PDF/HTML Page 21 of 57
single page version
તેના અનુસંધાનમાં ઋષભદેવ ભગવાનના છેલ્લા દસ અવતારોનું આ વર્ણન ચાલે છે.
અગાઉના ચાર લેખોમાં પ્રસિદ્ધ થયેલ કથાનો ટૂ્રંક સાર આ પ્રમાણે છે: ઋષભદેવ
ભગવાનનો જીવ પૂર્વે દસમા ભવે મહાબલ રાજા હતો. અને ત્યાં સ્વયંબુદ્ધમંત્રીના
ઉપદેશથી તેને જૈનધર્મનો પ્રેમ થયો હતો; ત્યાર પછી (નવમા ભવે) તે સ્વર્ગનો
‘લલિતાંગ’ દેવ થયો અને ત્યાં ‘સ્વયંપ્રભા’ દેવી સાથે તેને સંબંધ થયો. ત્યારપછી
(આઠમા ભવે) તે લલિતાંગ અને સ્વયંપ્રભા અનુક્રમે વજ્રજંઘરાજા અને શ્રીમતી રાણી
થયા, ને મુનિવરોને આહારદાન કરીને ભોગભૂમિમાં જુગલીયા–દંપતી તરીકે અવતર્યા.
ભોગભૂમિના આ (સાતમા) ભવમાં પ્રીતિંકર મુનિરાજના પરમ અનુગ્રહથી તેઓ બંને
સમ્યગ્દર્શન પામ્યા. ભોગભૂમિનું આયુષ્ય પૂરું થતાં તેઓ બંને ઈશાનસ્વર્ગમાં ઉપજ્યા.
ત્યાર પછીની તેમની કથા હવે આગળ ચાલે છે........
(શ્રેયાંસકુમારનો જીવ પણ સમ્યગ્દર્શનના પ્રભાવથી સ્ત્રીપર્યાયનો છેદ કરીને તે જ
ઈશાનસ્વર્ગના સ્વયંપ્રભ–
PDF/HTML Page 22 of 57
single page version
વિમાનમાં સ્વયંપ્રભ નામનો દેવ થયો. સિંહ, નોળિયો, વાંદરો અને ભૂંડ એ ચારેના
હે પ્રભો! મહાબલરાજાના મારા ભવમાં મારે ચાર મંત્રીઓ હતા, તેમાં એક આપ
PDF/HTML Page 23 of 57
single page version
રહ્યો છે. દુષ્કર્મોનું ફળ ભોગવવા માટે જીવોને નરક જ મુખ્યસ્થાન છે. જે જીવ
PDF/HTML Page 24 of 57
single page version
ક્યાંથી હોય? પાપના ઉદયથી તે જીવ અંતર્મુહૂર્તમાં દુર્ગંધિત, ઘૃણિત, દેખવું ન ગમે તેવું
PDF/HTML Page 25 of 57
single page version
ત્યાં તો અગ્નિ વરસાવતો ઊનો વાયરો આવે છે ને તરવાની તીખી ધારા જેવા પાંદડા
PDF/HTML Page 26 of 57
single page version
PDF/HTML Page 27 of 57
single page version
યાદ આવતાં વિષયોથી અત્યંત વિરક્ત થઈને તે કઠિન તપશ્ચર્યા કરવા લાગ્યો, અને
આયુપૂર્ણ થતાં સમાધિમરણપૂર્વક દેહ છોડીને તે સ્વર્ગનો ઈન્દ્ર થયો. જુઓ, ક્યાં તો
નારકી ને ક્્યાં ઈન્દ્રપદ! જીવ પોતાના પરિણામઅનુસાર વિચિત્ર ફળ પામે છે. હિંસાદિ
અધર્મ કાર્યોંથી જીવ નરકાદિ નીચ ગતિને પામે છે, ને અહિંસાદિ ધર્મકાર્યોથી તે સ્વર્ગાદિ
તત્પર રહેવું જોઈએ. બ્રહ્મસ્વર્ગમાં ઊપજેલા તે બ્રહ્મેન્દ્રે (શતબુદ્ધિના જીવે)
અવધિજ્ઞાનવડે શ્રીધરદેવના મહાન ઉપકારને જાણ્યો, ને તેમના જ પ્રતાપથી
નરકદુઃખોથી છૂટીને આ ઈન્દ્રપદ પ્રાપ્ત થયું છે–એમ સમજીને પાંચમા બ્રહ્મસ્વર્ગમાંથી
બીજા સ્વર્ગે આવીને પોતાના કલ્યાણકારી મિત્ર શ્રીધરદેવની અત્યંત આદરપૂર્વક ભક્તિ
કરી, બહુમાન કર્યું.
