Page 9 of 103
PDF/HTML Page 21 of 115
single page version
છે. તેને દ્રવ્યપર્યાય પણ કહે છે.
નર-નારકાદિ પર્યાય અને પુદ્ગલની દ્વિ
સિદ્ધ પર્યાય.
ગંધ, રસ, સ્પર્શ.
Page 10 of 103
PDF/HTML Page 22 of 115
single page version
છે, તેને સત્યાર્થજ્ઞાન વડે યથાવત્ જાણતાં સ્વરૂપ ભાસશે.
જ) રહે છે તેનાથી તરફડી તરફડી અનેક ઉપાય કરે છે, પરંતુ
આકુલતા
રહ્યા કરે છે; જ્યારે એ રોગીને પુણ્યોદયરૂપ કાળલબ્ધિ આવે,
પોતાના ઉપાયથી સિદ્ધિ ન થતી જાણે અને તેને (એ ઉપાયોને)
જૂઠા માને ત્યારે તે સાચો ઉપાય કરવાનો અભિલાષી થાય. ‘હવે
૩. વચનવિવક્ષા = વચનથી કહેવાય એવા.
૪. પર્યાય = શરીર.
૫. પ્રપંચ = વિસ્તાર.
૬. વાયનો રોગ.
Page 11 of 103
PDF/HTML Page 23 of 115
single page version
તે ઔષધિ લેવી’ ત્યાં પહેલાં ઉપાય તો કર્યો હતો પણ તે સાચો
નહોતો, પછી સાચા ઉપાય વડે રોગ જેનો ગયો હોય તે વૈદ્યથી
સાચો ઉપાય જાણી શકાય. કારણ કે જેને રોગ, ઔષધિ, પથ્ય
અને નિરોગતાનું સ્વાશ્રિતસંપૂર્ણજ્ઞાન હોય તે જ સાચો વૈદ્ય છે.
અને તે જ બીજાને પણ સારી રીતે બતાવે. માટે જેને મૃગીના
દુઃખથી ભય ઉપજ્યો હોય, સાચો રોગ ભાસ્યો હોય, ‘સાચી
ઔષધિ વૈદ્યની દર્શાવેલી જ આવશે’ એવું ૧જાંચપણું ઉપજ્યું
જાય. ત્યાં પ્રથમ તો વૈદ્યની આકૃતિ, કુલ, અવસ્થા નિરોગીતાનું
ચિહ્ન વા પ્રકૃતિ વગેરે સર્વને પ્રત્યક્ષ જાણે અથવા અનુમાનથી
વા કોઈના કહેવાથી સારી રીતે નિશ્ચય કરે છે ત્યારે આમ ભાસે
છે, કે
છે, કે આ પ્રમાણે મારામાં રોગ છે વા મારામાં રોગની આ
અવસ્થા થાય છે પણ હવે એ રોગ જવાનો સાચો ઉપાય હોય
તે આપ કહો! ત્યારે તે વૈદ્ય, તેને રોગ વડે દુઃખી
એ સાંભળી ઔષધિ લેવી શરૂ કરે. વૈદ્યને પોતાનો રોગ
દર્શાવવાથી તથા તેનો ઉપાય દર્શાવવાથી પાકો આસ્થાભાવ
Page 12 of 103
PDF/HTML Page 24 of 115
single page version
સેવક
અર્થે વારંવાર વૈદ્યના ઘેર આવ્યા કરે તથા તેની
પથ્યાદિની સાવધાની રાખે. પછી જ્યારે તેને રોગ દૂર થાય
ત્યારે તે સુખઅવસ્થામાં પ્રાપ્ત થાય. એ પ્રમાણે નિરોગતા થવાનું
મૂળ કારણ સાચો વૈદ્ય ઠર્યો. કારણ વૈદ્ય વિના રોગ કેવી રીતે
જાય તથા રોગ ગયા વિના સુખી કેવી રીતે થાય! માટે પ્રથમ
અવસ્થામાં
૨. અવ્યાપ્તિ = જ્યાં લક્ષણ લક્ષ્યના પૂરા ભાગમાં (ઓળખવા
છે. દા.ત. રોગ તે જીવનું લક્ષણ ગણવાથી રાગથી બધા જીવો
એટલે કે સિદ્ધ જીવો ઓળખાતા નથી, તેથી રાગ તે લક્ષ્ય જીવના
એક ભાગમાં રહેતું હોવાથી અવ્યાપ્તિ દોષ આવે છે.
