Page 49 of 103
PDF/HTML Page 61 of 115
single page version
થતાં કષાયઇચ્છા ગૌણ થઈ જાય છે.
-નરસી, મીઠી
ઇચ્છે છે. જેમ પથ્થર વા વાડના કાંટા વગેરે ખાઈને પણ ભૂખ
મટાડવા ઇચ્છે છે, એ પ્રમાણે રોગાભાવઇચ્છા થતાં ભોગઇચ્છા
ગૌણ થઈ જાય છે.
ઇચ્છા નામનો રોગ સદાય કાયમ રહે છે.
વિષયો અર્થે વ્યાપાર શા સારું કરે? એ જ વાત શ્રી
પ્રવચનસારમાં કહી છે કેઃ
હોય તો તેમને વિષય સેવન અર્થે વ્યાપાર પણ ન હોય.
Page 50 of 103
PDF/HTML Page 62 of 115
single page version
જ પ્રમાણે એક વિષયસામગ્રી પ્રાપ્ત થતાં જ દુઃખ મટી જાય
તો તે બીજી વિષયસામગ્રી શા માટે ઇચ્છે? કારણ કે ઇચ્છા
તો રોગ છે અને એ ઇચ્છા મટાડવાનો ઇલાજ વિષયસામગ્રી
છે, હવે એક પ્રકારની વિષયસામગ્રીની પ્રાપ્તિથી એક પ્રકારની
ઇચ્છા દબાય છે, પરંતુ તૃષ્ણા
ઇચ્છા વળી ઉપજી આવે છે. એ પ્રમાણે સામગ્રી મળતાં
મળતાં આયુષ્ય પૂર્ણ થઈ જાય છે અને ઇચ્છા તો બરાબર
ત્યાં સુધી કાયમ જ લાગી રહે છે. ત્યાર પછી બીજી પર્યાય
પામે છે ત્યારે તે પર્યાય સંબંધી ત્યાંનાં કાર્યોની નવીન ઇચ્છા
ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે સંસારમાં દુઃખી થયો થકો ભ્રમણ
કરે છે.
કાંઈ (એનો) વિચાર સન્મુખ થઈને કર્યો છે? જો એ જ
વિઘ્ન હોય તો મુનિ આદિ ત્યાગી-તપસ્વી તો એ કાર્યોને
અંગીકાર કરે છે, માટે વિઘ્નનું મૂળ કારણ અજ્ઞાન
ઇલાજ સમ્યગ્દર્શન
Page 51 of 103
PDF/HTML Page 63 of 115
single page version
કદાચિત્ તમે તેમને વિષયસુખના કર્તા તથા રોગાદિક વિઘ્નના
હર્તા જાણી પૂજશો તો એ કાર્યો તો પૂર્વોપાર્જિત કર્મોને
આધીન છે, તેથી તમને જિનદેવને પૂજવા છતાં પણ એ
લૌકિક દુઃખ
પ્રયોજનના આશ્રયે ટકશે તે બતાવો? માટે સર્વથી પહેલાં
દુઃખ વા વિઘ્નનું સ્વરૂપ નિશ્ચય કરી પછી એ પ્રયોજનના અર્થ
પૂજવા યોગ્ય છે, એમ તમે શાસ્ત્ર અનુસાર ગુણનું વર્ણન કરો
છો, પરંતુ તમને ગુણોનું વા ગુણધારક ગુણીનું સાચું સ્વરૂપ
જ્ઞાનમાં તો નિશ્ચય થયું નથી, માટે પહેલાં તેનું સ્વરૂપ નિશ્ચય
કરી સેવક બનવું યોગ્ય છે.
સાચું મૂળ વક્તાપણું છે એ કેવલજ્ઞાન
છે. માટે જેને તેમના વચનમાં યુક્તિથી, પ્રત્યક્ષથી અવિરુદ્ધપણું
સાચું ભાસ્યું છે તેને જ તેમનું કેવલજ્ઞાનપણું તથા વીતરાગપણું
નિર્દોષ ભાસ્યું છે, એમ જાણવું.
Page 52 of 103
PDF/HTML Page 64 of 115
single page version
અર્હંતદેવનું સ્વરૂપ પરમ ઔદારિક શરીરને ધારનાર, અઢાર
દોષોથી રહિત, દિગંબર, આભરણાદિ રહિત અને શાંતમુદ્રાના
ધારક ઇત્યાદિરૂપ છે.
