Page 69 of 103
PDF/HTML Page 81 of 115
single page version
થઈ જશે ત્યારે અમે શા માટે પરસંબંધિજ્ઞાપકાનુપલંભ નામના
હેતુને સાચો માનીશું? એ તો સહજ જ પોતાની મેળે જૂઠ થઈ
જશે.’ ત્યારે તેને કહીએ છીએ કેઃ
અપ્રમાણનાં ચશ્મા લાગી રહ્યાં છે તેને ઉતારીને પ્રમાણનાં ચશ્મા
લગાવો; કારણ કે
કહ્યો છે, શાસ્ત્રમાં એ જ કહ્યું છે કેઃ
અપ્રમાણનો વિભાગ ન રહે અને તેથી સર્વને ઇષ્ટની સાચી
સિદ્ધિ થવાથી અતિપ્રસંગ (અતિવ્યાપ્તિ) નામનો દોષ આવે,
માટે વસ્તુની સાચી સિદ્ધિ પ્રમાણથી જ થવી માની અપ્રમાણનાં
ચશ્મા દૂર કરવા યોગ્ય છે. ત્યારે તેણે કહ્યું કે
ત્યારે તેને ઉત્તર આપીએ છીએ કે
આવશે.
Page 70 of 103
PDF/HTML Page 82 of 115
single page version
અને અનધ્યવસાય. ત્યાં વસ્તુનો નિર્ણય કરવામાં સાચા લક્ષણનો
આશ્રય તો ન આવે અને
તેનું નામ સંશયજ્ઞાન છે. વળી વિપરીત એટલે ઉલટા લક્ષણના
આશ્રયથી વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરવો અર્થાત્ અન્યથા
ગુણોમાં યથાર્થબુદ્ધિ કરવી તેનું નામ વિપર્યયજ્ઞાન છે. તથા જ્ઞેય,
જ્ઞાનમાં તો આવે પણ પછી અભિપ્રાય, સ્વરૂપ ઇત્યાદિનો
નિર્ણય ન કરવો તેનું નામ અનધ્યવસાયજ્ઞાન છે. એવા
દોષસહિત જ્ઞાન વડે વસ્તુના સાચા સ્વરૂપનો નિશ્ચય ન થાય.
સાધ્ય ધૂમાડો હોવાની ચોક્કસતા છે).
નિશ્ચય છે.)
૪. સાધારણધર્મ = સપક્ષ અને વિપક્ષ બન્નેમાં રહેનાર.
Page 71 of 103
PDF/HTML Page 83 of 115
single page version
કહ્યો છે કે
પ્રકરણમાં જે જાતિના જ્ઞેયના જ્ઞાનને બાધા ન લાગે તે પ્રમાણના
પ્રકરણમાં તે પ્રકારથી તે જ્ઞેયના જ્ઞાનને સમ્યગ્જ્ઞાન જ કહીએ
છીએ. કારણ કે મિથ્યાજ્ઞાનથી તો કાર્ય સિદ્ધિ થતી નથી, કારણ
કે
મિથ્યા જ છે, એમ કહેવું યોગ્ય નથી. પોતપોતાના પ્રકરણમાં
પોતપોતાના જ્ઞેયસંબંધિ સાચા જાણપણાનું અલ્પ વા વિશેષ જ્ઞાન
સર્વને હોય છે, કારણ કે
બની જ રહ્યું છે પણ મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત જે આપ્ત
છે તથા સર્વ જ્ઞેયનું જ્ઞાન કેવલીભગવાનને જ છે, એમ જાણવું.
કેવળજ્ઞાન સિવાય અન્યજ્ઞાન અપ્રમાણ છે, એમ નથી.)
Page 72 of 103
PDF/HTML Page 84 of 115
single page version
સર્વજ્ઞની સત્તા આદિના સાચા નિર્ણયનો અભિપ્રાય છે તો તમારા
જ્ઞાનમાંથી એ ત્રણે દોષોને દૂર કરી પોતાના જ્ઞાનને પ્રમાણરૂપ
કરો. ત્યારે તે કહે છે કે
કયા ભેદનું પ્રયોજન પડશે? તે કહો. તેનો ઉત્તર
આગમજ્ઞાન આદિ, ત્યારે તે કહે છે કે
પ્રમાણનિર્ણયમાં લખીશું.
