Page 89 of 103
PDF/HTML Page 101 of 115
single page version
જાણીએ છીએ. જેમ સૂક્ષ્મઆદિ પદાર્થ પોતાને પ્રત્યક્ષ જાણવામાં
ન આવે તોપણ કોઈના દ્વારા કહેલાં શાસ્ત્રોથી નિર્બાધ શ્રુતજ્ઞાન
વડે જાણવામાં આવે છે, માટે અનુમાનથી આ નિશ્ચય સિદ્ધ કર્યો
કે જીવ આદિ વસ્તુ છે તો તેનો સંપૂર્ણ સ્પષ્ટ જ્ઞાતા પણ કોઈ
છે જ, એ પ્રમાણે ત્રીજીજાતિના અનુમાનથી સિદ્ધ કર્યું.
(ઉપદેશ) પ્રવર્ત્યો છે, કારણ કે
સિદ્ધ કરીએ છીએ કે
સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરી. શ્રીશ્લોકવાર્તિકમાં કહ્યું છે કે
સિદ્ધ કરવાને માટે બધાથી ચઢિઆતું પ્રમાણ એ છે, કે તેની
સત્તામાં કોઈ બાધક પ્રમાણ ન મળે.)
Page 90 of 103
PDF/HTML Page 102 of 115
single page version
નથી, પરંતુ વીણાનો નાદ યથાર્થરૂપ સાંભળી તેણે એવો નિશ્ચય
કર્યો કે
કરી. તથા એવા સર્વજ્ઞને નિમિત્ત જોઈએ તો નિર્ણયસ્થાન નિશ્ચય
(પ્રકરણ)માં લખીશું. અહીં કોઈ પ્રશ્ન કરે કે
સર્વથા છે જ નહિ, પરંતુ પ્રથમ તો ન્યાયશાસ્ત્રોમાં
વચનસામાન્યને પણ પૌરુષેયપણું સિદ્ધ કર્યું છે અને
અપૌરુષેયામ્નાયનો નિષેધ કર્યો છે. કારણ કે
પર્યાય છે, તે જીવના આશ્રય વિના જ પ્રવર્તે છે. શ્લોકવાર્તિકમાં
પણ કહ્યું છે કેઃ
પદાર્થોનું જ્ઞાન) પરોપદેશ, લિંગ અને ઇંદ્રિયોથી નિરપેક્ષ છે અને
સત્ય છે.
Page 91 of 103
PDF/HTML Page 103 of 115
single page version
યોગ્ય છે. તથા જો અજ્ઞાની
દોષવાન વક્તાને તો ઢોંગી કહીએ છીએ, માટે પૂર્ણ જ્ઞાની તથા
રાગદ્વેષ રહિત જ મૂળ વ્યાખ્યાતા થતાં આમ્નાયની સાચી પ્રવૃત્તિ
થશે, એ જ દર્શાવીએ છીએઃ
વચન છે કેઃ
અસર્વજ્ઞ અને રાગદ્વેષી હોતાં વંચનાનો સંભવ આવે છે.
Page 92 of 103
PDF/HTML Page 104 of 115
single page version
છે તોપણ કોઈ પુરુષના આશ્રય વિના આમ્નાયવચન જ પોતાના
સ્વાર્થને પ્રકાશવામાં સમર્થ નથી. જો વચનમાં જ આવી શક્તિ
હોય કે વાંચે
શા માટે થવા દે? માટે આમ્નાયના પ્રવર્તનને સત્યરૂપ
રાખવાવાળો કોઈ વચનનો વ્યાખ્યાતા અવશ્ય માનવા યોગ્ય છે.