Page 53 of 103
PDF/HTML Page 65 of 115
single page version
નિગોદમાંથી નીકળ્યા પછી પાંચ
દા.ત. જીવ અને પુદ્ગલો મળીને મનુષ્યદેવાદિ અવસ્થારૂપે
એકરૂપ વ્યવહાર થાય છે તે.
રહેતા જીવોને નિગોદ કે સાધારણ વનસ્પતિકાય કહે છે.
Page 54 of 103
PDF/HTML Page 66 of 115
single page version
જ કિંચિત્ જ્ઞાન હોય છે, હવે એ પર્યાયોમાં જે દુઃખ આ જીવ
ભોગવે છે તેને તો જે ભોગવવાવાળો જીવ છે તે જ જાણે છે
વા કેવલીભગવાન જાણે છે. કોઈ પ્રકારથી કર્મનો ક્ષયોપશમ
કરી વા ત્રસ આદિ પ્રકૃતિના ઉદયથી બે ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય,
ચાર ઇંદ્રિય, અસંજ્ઞીપંચેદ્રિય તથા લબ્ધ્યપર્યાપ્તક પર્યાયોમાં
ઉત્પન્ન થાય છે ત્યાં વિશેષરૂપથી દુઃખની જ સામગ્રી હોય છે.
ત્યાં પણ જ્ઞાનની મંદતા જ છે એટલે એ પર્યાયોમાં તો
આત્મહિતકારી ધર્મનો વિચાર થવાનો પણ સર્વથા અભાવ છે.
બાકી તિર્યંચપર્યાય રહી, તેમાં નાની
અને દીર્ઘઆયુવાળા જીવો થોડા છે, તેમાં સિંહ, વાઘ અને સર્પ
આદિ ક્રૂર જીવોમાં તો ધર્મની વાસના જ હોતી નથી, અને
કદાચિત્ કોઈ તિર્યંચને એ વાસના હોય તો ઘણું કરીને પૂર્વની
દેવમનુષ્યોમાંની ધર્મવાસનાના બળથી થાય છે. વળી કોઈ જીવને
લબ્ધિના બળથી ઉપદેશાદિકનું
બળદ અને હરણાદિ જીવોને ઉત્પન્ન થાય છે, પરંતુ એવા જીવ
ઘણા થોડા છે.
૨. નિમિત્ત = હાજરીરૂપ બાહ્યસંયોગ.
Page 55 of 103
PDF/HTML Page 67 of 115
single page version
થયેલી વાસના કિંચિત્ રહી જાય તો તે બની રહે છે.
મિથ્યાત્વ, વિષયકષાય અને ભોગોપભોગસામગ્રી આદિનો
વિષયરૂપથી અનુરાગ હોય છે, તેથી ઘણા જીવ તો ત્યાંથી મરીને
એકેન્દ્રિય થાય છે, તથા કોઈ ઉચ્ચપદના ધારક જીવ તો પ્રથમ
મનુષ્યપર્યાયમાં ધર્મ સાધ્યો છે તેના જ ફલથી થાય છે, પણ
એવા જીવ થોડા હોય છે.
જીવરાશિમાં સર્વ મનુષ્ય ઓગણત્રીસ અંકપ્રમાણ છે, તેથી
એકેંદ્રિયાદિ સર્વ જીવરાશિથી (તેઓ) અત્યંત થોડી સંખ્યામાત્ર
છે. ત્યાં પણ ઘણા જીવ તો ભોગભૂમિયા છે. એટલે ત્યાં તો
દેવઆદિનો વા ધર્મકાર્યોનો સંબંધ જ નથી. વળી કર્મભૂમિમાં
ઘણા જીવ તો ગર્ભમાં જ અલ્પઆયુના ધારક મરતા જોઈએ
છીએ તથા કદાચિત્ ગર્ભમાં પૂર્ણ અવસ્થા થાય તો જન્મ થયા
પછી ઘણા જીવ અલ્પઆયુના ધારક મરતા જોઈએ છીએ, વળી
કોઈ દીર્ઘ આયુષ્ય પામે તો ઉચ્ચકુલ પામવું મહા દુર્લભ છે,
તેનાથી પાંચે ઇંદ્રિયોની પૂર્ણતા પામવી વા શરીરાદિ સર્વ સામગ્રી
ઉત્તમ પામવી મહા દુર્લભ છે, તેનાથી ઉત્તમ સંગતિનો સંબંધ
મળવો વા વ્યસનાદિકથી બચ્યા રહેવું મહા દુર્લભ છે, તેનાથી
Page 56 of 103
PDF/HTML Page 68 of 115
single page version
થવું ઉત્તરોત્તર મહા દુર્લભ છે, કદાચિત્ તેની પણ પ્રાપ્તિ થઈ
જાય તો મિથ્યાધર્મવાસનાનો અભાવ તથા તેનાથી બચ્યા
રહેવારૂપ કાર્ય અત્યંત દુર્લભ છે, વળી તેનાથી પણ બચી જાય
તો
સમાન જૈનધર્મમાં પણ પ્રતીતિ તેનાથી બચવું મહા દુર્લભ છે,
કદાપિ તેનાથી બચવું બની જાય તો કુલક્રમથી અને પંચાયતિના
ભયથી મિથ્યાદેવાદિકોથી બચવું બની જાય તો મોટું ભાગ્ય!
