Page 29 of 103
PDF/HTML Page 41 of 115
single page version
લૌકિક ઇષ્ટ કાર્ય પણ વ્યવહારનયથી સ્તોત્રાદિકમાં તેમનાં કર્યાં
કહ્યાં છે. કારણ કે
નવીન શુભકર્મનો બંધ થયો, જ્યારે શુભકર્મનો બંધ થયો
ત્યારે તે શુભકર્મનો ઉદય આવ્યો અને જ્યારે શુભકર્મનો ઉદય
આવે છે ત્યારે આપોઆપ રોગાદિક દૂર થઈ જાય છે તથા
ઇષ્ટસામગ્રીની પ્રાપ્તિ થઈ જાય છે, એ પ્રમાણે વ્યવહારથી
શ્રીજિનદેવને ઇષ્ટના કર્તા તથા અનિષ્ટના હર્તા કહ્યા છે. જેમ
વૈદ્ય છે તે તો ઔષધાદિકનો બતાવવાવાળો છે, પણ એ
ઔષધાદિકનું સેવન જ્યારે રોગી કરે છે ત્યારે તેનાં રોગાદિક
દૂર થાય છે વા પુષ્ટતાની પ્રાપ્તિ થાય છે, પરંતુ તેના ઉપકાર
સ્મરણ અર્થે વ્યવહારથી એમ કહીએ છીએ કે
માર્ગનું સ્વરૂપ દર્શાવવારૂપ ઉપકારસ્મરણ અર્થે સ્તોત્રાદિકોમાં
એવી વાત કહી છે.
કરે અને તેનાથી જ સિદ્ધિ થવી માની
માને છે અને પોતે પણ શક્તિ અનુસાર શુભકાર્યોમાં પ્રવર્તે છે
Page 30 of 103
PDF/HTML Page 42 of 115
single page version
સત્યમાર્ગના દર્શાવવાવાળા જાણે છે
અશુભકાર્યોને છોડે છે તે જિનદેવના સાચા સેવક છે.
સાચા સ્વરૂપનો પોતાના જ્ઞાનમાં નિર્ણય કરી તેનું શ્રદ્ધાન કરવું,
ત્યાં દેવનું ત્રણ દોષ રહિત મૂળ લક્ષણ નિર્દોષ ગુણ છે, કારણ
કે
કરવો છે, તે દેવ, જીવ છે. તેથી જીવમાં હોય એવા દોષ સર્વ
પ્રકારથી જેના દૂર થયા છે તે જ જીવ પૂજ્ય વા શ્લાધ્ય
(પ્રસંશવા યોગ્ય) છે. તેને જ ‘દેવ’ સંજ્ઞા છે, જેમ લૌકિકમાં
હીરા
નિંદા કરાવવાવાળા અજ્ઞાન
હોય પણ જો બુદ્ધિ થોડી હોય વા
Page 31 of 103
PDF/HTML Page 43 of 115
single page version
તો તેની નિંદા જ કરે છે. માટે વિચાર કરતાં નિંદા કરાવવાવાળા
દોષ તો અજ્ઞાન
પરમગુરુ કહીએ છીએ તથા જેને એ સત્યજ્ઞાન
છે તે કહો?
૨. પ્રમાણ = સાચા જ્ઞાનને પ્રમાણ કહે છે. પ્રત્યક્ષ પ્રમાણ = જે
પ્રત્યક્ષ પ્રમાણ છે.
અનુમાન પ્રમાણ કહે છે.
Page 32 of 103
PDF/HTML Page 44 of 115
single page version
ભાસે છે તથા આગમમાં લખેલું હોવાથી જ માની લઈએ તો તેને
(પોતાના) જ્ઞાનમાં તો એ વિષય આવ્યો નથી માત્ર અન્યના
વચનથી માની લીધું, ત્યાં તેને વસ્તુનું યથાર્થજ્ઞાન તો ન થયું,
કેવલ વચન શ્રવણ થયું. એવા (માત્ર) આજ્ઞાપ્રધાનીને
અષ્ટસહસ્રી આદિ ગ્રંથોમાં અજ્ઞાની કહ્યો છે.