અકૃત્રિમઆમ્નાયની આવી એકાન્તહઠ ઠરાવી સર્વજ્ઞની નાસ્તિ
શા માટે કહો છો? તથા જો આમ્નાયરૂપવચનનો વ્યાખ્યાતા
મંદજ્ઞાની
આવશે? કારણ કે
ભાસે તેવું કહીને (માત્ર) પદ્ધતિ રાખે, અથવા પોતાનાથી કહ્યું
ન જાય વા કહેવામાં બાધા લાગતી જણાય તો વસ્તુનું સ્વરૂપ
અવક્તવ્ય કહી દઈ (માત્ર) પદ્ધતિ રાખે, એ પ્રમાણે તો અજ્ઞાની
વક્તાના આશ્રયથી દોષ આવે. વળી જો કદાચિત્ કોઈને કિંચિત્
જ્ઞાન હોય તોપણ રાગદ્વેષના વશથી વા પોતાના વિષય, કષાય,
કામ, ક્રોધ, માન, માયા, લોભ અને ઇર્ષાદિક પ્રયોજનને સાધવા
માટે સાચને જૂઠ કહે (એટલે) તેનું (કથન) પ્રમાણ નથી. એ
Page 93 of 103
PDF/HTML Page 105 of 115
single page version
સામાન્ય
વક્તા સર્વથા હોય નહિ.
મતમાં અદુષ્ટકારણજન્યપણાને પ્રમાણનું સ્વરૂપ શા માટે કહ્યું
છે? તમારામાં આવું વાક્ય છે જ કે
દુષ્ટકારણજન્યપણું આવ્યું! જેમ આ કાળમાં કપટીઓનાં શાસ્ત્રો
દુષ્ટ
મહાભાષ્ય, અષ્ટસહસ્રી અને શ્લોકવાર્તિક આદિ ન્યાયના
ગ્રંથોમાં હેતુ
Page 94 of 103
PDF/HTML Page 106 of 115
single page version
કહ્યાથી જ પ્રવર્ત્યાં છે વાત સિદ્ધ થઈ. તે જ શ્રી શ્લોકવાર્તિકમાં
કહ્યું છે કેઃ
જોડાતો જે ઉપયોગસ્વરૂપ આત્મા ને તેની પ્રતિપિત્સા અર્થાત્
પૂછવારૂપ પ્રવૃત્તિ થતાં થકાં આ સૂત્રો પ્રવર્ત્યાં છે. તે જિનમતનાં
શાસ્ત્રોમાં યુક્તિસહિત સત્યપણું હોય છે, કારણ કે
જોડાવાની યોગ્યતાવાળા ઉપયોગાત્મક આત્માને મોક્ષમાર્ગની
જિજ્ઞાસા થતાં તત્ત્વાર્થસૂત્રનું પ્રથમ સૂત્ર (સમ્યગ્દર્શન-
જ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગઃ) પ્રવર્ત્યું છે.
Page 95 of 103
PDF/HTML Page 107 of 115
single page version
વિના જ પ્રવર્તે છે તેવાં જિનમતનાં સૂત્રો નથી. જિનશાસ્ત્રોનાં
વચનમાં તો સુનિશ્ચિતાસંભવદ્બાધકપણું છે એટલે તે તો
સત્યતાને સિદ્ધ કરે છે અને સત્યતા છે તે આ વચનોના
સૂત્રપણાને પ્રગટ કરે છે તથા સૂત્રપણું છે તે સર્વજ્ઞવીતરાગના
પ્રણેતાપણાને સિદ્ધ કરે છે.
જિનવચનના આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરંપરા
ગુરુનો ઉપદેશ તથા સ્વાનુભવ એ દ્વારા પ્રમાણ, નય, નિક્ષેપ
અને
ભાસે છે અને તેને જ એવાં સૂત્રોને કહેવાવાળા વક્તા
સર્વજ્ઞવીતરાગદેવ જ છે, એમ ભાસે છે. એ પ્રમાણે જે
ભેદવિજ્ઞાની જીવ છે તેને જ જ્યાં કેવળીનું પ્રત્યક્ષ દર્શન (છે)
દરેક સાધનને અનુયોગ કહે છે.
Page 96 of 103
PDF/HTML Page 108 of 115
single page version
થઈ છે.