પરંતુ સાચાદેવાદિકની તેવી યથાવત્ વિનયાદિરૂપ પ્રવૃત્તિ ન થઈ.
વળી ત્યાં પણ કોઈ જીવ તો પોતાના જ્ઞાનમાં નિર્ણય કર્યા વિના
જ અજ્ઞાનીસાધર્મીના સંગમાં મગ્ન બની (તેનો) વિનય વા
ઉજ્જવલતા વધારવાવાળી દ્રવ્યરૂપ પૂજા-તપ
-ત્યાગ આદિ બાહ્યક્રિયામાં જ નિમગ્ન થઈ રહે છે. વળી કોઈક
જીવ, વક્તાના ઉપદેશ આદિ કથનથી સ્વરૂપ નિર્ણય પણ કરે
છે; ત્યાં પોતાના જ્ઞાનમાં આગમના આશ્રયથી તે
છે પણ યુક્તિ
નિશ્ચય કરી વસ્તુસ્વરૂપનો નિર્ણય થયો માની લે છે, પણ
૨. શિક્ષા = ઉપદેશ.
Page 57 of 103
PDF/HTML Page 69 of 115
single page version
નિર્ણય પણ કરી લે છે, પરંતુ નિશ્ચયાશ્રિત સાચું સ્વરૂપ ન
ભાસ્યું તેથી તે મિથ્યાદ્રષ્ટિ જ છે.
કે
જ પ્રમાણે થાય છે કે નથી થતું? વા સંસારમાં ઉપર કહેલી
સર્વ વાતો દુર્લભ છે કે નથી? હવે તમારે
નહિ તો પછી પસ્તાશો અને કાંઈ ગરજ સરશે નહિ. અનંતાનંત
જીવો આ જ પ્રમાણે દુઃખી થયા થકા કાળ પૂર્ણ કરે છે પણ
હવે તમે તો આ અવસર પામ્યા છો! મનુષ્યપર્યાય, ઉચ્ચકુલ,
દીર્ઘઆયુ, પાંચે ઇંદ્રિયોની પરિપૂર્ણતા, રૂડા ક્ષેત્રમાં વાસ,
સત્સંગની પ્રાપ્તિ, પાપથી ભયભીતપણું, ધર્મબુદ્ધિની પ્રાપ્તિ,
શ્રાવકકુલની પ્રાપ્તિ, સત્યશાસ્ત્રોનું શ્રવણ, સત્ય ઉપદેશદાતાનો
સંબંધ મળવો, સત્યમાર્ગનો આશ્રય મળવો, સત્યદેવ આદિના
૨. સબાધ = દોષવાળી, વિરોધવાળી.
૩. અનધ્યવસાયી = બેખબરૂં.
Page 58 of 103
PDF/HTML Page 70 of 115
single page version
છે; છતાં આ કાળમાં પણ મહાભાગ્યના ઉદયથી એ બધી વાતો
પ્રાપ્ત થઈ છે.
જ દેવ જાણી સંતુષ્ટ થઈ રહ્યા છો કે તમને પ્રતિમાજીનો
નાનો
સ્વરૂપ ભાસ્યું છે? તે તમે તમારા ચિત્તમાં વિચારી જુઓ.