આત્માનું લક્ષણ અરૂપી ગણવાથી અરૂપી ગુણ આકાશાદિ
પદાર્થમાં પણ હોવાથી એકલું જીવ દ્રવ્ય જ ઓળખાતું નથી. પણ
તે લક્ષણ વડે બીજા દ્રવ્યો ઓળખાઈ જતા હોવાથી અતિવ્યાપ્તિ
દોષ આવે છે.
Page 13 of 103
PDF/HTML Page 25 of 115
single page version
નિદાન, રોગનું લક્ષણ, ચિકિત્સાનું પાકું જ્ઞાન હોય તથા રાગ-
દ્વેષરૂપ મતલબ જેને ન હોય તે પરમાર્થ (સાચો) વૈદ્ય છે. પણ
વૈદ્યના એ ગુણોને તો ન ઓળખે અને ઔષધિની જાતિ તથા
નાડી દેખવાનું જ જાણે, ઇત્યાદિ ગુણોના આશ્રયે વિષરૂપ
ઔષધિ જો તે લેશે તો તેનું બૂરૂં જ થશે. કારણ કે જગતમાં
પણ એવું કહેવાય છે કે ‘અજાણવૈદ્ય યમ બરાબર છે’, માટે
સાચા વૈદ્યનો જેટલો કાળ સંબંધ ન મળે તો ઔષધિ ન લેવી
તો ભલી છે પણ આતુર થઈ અપ્રમાણિક વૈદ્યની ઔષધિ
લેવાથી ઘણું દુઃખ ઉત્પન્ન થાય છે. તે તમે તમારા ચિત્તમાં
વિચાર કરીને જુઓ. જેને (રોગનો) ઇલાજ કરાવવો હોય તે
પહેલાં વૈદ્યનો જ નિશ્ચય કરે છે, ત્યાં પ્રથમ તો
બીજાના કહેવાથી વા અનુમાનથી તેના સ્વરૂપનો નિશ્ચય કરી
વૈદ્ય પ્રત્યે આસ્થા લાવે છે પછી તેની કહેલી ઔષધિનું સાધન
કરે છે તથા પોતાને રોગની મંદતા થતી જાય ત્યારે સુખી થાય
અને ત્યારે સ્વાનુભવજનિત પ્રમાણ દ્વારા વૈદ્યનું સાચાપણું
ભાસતું જાય.
જીવનું લક્ષણ અચેતન કહેવું તે.
Page 14 of 103
PDF/HTML Page 26 of 115
single page version
આકુલતા થાય છે, પરંતુ એ ઇચ્છા નામનો રોગ હંમેશાં બની
જ રહ્યો છે, જ્યારે કોઈ
ન થઈ’ એમ જાણી તેને અસત્ય જાણે ત્યારે સત્ય ઉપાયનો
નિશ્ચય કરી મારો ઇચ્છા નામનો રોગ જે પ્રકારથી મટે એ
પ્રમાણે સત્યધર્મનું
ઇચ્છારોગસહિત હતો અને પાછળથી સત્યધર્મનું સાધન કરી
જેને એ ઇચ્છારોગનો સર્વથા અભાવ થયો હોય તેનાથી
દર્શાવ્યો જાણી શકાય છે, કારણ કે
અન્યને દર્શાવવાવાળા છે, માટે જેને અજ્ઞાનજનિત ઇચ્છા
નામના રોગથી ભય ઉત્પન્ન થયો હોય, સાચો રોગ ભાસ્યો
૨. કાળલબ્ધિ = સ્વકાળ (પોતાની પર્યાય)ની પ્રાપ્તિ, પોતાના
૪. સમ્યગ્જ્ઞાન = સાચું જ્ઞાન, વસ્તુના સ્વરૂપને યથાર્થ રીતે જાણવું
Page 15 of 103
PDF/HTML Page 27 of 115
single page version
ભગવાને બતાવેલી આવશે (એવો નિશ્ચય થયો હોય). વા જેનો
એ ઇચ્છારોગ મટ્યો છે, તેની મૂર્તિ દેખવાથી ઉત્સાહ ઉત્પન્ન
થયો હોય, તે જ જીવ રોગીની માફક વા યાચકની માફક
શાંતરસની રસિકતાથી ભગવાનરૂપ વૈદ્યનો આશ્રય લે. એ
પ્રમાણે શાંતરસની મૂર્તિનાં દર્શનના પ્રયોજન અર્થે કાય
પરિણામને બનાવી જિનમંદિરમાં આવે, ત્યાં પ્રથમ તો આગળ