યથાવત્ જાણે, તેનું નામ કેવળજ્ઞાન છે.
મર્યાદાસહિત સ્પષ્ટ જાણે, તેનું નામ અવધિજ્ઞાન છે.
Page 73 of 103
PDF/HTML Page 85 of 115
single page version
પરમાણુઓના
સ્પર્શનઇંદ્રિય તો પોતાના આઠ (સ્પર્શરૂપ) વિષયોને જાણે છે.
૬. ઘ્રાણઇંદ્રિય, સુગંધ
૮. શ્રોત્ર (કર્ણ) ઇંદ્રિય, સાતપ્રકારના સ્વરોને જાણે છે.
૯. હવે પાંચ
૨. સ્કંધ = પરમાણુનો જથ્થો.
૩. પરોક્ષજ્ઞાન = જે બીજાની સહાયતાથી પદાર્થને અસ્પષ્ટ જાણે.
૪. સદ્રશપણું = સમાનપણું, સરખાપણું.
Page 74 of 103
PDF/HTML Page 86 of 115
single page version
નિયમરૂપ સહચારીપણાને જાણવું, તેનું નામ તર્ક પ્રમાણ છે.
અસિદ્ધ
છે જ નહિ તથા પાંચ ઇંદ્રિયજ્ઞાનમાં સર્વજ્ઞનું સ્વરૂપ ગ્રહણમાં
આવતું નથી, માત્ર નેત્રથી તેમની પ્રતિમાજીનો વર્ણ વા આકાર
વા આસનાદિક તો દેખાય છે પણ (તેથી) જે સર્વજ્ઞનું
સત્તાસ્વરૂપ જ્ઞાન. તે તો નિયમથી જાણી શકાતું નથી, વળી
મનમાં સ્મૃતિપ્રમાણ તો ત્યારે થાય કે જ્યારે પૂર્વમાં જાણ્યું હોય
તો યાદ આવે, પણ જેને પૂર્વમાં તેનું જ્ઞાન જ ન થયું હોય તેને
સ્મૃતિપ્રમાણ કેવી રીતે ઉપજે? તથા આગળ
જેને થયું નથી, તેને પ્રત્યભિજ્ઞાન પણ કેવી રીતે થાય? વળી
Page 75 of 103
PDF/HTML Page 87 of 115
single page version
જાણી લેવાનું હોય છે. પણ જિનમતમાં તો આવી આમ્નાય
નથી, જિનમતમાં તો આ આમ્નાય છે કે
મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત જે આપ્ત
પ્રત્યક્ષ
આગમના સાંભળવાથી જ પ્રતીતિમાં લાવી જે સંતોષ માની લે
છે. તે પણ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જ છે. કારણ કે
નથી. કહ્યું છે કેઃ
છે. જે સર્વજ્ઞનું સ્વરૂપ છે તે તો મૂળ પ્રયોજનભૂત રકમ છે,
માટે પરીક્ષા કર્યા સિવાય કેવલ આગમના આશ્રયથી જ તેની
પ્રતીતિ કરતાં નિયમથી પ્રયોજનની સિદ્ધિ થાય નહિ. માટે જો
સર્વજ્ઞદેવનો નિશ્ચય કરવો છે તો પહેલાં તેનાં નામ
Page 76 of 103
PDF/HTML Page 88 of 115
single page version
તે કેવી રીતે કરાય તે કહીએ છીએઃ
કરવો ઇષ્ટ છે.
છે. લૌકિકકાર્યોમાં તો તમે તેને યથાયોગ્ય ઠેકાણે જોડી કાર્યસિદ્ધ
કરી લ્યો છો, પણ હવે જો તમારે સર્વજ્ઞનો નિશ્ચય કરવો છે
તો અનુમાનપ્રમાણરૂપ પોતાના જ્ઞાનને બનાવો તથા તમે પ્રમાતા
બની તમારા પ્રમાણરૂપ જ્ઞાનને સર્વજ્ઞના નિર્ણય તરફ લગાવો,
કે જેથી સાચો નિર્ણય થાય. અહીં અનુમાનપ્રમાણથી સર્વજ્ઞનો
નિશ્ચય થાય છે તે અનુમાનપ્રમાણનું સ્વરૂપ સમજી પોતાના
જ્ઞાનને પ્રમાણરૂપ બનાવવું. ત્યાં પ્રથમ સાધ્ય
નિર્ણય કરવો જોઈએ. ત્યાં સાધનનું મૂળ સ્વરૂપ તો આ પ્રમાણે
છેઃ
૨. પ્રમાણ = સાચું જ્ઞાન.