પ્રમાણનિશ્ચયના કથનમાં લખીશું. અહીં અનુમાન દ્વારા
અર્હન્તના સ્વરૂપનો નિર્ણય થશે.
કહે છે. દા.ત. જ્યાં જ્યાં ધૂમાડો (સાધન) હોય ત્યાં ત્યાં અગ્નિ
(સાધ્ય) હોય, જ્યાં જ્યાં અગ્નિ ન હોય ત્યાં ત્યાં ધૂમાડો ન હોય,
એવા અગ્નિ અને ધૂમાડાના સંબંધને વ્યાપ્તિ કહે છે.
Page 33 of 103
PDF/HTML Page 45 of 115
single page version
સાધનનો સાધ્ય સાથે સર્વથા અવિનાભાવ ન હોય તેને અસિદ્ધ
સાધન કહે છે. દા.ત. ચક્ષુનો વિષય હોવાથી શબ્દ અનિત્ય છે,
શબ્દ ચક્ષુનો વિષય ન હોવાથી ‘ચક્ષુનો વિષય’ એ સાધન ખરું
નથી.
સાધ્ય જે નાશવાન તેનાથી વિરુદ્ધ જે નિત્ય તેની સાથે સત્ની
વ્યાપ્તિ છે, તેથી ‘સત્’ તે વિરુદ્ધ હેત્વાભાસ છે.
હોવા છતાં કોઈ સ્થળે સાધ્ય દેખાય અને કોઈ સ્થળે સાધ્ય ન
દેખાય એવા સાધનને અનૈકાંતિક હેત્વાભાસ કહે છે. દા.ત. આ
ઓરડામાં ધૂમાડો છે, કેમ કે તેમાં અગ્નિ છે. અગ્નિ હોવા છતાં
ક્યાંક ધૂમાડો હોય છે અને ક્યાંક નથી હોતો, માટે અગ્નિને
અનૈકાંતિક હેત્વાભાસ કહે છે.
Page 34 of 103
PDF/HTML Page 46 of 115
single page version
છો કે તેમની પ્રતિમા બિરાજે છે તેની આકૃતિ, નાનો
અર્હંતનું મૂળ સ્વરૂપ પણ ભાસ્યું છે?
(૧૧) મોહ (૧૨) ભય (૧૩) નિદ્રા (૧૪) ચિંતા (૧૫) સ્વેદ
(૧૬) રાગ (૧૭) દ્વેષ (૧૮) મરણ એ અઢાર દોષ છે.
સંહનન (૫) સમચતુસ્ર સંસ્થાન (૬) અદ્ભૂતરૂપ (૭) અતિ
સુગંધ (૮) ૧૦૦૮ લક્ષણ (૯) અતુલબલ (૧૦) પ્રિયવચન.
(૪) વૃદ્ધ ન થવું (૫) છાયા ન પડવી (૬) ચૌમુખ દેખાવું
(૭) સો જોજન સુધી સુભિક્ષ (૮) ઉપસર્ગ અથવા દુઃખ ન
થવું (૯) આકાશ ગમન (૧૦) સમસ્ત વિદ્યામાં નિપુર્ણતા.
Page 35 of 103
PDF/HTML Page 47 of 115
single page version
ગુણો શાસ્ત્રોથી સાંભળ્યા છે તથા સ્તોત્રાદિ પાઠો ભણીએ છીએ
તેમાં પણ એ જ વાર્તા કહી છે, તેથી અમે તેનું પૂજન કરીએ
છીએ, દર્શન કરીએ છીએ.’ તેને અમે કહીએ છીએ કે
સેવકપણું થયું ભાસતું નથી, કારણ કે
તો આજ અર્થ છે કે
(૪) પૃથ્વી દર્પણસમ થવી (૫) સુખદાયક પવન ચાલવો (૬)
સુખપ્રદ વિહાર થવો (૭) પૃથ્વી કાંકરા પથ્થર વગરની થવી (૮)
સુવર્ણ કમલ રચના (૯) પૃથ્વી ધાન્ય પૂર્ણ થવી (૧૦) આકાશ
નિર્મળ (૧૧) દિશાઓ નિર્મળ (૧૨) જયઘોષ (૧૩) ધર્મચક્રનું
ચાલવું (૧૪) સુગંધિત જળની વર્ષા.