સર્વજ્ઞની સર્વથા નાસ્તિ કહે છે તેને સર્વજ્ઞની સત્તા જેમ સિદ્ધ
થઈ છે તેમ સત્તા સિદ્ધ કરવાનો ઉપાય (અહીં) દર્શાવ્યો છે.
હવે જેને આત્મકલ્યાણ કરવું છે તેણે પ્રથમ આવા ઉપાયથી
વચનનું સત્યપણું પોતાના જ્ઞાનમાં નિર્ણય કરી પછી ગમ્યમાન
થયેલાં સત્યરૂપ સાધનના બળથી ઉત્પન્ન થયેલું જે અનુમાન,
તેનાથી સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરી (તેનાં) શ્રદ્ધાન, જ્ઞાન, દર્શન,
પૂજન, ભક્તિ, સ્તોત્ર અને નમસ્કારાદિક કરવા યોગ્ય છે.
સ્થાપના નિક્ષેપ છે.
સીમંધર ભગવાનની પ્રતિમામાં શ્રી સીમંધર ભગવાનની કલ્પના
કરવી.
સેતરંજના ગોટામાં બાદશાહ વજીર વગેરેની કલ્પના કરવી.
Page 97 of 103
PDF/HTML Page 109 of 115
single page version
દેવાદિકને) ન પણ માને, માત્ર તેનો જ (પોતે માનેલા
જિનદેવાદિકનો જ) સેવક બની રહ્યો છે તેને તો નિયમથી
પોતાના આત્મકલ્યાણરૂપ કાર્યની સિદ્ધિ થતી નથી, તેથી તે
અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જ છે. કારણ કે
તો કેવી રીતે થશે?
જ જાય છે! તેનો ઉત્તર
તો દેવનાં દર્શનથી આત્મદર્શનરૂપ ફળ થવું કહ્યું છે તે તો
નિયમથી સર્વજ્ઞની સત્તા જાણવાથી જ થશે, અન્ય પ્રકારથી નહિ
થાય, એ જ શ્રી પ્રવચનસારમાં કહ્યું છે. વળી તમે લૌકિક
કાર્યોમાં તો એવા ચતુર છો કે વસ્તુનાં સત્તા આદિ નિશ્ચય કર્યા
વિના સર્વથા પ્રવર્તતા નથી; અને અહીં તમે સત્તાનિશ્ચય પણ
ન કરતાં ઘેલા (પાગલ) અનધ્યવસાયી થઈ પ્રવર્તો છો એ મોટું
આશ્ચર્ય છે, માટે શ્લોકવાર્તિકમાં (પાનું ૯) કહ્યું છે કે
Page 98 of 103
PDF/HTML Page 110 of 115
single page version
કાર્યોની પહેલાં પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરો એ
જ સર્વ ધર્મનું મૂળ છે, તથા એ જ જિનમતની આમ્નાય છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે
પણ સકલ પદાર્થ પ્રત્યક્ષ છે, એમ ન કહેવું.’
વળી જો ઉપચારથી સકલપદાર્થ પ્રત્યક્ષ કહેશો તો તમે (માત્ર)
મહિમા અર્થે આ વાત કહી પણ તેમાં એ ગુણ તો સાચો ન
આવ્યો, ત્યારે જૂઠમતવાળાઓના જેવું કહેવું થયું. કારણ કે
કોઈ વસ્તુની પ્રમાણતા નથી.
જ પ્રમાણે સર્વજ્ઞને જાણનાર પહેલા થયા છે, આજે છે તથા
ભવિષ્યમાં થશે’ તેમ આવું કહેનાર એ સર્વજ્ઞવાદીને અમે એમ
કહીશું કે
ભાસ્યો નથી, વર્તમાનમાં કોઈને ભાસતો નથી તથા ભવિષ્યમાં
Page 99 of 103
PDF/HTML Page 111 of 115
single page version
શું છે?’’
