચકુળ પામે તો ઇંદ્રિયોની પરિપૂર્ણતા વા શરીરની
નિરોગતા પામવી દુર્લભ છે, વળી એનાથી ભલા ગામાદિમાં
(ઉત્તમ દેશાદિમાં) ઉપજવું દુર્લભ છે અને ત્યાં પણ
ધર્મવાસના થવી મહા દુર્લભ છે, તથા સાચા દેવ
પૂજા, દાન, શીલ, સંયમાદિ વ્યવહારધર્મની વાસના તો
કદાચિત્ ઉપજી પણ જાય, પરંતુ જેનાથી અનાદિ
શ્રદ્ધાનાદિ થવું તો કઠણ છે જ, પરંતુ તત્ત્વનિર્ણયરૂપ ધર્મ તો
બાળ, વૃદ્ધ, રોગી, નિરોગી, ધનવાન, નિર્ધન, સુક્ષેત્રી તથા
કુક્ષેત્રી ઇત્યાદિ સર્વ અવસ્થામાં પ્રાપ્ત થવા યોગ્ય છે, તેથી
જે પુરુષો પોતાના હિતનો
કે
Page 5 of 103
PDF/HTML Page 17 of 115
single page version
પ્રાર્થના કરવી પડતી, નથી બળનો ક્ષય થતો, નથી કોઈ તરફથી
ભય કે પીડા થતી; વળી તે સાવદ્ય નથી, નથી રોગ કે જન્મ-
મરણમાં પડવું પડતું, નથી કોઈની સેવા કરવી પડતી, આવી કોઈ
મુશ્કેલી વિના ચિદ્રૂપ આત્માના સ્મરણનું ઘણું જ ફળ છે તો પછી
બુધ પુરુષો તેને કેમ આદરતા નથી?
૨. ઓલંભો = ઠપકો.
*
ચિત્તવાળા છે અથવા તેઓ ભવભયરહિત (જે સંસારભયથી શ્રી
તીર્થંકરાદિક ડર્યા તેનાથી નહિ ડરનારા ઊંધા) સુભટો છે.
Page 6 of 103
PDF/HTML Page 18 of 115
single page version
અશુભોપયોગીમિથ્યાદ્રષ્ટિ છે તથા જે સમ્યગ્દર્શન વિના પૂજા,
દાન, તપ, શીલ, સંયમાદિ વ્યવહારધર્મમાં મગ્ન છે તે
શુભોપયોગીમિથ્યાદ્રષ્ટિ છે. માટે તમે ભાગ્યઉદયથી
શાસ્ત્રાભ્યાસ, તે અવશ્ય કરવા યોગ્ય છે, પણ જે આવા
અવસરને વ્યર્થ ગુમાવે છે તેમના ઉપર બુદ્ધિમાન કરુણા કરે
છે; કહ્યું છે કે
અને પૂજા, સ્તોત્ર, દર્શન, ત્યાગ, તપ, વૈરાગ્ય, સંયમ, સંતોષ
આદિ બધાંય કાર્યો કરે છે તેનાં એ બધાંય કાર્યો અસત્ય છે.
જેઓ પ્રમાદ કરે છે તે જીવો વિષે જ્ઞાનીઓને શોચ થાય છે.
Page 7 of 103
PDF/HTML Page 19 of 115
single page version
ઉપદેશ અને સ્વાનુભવ દ્વારા તત્ત્વનિર્ણય કરવો યોગ્ય છે.
જિનવચન છે તે ચારે અનુયોગમય છે એ રહસ્ય જાણવા
યોગ્ય છે, ત્યાં જિનવચન તો અપાર છે, તેનો પાર તો
શ્રીગણધરદેવ પણ પામ્યા નહિ માટે એમાં જે મોક્ષમાર્ગની
પ્રયોજનભૂત રકમ છે; તે તો નિર્ણયપૂર્વક અવશ્ય જાણવા યોગ્ય
છે. કહ્યું છે કે
છે, કે જેનાથી તું જન્મ-મરણનો નાશ કરી શકે.
૨. ઉપાદેય = આદરવા યોગ્ય.
Page 8 of 103
PDF/HTML Page 20 of 115
single page version
૧૧. અર્થપર્યાય = પ્રદેશત્વ ગુણ સિવાયના અન્ય સમસ્ત ગુણોના