૩. પ્રમેય = જ્ઞેય, જણાવા યોગ્ય પદાર્થ.
૪. પ્રમિતિ = પ્રમાણનું ફળ.
Page 77 of 103
PDF/HTML Page 89 of 115
single page version
હતો’ એવો નિશ્ચય કરવો; અહીં મંદિરથી તેના બંધાવવાવાળા
પુરુષનો નિશ્ચય થયો, તે પરરૂપહેતુ છે.
હેતુ છે.
Page 78 of 103
PDF/HTML Page 90 of 115
single page version
છે, તે કર્તારૂપહેતુ છે.
બતાવી, તેથી આમ નિશ્ચય થવો કે
Page 79 of 103
PDF/HTML Page 91 of 115
single page version
સારાપણાનો નિશ્ચય કરવો, ઇત્યાદિ તે આધારરૂપ સાધન છે.
સંબંધ છે, તેથી આ વ્યસની છે’ ઇત્યાદિ સંબંધ સાધન છે.
ક્રિયાથી ગાવારૂપકાર્યનો નિશ્ચય કરવો, તે ક્રિયારૂપ સાધન છે.
કરે છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે
જ જેના સ્વામિ છે, તેને ત્યાં આહાર અશુદ્ધ ન હોય. એ પ્રમાણે
સ્વામિરૂપ સાધન છે.
Page 80 of 103
PDF/HTML Page 92 of 115
single page version
કરવો કે આ ભાગ્યવાન પિતાનો પુત્ર છે; તેને સ્વરૂપસાધનહેતુ
કહે છે.
(ખાંડ) પડી છે; તે દ્રવ્યરૂપ સાધન છે.
છે, એ પ્રમાણે ક્ષેત્રરૂપ સાધન છે.
(હેત્વાભાસ) રહિત હોય, કે જેથી સાધ્ય નિશ્ચયથી અવશ્ય સિદ્ધ
થાય જ અને જેના વિના ન જ સિદ્ધ થાય તે સાધન છે; તેનાથી
વિપરીત સાધન પતિતરૂપ (સદોષ) છે. એવાં (નિર્દોષ) સાધન
વા દ્રષ્ટાંત ગ્રહણ કરવાં તે તર્કપ્રમાણ છે.
Page 81 of 103
PDF/HTML Page 93 of 115
single page version
અનુમાનપ્રમાણ છે. આ અનુમાનપ્રમાણના સ્વાર્થાનુમાન તથા
પરાર્થાનુમાનરૂપ બે ભેદ છે. ત્યાં પ્રમાણના અનુમાનરૂપ
પરિણમેલા જ્ઞાનનું નામ સ્વાર્થાનુમાન છે, તેનાં ત્રણ અંગ છે
સ્વાર્થાનુમાન થાય છે. ત્યાં જે વસ્તુમાં સાધ્યપણું હોય તેને ધર્મી
કહે છે અને તે પ્રસિદ્ધ જ છે. વળી શક્ય, અભિપ્રેત અને
અપ્રસિદ્ધ એવા ત્રણ લક્ષણોને ધારણ કર્યા હોય તે સાધ્ય છે.
જે પ્રમાણતાનો નિર્ણય થવા યોગ્ય હોય તે શક્ય છે, જે
પ્રમાતાને ઇષ્ટ હોય તથા પ્રમાતાનો અંતરંગઅભિપ્રાય લગાવી
નિર્ણય કરવા યોગ્ય હોય તે અભિપ્રેત છે, તથા જે પ્રગટ ન
હોય તે અપ્રસિદ્ધ છે. એ પ્રમાણે ત્રણ લક્ષણ જેમાં હોય તે
સાધ્ય છે. જેનાથી સાધ્યનું જ્ઞાન થાય અને અન્ય પ્રકારથી ન
થાય તે સાધન છે. ત્યાં પોતાના જ્ઞાનમાં સાધનના બળથી
ધર્મીમાં સાધ્યનો નિશ્ચય કરવો તે સ્વાર્થાનુમાન છે, તથા અન્યને
પોતાના વચન દ્વારા અનુમાનનું સ્વરૂપ કહેવું વા અનુમાન વડે
સિદ્ધ કરવા યોગ્ય વાક્ય અન્યને કહેવું, તે પરાર્થાનુમાન છે.