અન્ય સેવક બેઠા હોય તેમને સુદેવનું સ્વરૂપ પૂછે વા
અનુમાનાદિથી નિર્ણય કરે તથા આમ્નાયને માટે દર્શનાદિ કરતો
જાય, પણ પોતે ત્યારે સેવક બને છે વા તેમનો ઉપદેશેલો માર્ગ
ત્યારે ગ્રહણ કરે છે વા તેમનાં કહેલાં તત્ત્વોનું ત્યારે શ્રદ્ધાન કરે
છે, કે જ્યારે પહેલાં આગમ સાંભળી વા અનુમાનાદિથી
સ્વરૂપનો નિશ્ચય સાચો થઈ ચુક્યો હોય. પણ જેને સાચો
સ્વરૂપનો નિર્ણય થયો જ નથી તથા વિશેષ સાધનનું યથાર્થ
જ્ઞાન થયું જ નથી, ત્યારે તે નિર્ણય વિના કોનો સેવક બની
દર્શન કરે છે વા જાપ કરે છે? કોઈ કહે ‘અમે તો સાચાદેવ
જાણી કુળના આશ્રયથી વા ૩પંચાયતના આશ્રયથી પૂજા
૨. કટાક્ષ = પ્રેમથી ભરેલી વક્ર દ્રષ્ટિ, પ્રેમથી ભરેલા વક્ર વચનો.
૩. પંચાયત
Page 16 of 103
PDF/HTML Page 28 of 115
single page version
આશ્રયે ધર્મબુદ્ધિથી પૂજાદિ કાર્યોમાં પ્રવર્તો છો તે જ પ્રમાણે
અન્યમતાવલંબી પણ ધર્મબુદ્ધિથી વા પોતાની પંચાયત વા
કુલાદિકના આશ્રયે પોતાના દેવાદિકની પૂજાદિ કરે છે, તો
ત્યાં તમારામાં અને તેમનામાં વિશેષ ફરક ક્યાં રહ્યો? ત્યારે
તે શંકાકાર કહે છે કે
એટલી તો વિશેષતા છે? તેને કહીએ છીએ કે
નથી, જેમ બે બાળક અજ્ઞાની હતા એ બંનેમાં એક
બાળકના હાથમાં હીરો આવ્યો તથા બીજાના હાથમાં એક
બિલોરી પથ્થર આવ્યો, એ બંનેએ શ્રદ્ધાપૂર્વક તેને
પોતપોતાના આંચળમાં (કપડાના છેડામાં) બાંધી લીધા, પરંતુ
બંને બાળકોને તેનું યથાર્થ મતિજ્ઞાન નથી એ અપેક્ષાએ તે
બંને અજ્ઞાની જ છે. જેના હાથમાં હીરો આવ્યો તે હીરો
જ છે તથા બિલોરી પથ્થર આવ્યો તેની પાસે બિલોરી
પથ્થર જ છે.
Page 17 of 103
PDF/HTML Page 29 of 115
single page version
માન્યું છે કે
સ્વરૂપ શું છે તે અહીં કહીએ છીએ
બાહ્યરૂપ જુદું ન માને, તેને બાહ્યરૂપથી પણ (તેનું) સ્વરૂપ
ભાસ્યું નથી, તે અન્યને સેવે છે તથા કુળ
જોઈ વા શાસ્ત્રમાં અને પ્રગટમાં દેવાદિકની પૂજાદિકથી ભલું
થવું કહ્યું છે, એવી માન્યતાના આશ્રયે સાચા દેવાદિકનો જ
(માત્ર) પક્ષપાતીપણાથી સેવક બની પ્રવર્ત્તે છે તેને પણ
ગૃહિતમિથ્યાત્વ જ છે. એ પ્રમાણે તો અન્ય પણ પોતાના
જ દેવને માને છે અને જિનદેવને નથી માનતા. એ
ગૃહિતમિથ્યાત્વનું મટવું તો આ પ્રમાણે છે કે
૨. નય = વસ્તુના એક પડખાને પેટમાં રાખી બીજા પડખાને મુખ્ય
Page 18 of 103
PDF/HTML Page 30 of 115
single page version
કરી પોતાનું મહાન પ્રયોજન સિદ્ધ ન થવાથી (એ બંનેમાં)
હેય
ગૃહિતમિથ્યાત્વ મટ્યું કહેવાય.)