(૩) ત્રણ છત્ર (૪) ભામંડળ (૫) દિવ્યધ્વનિ (૬) પુષ્પ વૃષ્ટિ
(૭) ચમર ચોસઠ (૮) દુદુંભિ વાજાં વાગવા.
Page 36 of 103
PDF/HTML Page 48 of 115
single page version
કહેવાય છે, તેમ તમને તો ‘જિનદેવ જ મારા સ્વામી છે’ એવો
તેનો આસ્તિક્યભાવ પણ સાચો ભાસતો નથી; કારણ કે
વળી (તમે કહ્યું કે
દોષ રહિત છે, તો તેને (દેવને) ફુલમાળા પહેરાવવી વા
શરદપૂર્ણિમાના ઉત્સવ કરવા ઇત્યાદિ દોષનાં કાર્યો શા માટે
બનાવો છો! વળી એ અઢાર દોષોમાં કેટલા દોષો પુદ્ગલાશ્રિત
છે એનો નિર્ણય કર્યો હોત વા અઢાર દોષ રહિતપણું થતાં જ
દેવપણું આવે છે, એવો નિશ્ચય કર્યો હોત વા આમના અઢાર
દોષ કેવી રીતે ગયા છે તેનો યુક્તિપૂર્વક નિશ્ચય કર્યો હોત અને
ત્યાર પછી દોષસહિતમાં દેવપણું નહિ માનતાં આમાં જ
(દેવપણું) માનતા હોત ત્યારે તો ‘અઢાર દોષરહિત અર્હંત છે’
એવાં વાક્યો બોલવાં તમારાં સાચાં હોય.
છે કે એમ કહે જ જાઓ છો? ત્યાં છેતાલીસ ગુણ તો આ
છે
Page 37 of 103
PDF/HTML Page 49 of 115
single page version
અર્હંતદેવ તો સાત પ્રકારના છે
સામાન્યકેવલી, ઉપસર્ગકેવલી તથા અંતકૃતકેવલી. હવે એ સર્વને
વિષે છેતાલીશ ગુણ કેવી રીતે સંભવે? એ તો કેવલ એક
પંચકલ્યાણકયુક્ત તીર્થંકરમાં જ એ બધા હોય છે. એ સાત
પ્રકારના અર્હંતોનું સ્વરૂપ આ પ્રમાણે છેઃ
પાંચે કલ્યાણક થાય છે, તેમને તો છેતાલીશ ગુણો હોવા
સંભવે છે.
કલ્યાણક જ થાય છે એટલે તેમને જન્મકલ્યાણકના દશ
અતિશય હોતા નથી માત્ર છત્રીસ ગુણો જ હોય છે.
ભક્તિ ઇંદ્રાદિ દેવો કરે છે. આ દરેક માંગલિક કલ્યાણકારક
પ્રસંગને કલ્યાણક કહે છે.
Page 38 of 103
PDF/HTML Page 50 of 115
single page version
ગુણો હોય છે
તથા
અતિશય તથા ચાર અનંત ચતુષ્ટય હોય છે. સામાન્યકેવલી,
ઉપસર્ગકેવલી અને અંતકૃતકેવલીને પણ જન્માદિકના અતિશય
સંભવતા નથી, માટે નિર્ણય કર્યા વિના જ ‘છેતાલીસ
ગુણસંયુક્ત અર્હંતદેવ છે’ એ પ્રમાણે કહેવું (ઠીક) સંભવતું
નથી, કારણ છેતાલીસ ગુણ તો પંચકલ્યાણકસહિત તીર્થંકર હોય
તેમને જ હોય છે.