જો નથી ભાસ્યું તો જ્ઞાન વિના કોનું સેવન કરો છો? તેથી
તમારે જો પોતાનું ભલું કરવું છે તો સર્વ આત્મહિતનું મૂળ
કારણ જે ‘આપ્ત’ તેનો સાચો સ્વરૂપનિર્ણય કરી જ્ઞાનમાં
લાવો. કારણ કે
સમ્યક્ચારિત્ર, સમ્યગ્દર્શન
ઉપજે છે અને એ વાણી કોઈ વીતરાગપુરુષના આશ્રયે છે,
માટે જે સત્પુરુષ છે તેમણે પોતાના કલ્યાણ અર્થે સર્વ સુખનું
મૂળકારણ જે આપ્તઅર્હંત સર્વજ્ઞ તેનો યુક્તિપૂર્વક સારી રીતે
સર્વથી પ્રથમ નિર્ણય કરી (તેમનો) આશ્રય લેવો યોગ્ય છે.
કહ્યું છે કેઃ
Page 59 of 103
PDF/HTML Page 71 of 115
single page version
નિર્બાધરૂપથી તેમનું સ્વરૂપ લખ્યું છે જ પણ હવે જેનો ઉપદેશ
સાંભળીએ છીએ, જેના કહેલા માર્ગ ઉપર ચાલીએ છીએ, વા
જેની સેવા, પૂજા આસ્તિક્યતા, જાપ, સ્મરણ, સ્તોત્ર,
નમસ્કાર અને ધ્યાન કરીએ છીએ એવા જે અર્હંતસર્વજ્ઞ,
તેમનું પ્રથમ પોતાના જ્ઞાનમાં સ્વરૂપ તો ભાસ્યું જ નથી, તો
તમે નિશ્ચય કર્યા વિના કોનું સેવન કરો છો? લોકમાં પણ
આ પ્રમાણે છે કે અત્યંત નિષ્પ્રયોજન વાતનો પણ નિર્ણય કરી
ચારિત્ર જ્ઞાનમાં નિયત છે; જ્ઞાન આગમથી થાય છે; આગમ
યથાર્થ ઉપદેશમાંથી પ્રવર્તે છે; યથાર્થ ઉપદેશ આપ્તપુરુષ દ્વારા
હોય છે; અને આપ્ત રાગાદિ સર્વ દોષથી રહિત છે, માટે
સત્પુરુષો તે સર્વ સુખના દાતા આપ્તને યુક્તિથી ભલી રીતે
વિચારીને કલ્યાણને માટે તેનો આશ્રય કરો.
Page 60 of 103
PDF/HTML Page 72 of 115
single page version
તેનો નિર્ણય કર્યા વિના જ તમે પ્રવર્તો છો એ મોટું આશ્ચર્ય
છે! વળી તમને નિર્ણય કરવા યોગ્ય જ્ઞાન પણ ભાગ્યથી
પ્રાપ્ત થયું છે માટે તમે આ અવસરને વૃથા ન ગુમાવો.
આળસ આદિ છોડી તેના નિર્ણયમાં પોતાને લગાવો કે જેથી
તમને વસ્તુનું સ્વરૂપ, જીવાદિકનું સ્વરૂપ, સ્વ
થવાનો ઉપાય જે અર્હંતસર્વજ્ઞનું યથાર્થજ્ઞાન જે પ્રકારથી થાય
તે પ્રથમ કરવા યોગ્ય છે. કહ્યું છે કેઃ
છે. કારણ કે
મોહ ખરેખર નાશ પામે છે.
Page 61 of 103
PDF/HTML Page 73 of 115
single page version
તમને રત્નત્રયનું સાધન નથી થયું, તેથી
કાર્ય તો કરો છો જ પણ તેમાં આટલું વિશેષ કરવું કે
કરી દર્શનાદિક કરો. જેમાં ચિત્ત પણ સારી રીતે સ્થિર થાય,
સુખ પણ વર્તમાનમાં ઉપજે તથા આસ્થા પણ કાયમ રહે
ત્યારે પોતે અન્યનો ચલિત કર્યો ચલિત થાય નહિ. માટે
સર્વથી પ્રથમ અર્હંતસર્વજ્ઞનો નિર્ણય કરવારૂપ કાર્ય કરવું, એ
જ શ્રીગુરુની મૂળ શિક્ષા છે.