તે વ્યવહારથી જિનદેવાદિકનો સેવક થઈ પ્રવર્તતાં હવે એ
દૂષણોથી રહિત હર્ષ પૂર્વક વિનયરૂપ બની સમ્યક્ત્વના
છે. દા.ત. રાગને આત્માનો સ્વભાવ જાણવો તે.
શુભને શુદ્ધનું કારણ જાણવું તે.
સર્વથા ભિન્ન કે સર્વથા અભિન્ન જાણવા તે.
Page 19 of 103
PDF/HTML Page 31 of 115
single page version
સદ્ભાવરૂપ જ પ્રવર્તે છે, અન્યમાં પ્રવર્તતો નથી, અભાવને
સાધે પણ મિથ્યાસદ્ભાવને સ્થાન ન આપે વા તેનું સમર્થન
ન કરે વા તેના સહકારીકારણરૂપ ન બને.
રાખતો નથી, જિનદેવનું (અંતરંગ) સ્વરૂપ અને બાહ્યરૂપ
અન્યથા કહેતો નથી
કરતો નથી, તે રૂપ પોતે બનાવતો નથી, લૌકિકમાં
(૮) અધિકાર.
(૭) અવાત્સલ્ય, (૮) અપ્રભાવના. એ આઠ શંકાદિ દોષો.
મળીને સમ્યક્ત્વના પચ્ચીસ દોષ છે.
Page 20 of 103
PDF/HTML Page 32 of 115
single page version
બચાવતો રહે છે. એ જ પ્રમાણે શાસ્ત્રાદિનું પણ જાણવું.
એ પ્રમાણે અન્યદેવાદિકથી સંબંધ છોડવો એનું જ નામ
ગૃહિતમિથ્યાત્વનું છૂટવું છે.
તમે અન્ય દેવાદિથી તો પરીક્ષા કર્યા વિના જ સંબંધ છોડ્યો,
પરંતુ સાચા દેવાદિકમાં તો જેવી આગળ બીજાઓથી સાચી
લગની હતી તેવી પ્રીતિ ન થઈ તે તમે તમારા પરિણામોમાં
વિચાર કરીને જુઓ! કારણ કે
કલ્યાણની વાત છે (કહીએ છીએ,) કે વર્તમાન ક્ષેત્ર
ધન, કુટુંબાદિકનું પોષણ, ભોગ
પ્રવર્તો છો, જ્યાં સુધી તમારામાં વિશેષધર્મવાસના ન વધે ત્યાં
સુધી તેના હિસ્સા જેટલું ધનાદિક તો આના અર્થે લગાવ્યા કરો!
Page 21 of 103
PDF/HTML Page 33 of 115
single page version
હતા વા વર્તમાનમાં બીજા તમારી બરાબરીના ગૃહસ્થ અન્ય
દેવાદિકના માટે જે કરે છે, તેમના જેવું માયા મિથ્યાત્વ
કરશો તો જ ગૃહિતમિથ્યાત્વ છૂટશે, તેના હિસ્સા જેટલાં તન,
મન, ધન, વચન, જ્ઞાન, શ્રદ્ધાન, કષાય, ક્ષેત્ર અને કાલાદિક
અહીં લગાવશો તો જ તમે બાહ્ય જૈની બનશો, તમે બાહ્યરૂપ
સાચી આસ્તિક્યતા લાવતા નથી, જ્ઞાન કરતા નથી, ક્રિયા
સુધારતા નથી, ધન લગાવતા નથી, ઉલ્લાસપૂર્વક કાર્ય કરતા નથી
અને આળસાદિ કર્મ પણ છોડતા નથી અને માત્ર કોરી વાતોથી
પાંચ આળસુ અજ્ઞાની ભાઈઓનો સંબંધ રાખવા જૈની બન્યા છો
તો બનો પણ ફળ તો શાસ્ત્રમર્યાદાનુસાર પ્રવર્તતાં જ સાચું
લાગશે. આ અવસર ચાલ્યો જશે ત્યારે તમે જ પાછો પશ્ચાત્તાપ
કરશો અને કહેશો કે
અથવા કપટ વડે લોકને દેખાડવાના સેવક થયા છો, વા તેનું
મહાનપણું તમને ભાસ્યું નથી, વા તમને તેમાં કાંઈ પણ ફળની
પ્રાપ્તિ થવી ભાસી નથી વા તમારા હૃદયમાં તેનું વાસ્તવિક રહસ્ય
જ ઉપજ્યું નથી. કે જેથી તમે સ્વયં ઉત્સાહરૂપ બની એ કાર્યોમાં
સુખરૂપ યથાયોગ્ય પ્રવર્તી શકતા નથી.