Page 39 of 103
PDF/HTML Page 51 of 115
single page version
શુભ ચિંત્વનનો આધાર છે, વા આવી સાચી ધ્યાનમુદ્રા આમને
આવી જ સંભવે છે
એ પ્રમાણે યુક્તિપૂર્વક નિશ્ચય કરી જે પૂજે છે
લખેલ છે જ, પરંતુ તમારે તો તેનો તમારા પોતાના જ્ઞાનમાં નિર્ણય
કરવો હતો? અનંતચતુષ્ટયનું સ્વરૂપ શું છે? તથા તેને વિષે
પૂજ્યપણું કેવી રીતે આવે છે અને તેમને વિષે કેવી રીતે પ્રાપ્ત થાય
છે? વા અનંતચતુષ્ટયસહિતને અમે શા સારૂ પૂજીએ છીએ?
એવો પણ તમે કદી નિશ્ચય કર્યો છે? કે માત્ર લૌકિકપદ્ધતિથી જ
એ વચનો કહીને પૂજો છો? તે તમે સારી રીતે વિચાર કરી જુઓ
કે તેનું તમને કાંઈ જ્ઞાન થયું છે કે નહિ?
નહિ એવું પ્રમાણ જોઈએ. તથા
ઇંદ્રે શા માટે બનાવી? એ રચનાથી સંસાર કેવી રીતે પોષી
Page 40 of 103
PDF/HTML Page 52 of 115
single page version
આવ્યું? તથા સમવસરણાદિલક્ષ્મી સહિત જાણી અમે તેમને શા
માટે પૂજીએ છીએ? એનો નિશ્ચય કરી પૂજવા યોગ્ય છે.
કરવાની સલાહ આપે છે અને તે પોતે તે કાર્યરૂપ પ્રવર્તે ત્યારે
તો તેને ધનાદિકની પ્રાપ્તિ થાય અને ત્યારે જ તે તેમનો ઉપકાર
માનીને કહે કે
અને તે મંદિરાદિમાં આવે તથા જૂઠાં પૂજા, જાપ, નમસ્કારાદિ
લૌકિક-પદ્ધતિરૂપ કાર્યો કરે છે, તેને જ સ્વર્ગ
જાણી સ્વર્ગ
સ્વર્ગ
Page 41 of 103
PDF/HTML Page 53 of 115
single page version
મળવું, નીરોગતા અને ધનાદિકની પ્રાપ્તિ થવી. એને માનો છો
પણ એ સુખ તો ભોજનાદિક, સ્ત્રી આદિક, અન્ય કુદેવાદિક,
રાજ્યાદિક તથા ઔષધ આદિકથી એ થાય છે, પરંતુ વિચાર
કરતાં આકુળતા નહિ મટવાથી એ દુઃખ જ છે પણ જે
સમ્યગ્જ્ઞાનપૂર્વક નિરાકુળતાજન્ય સુખ તેમનાથી થાય છે તે તમને
પ્રતિભાસિત થયું નથી વા તમને તેની ઇચ્છા નથી.
તો તેમના દર્શન કરવાથી
સુખનો વા જે સુખના તેઓ દાતાર છે તેનો નિર્ણય કરી પૂજવા
યોગ્ય છે.
Page 42 of 103
PDF/HTML Page 54 of 115
single page version
પુણ્યોદયથી સ્વર્ગને પામે છે.
વા વિઘ્નના નાશક જાણી જિનદેવને પૂજો છો પણ તમે દુઃખ
વા વિઘ્નનું સ્વરૂપ કેવું માનો છો તે કહો! જો તમે અનિષ્ટ
સામગ્રીને દુઃખનું કારણ માન્યું છે તો એવો નિયમ બતાવો
કે
નહિ; કારણ કે
કાલાદિકમાં અનિષ્ટ લાગતી જોવામાં આવે છે, તેથી બાહ્ય
સામગ્રીને આધીન સુખ
ટળતું નથી, જો એ સામગ્રી મળતાં દુઃખ દૂર થઈ ગયું હોય
તો તે અન્ય સામગ્રી શા માટે અંગીકાર કરે છે? માટે તમે
દુઃખનું સ્વરૂપ અસત્ય માની રાખ્યું છે. સત્યસ્વરૂપ આ
પ્રમાણે છેઃ
Page 43 of 103
PDF/HTML Page 55 of 115
single page version
છે. ત્યાં ભિન્ન પરદ્રવ્ય, સંયોગરૂપ પરદ્રવ્ય, વિભાવ પરિણામ
તથા જ્ઞેય
(તથા કોઈ પરદ્રવ્યને પરરૂપ માની લે છે). જેને ઇષ્ટરૂપ માની
લે છે તેને ગ્રહણ કરવા ઇચ્છે છે તથા જેને પરરૂપ
અનાદિકાળથી એક ઇચ્છારૂપ રોગ અંતરંગમાં શક્તિરૂપ
ઉત્પન્ન થયો છે, તેના ચાર ભેદ છે. ૧ મોહઇચ્છા, ૨
કષાયઇચ્છા, ૩ ભોગઇચ્છા, ૪ રોગાભાવઇચ્છા. ત્યાં એ
ચારેમાંથી પ્રવૃત્તિ તો એક કાળમાં એકની જ થાય છે, કોઈ
સમયે કોઈ ઇચ્છાની થયા જ કરે છે.