અમે જૂઠો કરી જ દીધો છે. તથા સર્વજ્ઞનો સદ્ભાવ સિદ્ધ
થવાનો ઉપાય તમારે કરવો છે તો સ્યાદ્વાદના કહ્યા પ્રમાણે
અમે અનુમાન સિદ્ધ કરી ચિત્ત લગાવ્યું છે તેમ તમે પણ ચિત્ત
લગાવો તો સર્વજ્ઞની સત્તા અવશ્ય ભાસશે જ. વળી તમે આ
હેતુ આપ્યો કે
સ્યાદ્વાદમાં શું વિશેષતા છે?’’ આ હેતુ તમે અસત્ય આપ્યો
છે, કારણ કે જગતમાં મનુષ્યશરીરવાન તો બધા એક જ
જાતિના છે. પરંતુ તેમાં આટલી વિશેષતા તો આજે પણ પ્રત્યક્ષ
જોઈએ છીએ કે
શરાફીનું જ્ઞાન છે, કોઈને બજાજીનું (ગાવા
નથી, કોઈ દુષ્ટબુદ્ધિવાન છે, કોઈને ધર્મબુદ્ધિ છે તથા કોઈને
પાપબુદ્ધિ છે; એ જ પ્રમાણે તમને સર્વજ્ઞનો સદ્ભાવ ન ભાસ્યો
અને સ્યાદ્વાદીને ભાસ્યો તો એમાં વિરોધ ક્યાં આવ્યો?
Page 100 of 103
PDF/HTML Page 112 of 115
single page version
પછી તેને સ્વાર્થાનુમાન દ્વારા સર્વજ્ઞની સત્તા સિદ્ધ થઈ હશે તો
તે તમને પરાર્થાનુમાન દ્વારા સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરાવી દેશે.
જો તમે તેનાથી ચતુર થઈ નિર્ણય કરવાના અર્થી બની પૂછશો,
અને તેનાથી હેતુના આશ્રયે સાચી સિદ્ધિ ન કરાવી શકાઈ તો
તે નિયમથી સ્યાદ્વાદી છે જ નહિ. જેમ બીજા લૌકિક અજ્ઞાની
જીવો છે, તેવો એને પણ જાણવો. કારણ કે
બુદ્ધિરૂપ જે પૂજા, દાન, તપ અને ત્યાગાદિકમાં મગ્ન થઈ
ધર્માત્મા બની રહ્યા છે. માટે તમે આ નિયમથી જાણો કે
માટે નરત્વ, કાયમાનપણું આદિ હેતુ આપી સ્યાદ્વાદીને
સર્વજ્ઞની સત્તાનો સદ્ભાવ ભાસવાનો નિષેધ છે તે અસંભવરૂપ
છે. શ્રી શ્લોકવાર્તિકજીમાં પણ કહ્યું છે કે
થયા છે, વર્તમાન કાળે છે અને ભવિષ્ય કાળે થશે’, તેમ મને
પણ એ જ રીતે ‘સર્વજ્ઞ નથી’ એવો ત્રૈકાલિક નિર્ણય હોઈ શકે
છે
Page 101 of 103
PDF/HTML Page 113 of 115
single page version
વસ્તુઓના સ્વરૂપનું વા સ્વ
પૂજા
દ્વારા બાધા સર્વથા આવવા દેશે નહિ તથા બાધા જોઈને પોતાને
તલાકપણું (‘એમ નહિ’ એવો નકાર, અરુચિ) ન આવે અને
જો પોતે સર્વનું મન રંજાયમાન કરવા અર્થે (માત્ર) મંદકષાયી
ન કરે તો તે જૈનાભાસી મિથ્યાદ્રષ્ટિ જ છે. કારણ કે જે જૈન
હોય તે પોતાના કાનોથી જિનમતની બાધાનાં વચન કેવી રીતે
બાધા નથી.
Page 102 of 103
PDF/HTML Page 114 of 115
single page version
૨. વિજ્ઞાન = કેવલજ્ઞાન.