સ્વાનુભવ વડે નિર્ણય કરીને જૈની થશે તે જ મોક્ષમાર્ગરૂપ
સાચું ફળ પામશે તથા સાતિશય પુણ્યબંધ કરશે. તથા જે આ
વાતો દ્વારા નિર્ણય તો નહિ કરે અને કુલક્રમથી, વ્યવહારરૂપ
વા બાહ્યગુણોના આશ્રયથી, શાસ્ત્રોથી સાંભળીને તેનાથી
પોતાનું ભલું થવું જાણીને તથા પંચાયત સંબંધના આશ્રયથી
તેમનો સેવક થઈ અજ્ઞાનવિનયાદિરૂપ પ્રવર્તશે, તેને સાચું
નિશ્ચયસ્વરૂપ ફળ તો આવશે નહિ પણ માત્ર પુણ્યબંધ થઈ
Page 62 of 103
PDF/HTML Page 74 of 115
single page version
મટાડવા અર્થે અવિનયાદિરૂપ અયથાર્થ પ્રવર્તે છે વા
લૌકિકપ્રયોજનની વાંછા પૂર્વક યથાર્થ કે અયથાર્થ પ્રવર્તે છે
અને (ઉપરથી) આત્મકલ્યાણનું સમર્થન કરે છે, તેને તો
પાપબંધ જ થાય છે. માટે જેને આત્મકલ્યાણ કરવું છે તેણે
તો આ દશ વાતો દ્વારા નિર્ણય કરીને જે સાચા દેવ ભાસે
તેમના, આસ્તિક્યતા લાવી સેવક થવું યોગ્ય છે. એ દશ
વાતો કઈ છે તે કહીએ છીએ
અન્યના ઉપદેશ આદિથી અર્હંતદેવના અસ્તિત્વની આસ્થા
લાવવાનું બળ પોતાના ચિત્તમાં પ્રાપ્ત થવું અથવા અર્હંતના
અસ્તિત્વની સ્પષ્ટ ભાવના થઈ જવી, તેનું નામ સત્તાનિશ્ચય
છે.
શ્વેતામ્બર, રક્તામ્બર, પીતામ્બર, ઢુંઢિયા અને સંવેગી આદિ
Page 63 of 103
PDF/HTML Page 75 of 115
single page version
સર્વજ્ઞદેવ કયા મતમાં હોય છે? એવો સત્ય સ્થાનનિર્ણય
કરવો તે સ્થાનનિર્ણય છે.
છે.
અનુયોગનિશ્ચય છે.
વર્ણનિશ્ચય છે.
Page 64 of 103
PDF/HTML Page 76 of 115
single page version
આસ્તિક્યબુદ્ધિ પણ ટકી રહે. પણ જો એ પ્રમાણે ન હોય
તો
રહી? માટે પહેલાં ઉપરની વાતો દ્વારા અવશ્ય નિર્ણય કરવો
એ જ ધર્મનું મૂળ છે.
પ્રમાણે કરીએ છીએઃ
સર્વજ્ઞ જાણી શકાય. માટે નિશ્ચય વિના વસ્તુનું સંસ્થાપન કરવું
તે આકાશના ફૂલ સમાન છે. તેનો ઉત્તર
તે પણ તમને ન ભાસ્યા અને તમે (એકાએક)
૨. નાસ્તિકપણું = સર્વજ્ઞનું ન માનવાપણું.
Page 65 of 103
PDF/HTML Page 77 of 115
single page version
નાસ્તિ કહો છો? કે અન્યમાં સર્વજ્ઞ નથી તેથી કહો છો? કે
સર્વ મતવાળાઓમાં સર્વજ્ઞ નથી તેથી કહો છો? ત્યારે તે કહે
છે કે
તમને ન ભાસે તે બધાની નાસ્તિ કહો ત્યારે તો તમારો હેતુ
સિદ્ધ થાય ત્યાં સમુદ્રમાં જળ કેટલા ઘડા પ્રમાણ છે?’ હવે એ
ઘડાની ગણત્રી તમારા જ્ઞાનમાં તો આવી નથી, પરંતુ સમુદ્રમાં
જળ તો સંખ્યાની મર્યાદાસહિત અવશ્ય છે, તથા તમારાથી ઘણા
ચતુર વા જ્ઞાનીના જ્ઞાનમાં એ સમુદ્રના જળની પ્રમાણતા આવી
જ હશે કે ‘આમાં આટલા ઘડાપ્રમાણ જળ છે.’ હવે એ પ્રકારે
તો તમારામાં સ્વસંબંધી જ્ઞાપકાનુપલંભ નામનો હેતુવ્યભિચાર
આવ્યો.
અસ્તિત્ત્વને જણાવનારું કોઈ પ્રમાણ પ્રાપ્ત નહિ હોવાથી સર્વજ્ઞ
પણ નથી, આમ માનવું તે અંધકારના સમૂહનો ફેલાવ છે.