પ્રકારની ઇચ્છાનું કાર્ય આ પ્રમાણે થાય છેઃ
કે
પર્યાયમાં પોતે ઉત્પન્ન થાય છે તે સંબંધી સંયોગરૂપ વા
Page 44 of 103
PDF/HTML Page 56 of 115
single page version
ગામ આદિને પોતાનાં માની તેને ઉત્પન્ન કરવા માટે વા સંબંધ
કાયમ બન્યો રાખવા માટે ઉપાય કરવા ઇચ્છે છે, તથા એ
સંબંધ થઈ જતાં સુખી થઈ મગ્ન થવું વા તેના વિયોગમાં
દુઃખી થવું
કરવાની ઇચ્છા તે ક્રોધ છે. કોઈ પરદ્રવ્યનું ઉચ્ચપણું અણગમતું
લાગે વા પોતાનું ઉચ્ચપણું પ્રગટ થવા માટે પરદ્રવ્યની સાથે દ્વેષ
કરીને, તેને અન્યથા પરિણમાવવાની ઇચ્છા થાય તેનું નામ માન
છે. કોઈ પરદ્રવ્યને ઇષ્ટ માનીને તેને ઉત્પન્ન કરવા અર્થે સંબંધ
બન્યો રાખવા અર્થે વા વિઘ્ન દૂર કરવા અર્થે જે છલકપટરૂપ
ગુપ્ત કાર્ય કરવાની ઇચ્છા થવી તેને માયા કહે છે, તથા અન્ય
કોઈ પરદ્રવ્યને ઇષ્ટ કલ્પી તેનાથી સંબંધ મેળવવાની વા તેનો
સંબંધ રાખવાની ઇચ્છા થવી તે લોભ છે. એ ચારે પ્રકારની
પ્રવૃત્તિનું નામ કષાયઇચ્છા છે.
તથાઃ
Page 45 of 103
PDF/HTML Page 57 of 115
single page version
રોગાભાવઇચ્છા છે.
ઇચ્છાઓની ગૌણતા રહે છે. જેમ
છે, છલ આદિ કરે છે તથા ધનાદિ ખર્ચ કરે છે, એ પ્રમાણે
મોહઇચ્છા પ્રબલ રહેતાં કષાયઇચ્છા ગૌણ રહે છે.
જબરજસ્તીથી આપીને તેમને ખુશ રાખવા ઇચ્છે છે, એ પ્રમાણે
ભોગઇચ્છાની પણ ગૌણતા રહે છે.
તેમને ભોજનાદિક ખવડાવે છે, પોતે શીતકાળમાં પણ ભીનાં
(પથારીમાં) સુવાડે છે, એ પ્રમાણે રોગભાવઇચ્છા ગૌણ રહે છે.
એ પ્રમાણે મોહઇચ્છાની પ્રબલતા થાય છે.
Page 46 of 103
PDF/HTML Page 58 of 115
single page version
પાડી દે છે, પુત્રાદિકને મારે છે, બડાઈ કરે છે, તેમને વેચી
દે છે, અપમાનાદિક કરે છે, પોતાના શરીરને પણ કષ્ટ આપીને
ધનાદિકનો સંગ્રહ કરે છે તથા કષાયના વશીભૂત થઈને પોતાના
પ્રાણ સુધી પણ આપી દે છે, ઇત્યાદિ એ પ્રમાણે કષાયઇચ્છા
પ્રબલ થતાં મોહઇચ્છા ગૌણ થઈ જાય છે.