Page 22 of 103
PDF/HTML Page 34 of 115
single page version
(ધર્મ) કાર્યો ફીકાં ભાસ્યાં હોય એમ લાગે છે, તેનું કારણ શું
છે? અહીં તમે કહેશો કે ‘રુચિ ઉપજતી નથી
ઉપરથી એમ જણાય છે કે
વાસના ઉપજતી નથી અને માત્ર મોટા કહેવરાવવા માટે વા દશ
પુરુષોમાં સંબંધ રાખવા માટે કપટ કરી અયથાર્થ પ્રવર્તો છો,
તેનાથી લૌકિક અજ્ઞાની જીવો તો તમને ભલા કહી દેશે; પરંતુ
જેના તમે સેવક બનો છો તે તો
કર્મ બંધાયા વિના રહેશે નહિ અને તમારું બૂરું કરવાવાળું તો
કર્મ જ છે માટે તમને આ પ્રમાણે પ્રવર્તવામાં નફો શો થયો?
તથા જો તમે એનાથી (એ જિનદેવાદિથી) વિનયાદિરૂપ,
નમ્રતારૂપ વા રસસ્વરૂપ નથી પ્રવર્તતા તો તમને તેનું મહાનપણું
વા સ્વામિપણું ભાસ્યું જ નથી, ત્યાં તો તમારામાં અજ્ઞાન
આવ્યું! તો પછી વગર જાણ્યે સેવક શું થયા? તમે કહેશો કે
‘એ અમે જાણીએ છીએ, તો એ જિનદેવાદિકના અર્થે
ઉચ્ચકાર્યોમાં મિથ્યાત્વના જેવી ઉમંગરૂપ પ્રવૃત્તિ તો ન થઈ!
Page 23 of 103
PDF/HTML Page 35 of 115
single page version
કાર્ય કરતી હતી, તેને સારાં ભોજન જમાડતી હતી, પણ કોઈ
ભાગ્યોદયથી તેને પોતાના પતિનો લાભ થયો ત્યાં જેમ પહેલાં
પરપુરુષના અર્થે પોતાનું સ્વરૂપ વા
અન્યદેવાદિકના અર્થે રસરૂપ સારાં સારાં ઉમંગભર્યાં કાર્યો
કરતા હતા, અને હવે ઘણા જ મહાન ભાગ્યોદયથી તમને
તમારા સાચા સ્વામિ
અન્ય દેવના સંબંધથી રસ, ઉમંગરૂપ ચાકરી, ધનનો ખર્ચ,
પૂજાદિનું કરવું, યાત્રાદિએ જવું, ભયવાન થવું વા નીચે બેસવું
આદિ કાર્યો થતાં હતા અને હવે આ સાચા દેવાદિકના સંબંધમાં
તે રસ નથી આવતો. તે ઉમંગ વા તેવાં કાર્યો નથી થતાં, તેથી
જાણીએ છીએ કે
દૂષણ લગાવવાં નથી. જો તમારામાં આ જ પ્રમાણે પ્રકૃતિ વા
પ્રવૃત્તિ બની રહી છે તો તમારા ઘરે દોષ અવશ્ય થશે, કારણ
Page 24 of 103
PDF/HTML Page 36 of 115
single page version
સંબંધ કરતાં સુદેવાદિકના સંબંધમાં સાચા રસરૂપ વધતાં કાર્યો
થતાં જ ધર્માત્માપણું આવશે.
તેમનાથી થયા હોય તો બતાવી દ્યો અથવા;
કરતાં સાચા દેવાદિકથી તો જે ફળ થાય છે તેનું વર્ણન, ફળ,
નિશ્ચયપ્રકરણમાં લખીશું.