Page 66 of 103
PDF/HTML Page 78 of 115
single page version
છે જ. તે જ પ્રમાણે તમને સર્વજ્ઞને દેખવાનો ઉપાય તો ન
ભાસ્યો વા સર્વજ્ઞ ન દેખ્યા તો તમે અજ્ઞાની છો, તમને ન
ભાસવાથી કાંઈ સર્વજ્ઞનો અભાવ તો કહી શકાય નહિ. સર્વજ્ઞ તો
છે જ. એ પ્રમાણે શ્રી શ્લોકવાર્તિકમાં પણ કહ્યું છે. યથાઃ
ભાસ્યો વા તેણે સર્વજ્ઞ ન દીઠા, તેથી એ પરની અપેક્ષાએ
સર્વજ્ઞની નાસ્તિ કહે છે. ત્યાં તેને પૂછીએ છીએ કે
સર્વજ્ઞને જાણવાના ઉપાયરૂપ જ્ઞાન ભાસ્યું છે તેનાથી સર્વજ્ઞને
અમે જાણ્યા છે, તેથી તમે પરઅપેક્ષાએ સર્વજ્ઞની નાસ્તિ કેવી
રીતે કહો છો? કારણ કે અમે તમને તમારા વચનથી સર્વજ્ઞનો
આસ્તિક્યતારૂપ નિર્ણય કરાવી આપશું અને ફરી તમે
જળની (ચોક્કસ) ઘટસંખ્યા જે તને પોતાને અજ્ઞાત હોવા છતાં
વિદ્યમાન છે, તેની સાથે વ્યભિચાર આવે છે.
Page 67 of 103
PDF/HTML Page 79 of 115
single page version
સાચી રહી જાશે તો એમાં મતપક્ષરૂપ પરસ્પર વ્યાઘાત થશે,
તથા જો ન્યાયમાં પ્રમાણ દ્વારા તેનાથી સિદ્ધ ન કરવામાં આવે
તો અમારી સિદ્ધિ જૂઠ્ઠી પડી. માટે અમને જેમ (તેની સિદ્ધિ)
ભાસી છે તેવી તમને પ્રમાણ દ્વારા સિદ્ધ કરાવી આપશું, ત્યારે
તમારો પરસંબંધિ જ્ઞાપકાનુપલંભ નામનો હેતુ સર્વજ્ઞની નાસ્તિ
સાધવામાં જૂઠો પડ્યો. માટે તમારે પરની અપેક્ષાએ સર્વજ્ઞની
નાસ્તિ માનવી યોગ્ય નથી. એ જ વાત શ્રી શ્લોકવાર્તિકજીમાં
કહી છે. યથાઃ
સર્વજ્ઞની નાસ્તિ કહીએ છીએ’ તેને પૂછીએ છીએ કે
આપવામાં આવે તો તારાથી અન્ય વ્યક્તિ તો હું પણ છું કે જેને
સર્વજ્ઞને જણાવનારું પ્રમાણ ઉપલબ્ધ છે. એ રીતે અન્ય
વ્યક્તિઓની માન્યતામાં પરસ્પર વ્યાઘાત થતો હોવાથી અન્ય
વ્યક્તિની માન્યતા દ્વારા પણ સર્વજ્ઞનો અભાવ થતો નથી.
Page 68 of 103
PDF/HTML Page 80 of 115
single page version
વગરની સ્થૂલ વાત પણ બતાવી દેશો, તો તમારું સર્વના ચિત્તનું
જાણવાપણું સાચું માની લેશું. જો તમારાથી દૂર ક્ષેત્રની તથા
ઘણા કાળની વાત બતાવી શકાતી નથી તો તમને સર્વના ચિત્તનું
જ્ઞાન થયું છે, એમ કેવી રીતે માનીએ? અને જો થયું છે તો
તમારો સર્વસંબંધિજ્ઞાપકાનુલંભ નામનો હેતુ તો સદોષ થયો.
કહ્યું છે કે
પ્રકારના પ્રમાણ દ્વારા સર્વજ્ઞનું અસ્તિત્વ ભાસ્યું છે, તે પ્રકારથી
નહિ; અને જો તે સર્વ સંબંધી જાણવું થઈ શકે, તો પછી કોઈ સર્વજ્ઞ
હોઈ શકે એ વાતનો નિષેધ કેમ કરવામાં આવે છે?