વર્ણાદિક દેખતો નથી,
પણ બોલે છે, ઇત્યાદિક કાર્ય કરે છે. માનકષાય તીવ્ર થતાં
હંમેશા બન્યો રાખે છે, પોતે સારાં ખાણાં લેવા છતાં, સુંદર
વસ્ત્રો પહેરવા છતાં, સુગંધ સૂંઘવા છતાં, સારા વર્ણો જોવા
છતાં, સુરીલા રાગ સાંભળવા છતાં તેમાં પોતાના ઉપયોગને
લગાવતો નથી, તેનું કદી ચિંતવન કરતો નથી તથા પોતાને તે
ચીજો કદી વ્હાલી પણ લાગતી નથી, માત્ર વિવાહાદિ આવતાં
વા મોસાળાદિકના સમયમાં પોતાને એક ઉંચો રાખવા માટે
અનેક ઉપાય કરે છે. લોભકષાય તીવ્ર થતાં
Page 47 of 103
PDF/HTML Page 59 of 115
single page version
લગાવતો નથી, સુંદર રૂપને દેખતો નથી તથા સારા રાગ
સાંભળતો નથી, માત્ર એક ધનાદિકસામગ્રી ઉપજાવવાની વાત
કરવાની જ બુદ્ધિ રહે છે
રૂપાદિકને જોતો નથી, અને સુંદર રાગાદિકને સાંભળતો નથી;
કેવલ અનેક પ્રકારના છલકપટાદિ માયાચારના વ્યવહાર
કરીને અન્યને ઠગવાનાં જ કાર્ય કર્યા કરે છે, ઇત્યાદિ
પ્રકારથી ક્રોધ
મંદ પડી જાય છે.
વસ્ત્રાદિક પહેરાવતો નથી, ઇત્યાદિ માત્ર પોતે જ સારી સારી
મીઠાઈ બરફી આદિ ખાવાની ઇચ્છા કરે છે, ખાય છે, સુંદર
બારીક બહુમૂલ્યનાં વસ્ત્રાદિક પહેરે છે અને ઘરનાં વા અન્ય
કુટુંબાદિકજનો ભૂખે મરતાં રહે છે, એ પ્રમાણે ભોગઇચ્છા
પ્રબલ થતાં મોહઇચ્છા ગૌણ થઈ જાય છે.
માનાદિક કોઈ ન કરે તોપણ તેને ગણતો નથી, અનેક પ્રકારની
Page 48 of 103
PDF/HTML Page 60 of 115
single page version
ઇચ્છે છે તથા ભોગઇચ્છાની પ્રાપ્તિ માટે ધનાદિક પણ ખર્ચે
છે, એ પ્રમાણે ભોગઇચ્છા પ્રબલ થતાં કષાયઇચ્છા ગૌણ થઈ
જાય છે.
સામગ્રીથી અરુચિ થતી નથી; જેમ કે
થઈ માછલી કાંટામાં ભરાઈ મરે છે. ઘ્રાણઇંદ્રિયના વશ થઈ
ભમરો કમળમાં જીવન ગુમાવે છે, કર્ણઇંદ્રિયના વશ થઈ મૃગ
શિકારીની ગોળીથી મરે છે તથા નેત્રઇંદ્રિયના વશ થઈ પતંગ
દીપકમાં પ્રાણ હોમે છે. એ પ્રમાણે ભોગઇચ્છા પ્રબલ થતાં
રોગાભાવઇચ્છા ગૌણ થઈ જાય છે.
કુટુંબાદિ સંબંધીઓમાંથી પણ મોહનો સંબંધ છૂટી જાય છે તથા
અન્યથા પરિણમે છે. એ પ્રમાણે રોગાભાવઇચ્છા પ્રબલ થતાં
મોહઇચ્છા ગૌણ થઈ જાય છે. તથાઃ