પ્રતિજ્ઞા છે. જેમ કે
Page 82 of 103
PDF/HTML Page 94 of 115
single page version
એ તથા ઉદાહરણ, ઉપનય અને નિગમન એમાંથી એક, બે વા
ત્રણ શિષ્યના અનુરોધથી કહેવાં, ત્યાં જે સાધ્યને પોતે સાધન
આપી સાચો નિર્ણય ઇચ્છે તેનાં દ્રષ્ટાંતનાં વચન કહેવાં (એ)
રસોઈનાં ઘરનાં દ્રષ્ટાંતનું વચન કહેવું. વળી દ્રષ્ટાંતની
અપેક્ષાપૂર્વક સાધ્યનું વચન કહેવું તે ઉપનય છે. જેમ કે
હેતુના આશ્રયે સાધ્યના નિશ્ચયનું વચન કહેવું તે નિગમન છે,
જેમ કે
તમને અનુમાનનું સ્વરૂપ વા ભેદ કહ્યા તેને જાણી તમારા
જ્ઞાનને અનુમાનરૂપ પ્રમાણ બનાવો.
છે ત્યાં ત્યાં અગ્નિ છે, જેમ કે
જ્યાં અગ્નિ ન હોય ત્યાં ત્યાં ધૂમાડો ન હોય, જેમ કે
દાખલો છે.
Page 83 of 103
PDF/HTML Page 95 of 115
single page version
નિશ્ચય કરવાનો માર્ગ આ છે
ત્રણ પ્રકારથી કરે છે. ત્યાં વસ્તનું નામમાત્ર કહેવું તે ઉદ્દેશ છે
તે તો પ્રથમ કહેવો જોઈએ, કારણ કે
રહિત લક્ષણ કે જેનાથી વસ્તુનું સ્વરૂપ જુદું ભાસી જાય, તેને
કહેવું વા જાણવું. કારણ કે
છે, ત્યાર પછી લક્ષણનો આશ્રય લઈને પરીક્ષા કરવી યોગ્ય છે,
ત્યાં વાદી
તે પરીક્ષા છે. કારણ કે
સર્વજ્ઞની સત્તા-અસત્તાનો નિશ્ચય કરવાનું આવ્યું, ત્યાં પ્રથમ તો
નામ જાણો, પછી અનેક મતોના આશ્રયે લક્ષણાદિક કરો. પછી
સર્વ મતોમાં કહેલાં જે લક્ષણ તેનો પરસ્પર નિર્ણય કરો તે પછી
તમને પ્રબલરૂપથી જે સાચું ભાસે તે ઉપર પાકો નિશ્ચય લાવવા
યોગ્ય છે, આ માર્ગ છે. જો કોઈ કહે કે
Page 84 of 103
PDF/HTML Page 96 of 115
single page version
કે
અસ્તિપૂર્વક વિધિરૂપ વાક્ય તો કહેતા નથી, પરંતુ તમે તો આમ
કહો છો કે ‘સર્વજ્ઞ નથી.’ હવે તમે સર્વજ્ઞના સર્વથા અભાવ
માન્યો તો સર્વજ્ઞની સંજ્ઞા કોના આશ્રયે પ્રવર્તશે? ન્યાયશાસ્ત્રમાં
તો આવી મર્યાદા છે કે
વા નિષેધમાં સંજ્ઞા ચાલી હોય; પણ લૌકિકમાં તો એવું કોઈ
દ્રષ્ટાંત છે નહિ, માટે સર્વથા અભાવની નામસંજ્ઞા સર્વથા હોય
નહિ. તેથી તમે ‘સર્વજ્ઞ’ એવું વચન કહીને પાછા તેની
‘નાસ્તિ’રૂપ વચન કહો છો, એ વાત અસંભવરૂપ છે.