ઇત્યાદિ કાર્યો વાસ્તે તું અન્ય દેવાદિકને પૂજે છે વા વિનયાદિ
કરે છે, ત્યાં અમે પૂછીએ છીએ કે
નિશ્ચય તમે કેવી રીતે કર્યો છે, કે જેથી તમને તેની પ્રબળ આસ્થા
અને આશા છે તે કહો! પ્રત્યક્ષથી, અનુમાનથી વા દેશ-પરદેશની
વાતોથી નિશ્ચય કરી આવ્યા છો તો અમને પણ એ નિશ્ચય કરાવી
Page 25 of 103
PDF/HTML Page 37 of 115
single page version
પૂજવાથી ઇષ્ટની પ્રાપ્તિ મને વા અન્યને અવશ્ય થઈ છે તથા
જિનદેવને પૂજવાવાળાને થવી
પૂજવાથી થાય પણ ખરી તથા ન પણ થાય, કાનોથી આ વાત
સાંભળવામાં આવી હોય કે દેશ-પરદેશમાં અન્ય દેવાદિકને
પૂજવાવાળાને તો ઇષ્ટની પ્રાપ્તિ થઈ જ છે તથા જિનદેવને
પૂજવાવાળાને થઈ છે પણ ખરી તથા નથી પણ થઈ. પણ એવો
પ્રબંધ નિરપેક્ષ હોય છે; પરંતુ વિચાર કરતાં તો તે સત્ય ભાસશે
નહિ; કારણ કે જીવન
આવે છે તથા અનુમાનથી પણ એમ ભાસતું નથી કે શીતલા
પૂજવાવાળાનો પુત્ર જીવશે જ, તથા દેશ
Page 26 of 103
PDF/HTML Page 38 of 115
single page version
છે’, પરંતુ એમાં તો જગતના કહેવામાં પણ જીવન-મરણ,
સુખ
સર્વ સંકલ્પ છોડી પોતાના સુદેવમાં જ
થશે.’ એવો નિશ્ચય રાખવો યોગ્ય છે પણ ધર્મ છોડવાથી
ઇષ્ટની પ્રાપ્તિ થવી સંભવતી નથી, અન્ય મતવાળા પણ એ જ
પ્રમાણે કહે છે કે
ઇષ્ટ વિહુણા પરશરામ નમેં તે મૂરખ હોય;
બતાવે છે તથા જ્યાં ઇષ્ટની પ્રાપ્તિ નથી થતી વા અનિષ્ટની
૨. આસ્તિક્યબુદ્ધિ = વિશ્વાસ, ભરોસાનો ભાવ.
Page 27 of 103
PDF/HTML Page 39 of 115
single page version
તે ઉપાય બતાવ? અહીં તું કહીશ કે
સત્ય છે; પરંતુ તું તો પોતાના દેવનો કર્તા કહે છે, જો અમે
પણ એમ કહીએ તો તો દૂષણ આવે, પરંતુ અમે (જિનદેવને)
કર્તા તો કહેતા નથી, પણ આ જીવ, તપ
સારૂં કરો છો?
પ્રાપ્તિ અને અનિષ્ટની અપ્રાપ્તિ માની તેને પૂજે છે તેમને તો
મુખ્યપણે પાપબંધ જ થાય છે, કારણ કે તેને દેવ વ્હાલા
લાગ્યા નથી પણ પોતાનું પ્રયોજન જ વ્હાલું લાગ્યું છે. જ્યારે
પોતાનું પ્રયોજન સાધ્ય થઈ જશે ત્યારે તે દેવનું સેવન છોડી
દેશે વા અન્યથા વચન બોલવા લાગશે, ત્યાં તેને દેવનું
આસ્તિક્ય વા વ્હાલપ ક્યાં રહ્યાં? તથા પૂર્વકર્મનો ભલો
Page 28 of 103
PDF/HTML Page 40 of 115
single page version
સંસાર
સુખરૂપ જે શાંતિરસ તેનું અવલંબન ચિંતવે છે. એવા
પ્રયોજનની સિદ્ધિ થતી જાણી તેમના સેવક થવાનું કહ્યું છે;
એ બંને પ્રયોજન તેમનાથી જ (જિનદેવથી) સિદ્ધ થાય છે.
કારણ કે
ચિત્તમાં પ્રગટ જણાય છે. હવે શુભકર્મનો ઉદય તો ત્યારે થાય
કે જ્યારે પ્રથમ શુભનો બંધ થયો હોય, અને શુભકર્મનો બંધ
ત્યારે થાય કે જ્યારે શ્રદ્ધાન
પ્રવૃત્તિ ત્યારે થાય કે જ્યારે શુભકાર્યોનું સ્વરૂપ દેખાય. હવે
(તેનું) સાચું સ્વરૂપ વા માર્ગ, પૂર્વાપરવિરોધરહિતપણે
૨. નયવિવક્ષા = નયની અપેક્ષા (નયોના પડખાં).