શ્રીદેવાગમસ્તોત્રમાં પણ એમ જ કહ્યું છે કે
Page 85 of 103
PDF/HTML Page 97 of 115
single page version
સંભવશે પણ સર્વથા અભાવરૂપની સંજ્ઞા લઈને (વળી) તેની
નાસ્તિની કથની સર્વથા જ બનતી નથી. તમે સર્વજ્ઞનું નામ
લઈને (વળી પાછા તેની) નાસ્તિ કહી, પણ ‘સર્વજ્ઞ’ એવી નામ
સંજ્ઞા તો સર્વજ્ઞની કથંચિત્ અસ્તિતાને જણાવે છે; માટે અમે
તો તમારી પાસે સર્વજ્ઞનું અસ્તિત્વ સિદ્ધ કરીએ છીએ, કે તમે
સર્વજ્ઞનું નામ લઈને નાસ્તિ કહો છો પણ તેમાં તો આમ આવ્યું
કે
જ પોતાની પ્રતિષેધ્યવસ્તુની સિદ્ધિ કરે છે.
અભિપ્રાયને ખંડન કરવા માટે કહ્યું છે.’ તેને અમે કહીએ
છીએ કે
તેનું શ્રદ્ધાન જુઠું છે’ એ પ્રકારથી કહેવું હતું, એટલે તેને તો
પરસ્પર વાદ દ્વારા નિર્ણય થઈ જાય, પરંતુ તમારે આવી
૨. પ્રતિષેધ્ય = નિષેધવા યોગ્ય.
Page 86 of 103
PDF/HTML Page 98 of 115
single page version
જ નથી.’ એ તો તમે જૂઠા મતપક્ષ વડે જ વચન કહ્યું છે,
પરંતુ આસ્તિક્યવાદી તો તમારો નાસ્તિરૂપ વચનને જ
સાધનરૂપ બનાવી સર્વજ્ઞના અસ્તિત્વની પુષ્ટિ કરે છે. એ
પ્રમાણે તમારા વચનથી જ પોતાની (અમારી) રકમ જે
સર્વજ્ઞની અસ્તિ, તેની સિદ્ધિ કરી.
સાધન છે. હવે તેનું વિશેષ (વર્ણન) વા એ સાધનોના
આશ્રયથી કેવી રીતે સર્વજ્ઞનું અનુમાન કરીએ છીએ, તે અહીં
લખીએ છીએઃ
સર્વજ્ઞતાની સિદ્ધિ કરી. જેમ ગોળથી
Page 87 of 103
PDF/HTML Page 99 of 115
single page version
ઉત્તરોત્તર વૃદ્ધિપણાને સાધન બનાવી અમૃતના સંપૂર્ણ
મીઠાપણાનો નિશ્ચય કરીએ છીએ; અથવા
દોષની હાનિ સાધન વડે સાધીએ છીએ. એ પ્રમાણે એકદેશરૂપ
વાનગીથી સર્વદેશવાતનો નિશ્ચય કરવો એ પણ એક અનુમાનની
જાતિ છે. શ્રીદેવાગમસ્તોત્રમાં પણ કહ્યું છે કે
પ્રમાણે અનુમાનથી સિદ્ધ કર્યું.
અગ્નિઆદિ છે તેને અનુમાનથી પણ જાણીએ છીએ, ત્યારે કોઈ
આવરણો અને દોષનો) સંપૂર્ણ ક્ષય અતિશાયન હેતુથી (ઘટતાં
ઘટતાં સર્વથા નાશ થાય એ હેતુથી) સિદ્ધ થાય છે.
Page 88 of 103
PDF/HTML Page 100 of 115
single page version
તેને પ્રત્યક્ષ થવા માટે દ્રષ્ટાંતથી આ અનુમાન સાધ્યું.
અનુમાનદ્રષ્ટાંતથી સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરી. શ્રી દેવાગમસ્તોત્રમાં
પણ કહ્યું છે કે
અનુમાન સિદ્ધ કર્યું.
૨. અંતરિતપદાર્થ = રામ, રાવણ વગેરે કાળથી દૂર એવા પદાર્થો.
૩. દૂરવર્તિપદાર્થ = મેરૂપર્વત વગેરે ક્ષેત્રથી દૂર એવા પદાર્થો.
અપેક્ષાએ અંતર પડ્યું હોય એવા] અને દૂર પદાર્થો પણ
અનુમાનના વિષય હોવાથી કોઈને પ્રત્યક્ષ હોય છે, એ રીતે
સર્વજ્ઞની સિદ્ધિ થાય છે.