સમ્યક્ત્વપ્રાપ્તિ, ને પછી આ બીજા સ્વર્ગમાં શ્રીધરદેવ થયા; હવે આ શ્રીધરદેવનું
જઈ પાછા વિદેહક્ષેત્રની પુંડરગીરીનગરીમાં અવતરશે ને ત્યાં ચક્રવર્તી થઈ દીક્ષા લઈ
તીર્થંકરપ્રકૃતિ બાંધશે; ત્યાંથી સર્વાર્થસિદ્ધિમાં જશે ને પછી છેલ્લો ઋષભઅવતાર થશે.
મહાપુરાણના આધારે આ પ્રસંગોનું આનંદકારી વર્ણન વાંચવા માટે આત્મધર્મની આ
લેખમાળા વાંચતા રહો.)
મૂર્ખ કોણ?
કરજે.
PDF/HTML Page 28 of 57
single page version
PDF/HTML Page 29 of 57
single page version
PDF/HTML Page 30 of 57
single page version
PDF/HTML Page 31 of 57
single page version
સ્વભાવ દર્શાવું છું, તેને હે જીવો! તમે પ્રમાણ કરજો. જેવો શુદ્ધાત્મા કહું તેવો અનુભવમાં
કર્યો ત્યાં તે સ્વભાવ સાથે એકત્વ પરિણમન થયું ને રાગાદિ પરભાવોથી વિભક્ત પરિણમન
સુલભ બનાવી દીધી.
PDF/HTML Page 32 of 57
single page version
છે, તે જ્ઞાન સમ્યગ્દ્રષ્ટિમુનિને જ હોય છે, ને
PDF/HTML Page 33 of 57
single page version
ઉપશમ સમ્યક્ત્વ–એમાંથી કોઈ એક
ક્ષાયિકસમકિતી તિર્યંચને પંચમ
આયુપણે જ ઊપજે છે; ને જેમ
જીવને ક્ષાયિક સમ્યક્ત્વ હોતું નથી,
કરે તો મોક્ષ અતિ સુલભ થાય.
સાધક છે; જે સમયે અનુભવ કરે છે તે સમયે
સિદ્ધસમાન અમ્લાન આત્મતત્ત્વને અનુભવે છે.
PDF/HTML Page 34 of 57
single page version
PDF/HTML Page 35 of 57
single page version
PDF/HTML Page 36 of 57
single page version
PDF/HTML Page 37 of 57
single page version
૧૦૨૮ ૧૦૩૦ ૩૯૪ ૩૯૮ ૭૩ ૪૨૯ ૮૭ ૮૧ ૪૧૪
૮૬૮ ૮૬૯ ૮૭૦ ૮૭૧ ૯૭પ ૪૪પ ૧૧પપ ૭૧૦
૧૨૨ ૧૨૩ ૪૮૮ પ૩૩ ૧૪૭ પ૧૭ ૩૮૪ ૪૬૦
૧૭૦ ૬૨૦ ૩૦૧ ૧૪૩ ૯૮૪ ૨૬૨ ૩૬૯ ૮૬ ૪૦
૧૦૦૭ ૨૪૬ ૬૬ ૩૨પ ૭પ૯ ૭૬૦ ૭૬૧ પ૮૧
પ૮૦ ૧૪૨ ૧૨૯ ૧૧પ૨ ૧૧૭ ૮પ૬ ૮પ૭ પ૮૧
પપ૦ ૧૧પ ૩૩૩ ૩૩૪ ૩૩પ ૩૪પ ૧૧ પ૪ ૩૧
૧૮ ૨૭૬ ૪પ ૩૧૮ ૩૧૯ ૨૭પ ૨૯૩ ૨૯૪ ૨૯પ
૭૮૯ પપ૦ ૨પ૩ ૧૨ ૭૪૦ ૭પપ ૩૭૨ પ૮૨
૮૦૯ ૧૦૦૮ ૯૧પ પ૧૬ ૧૧૬૬ ૯૦૯ ૧૧૭૩
૧૧૭૪ ૧૧૬પ ૪૦૭ ૨૪૬ ૮ ૪૩ ૪૪૯ ૪૨ ૬૯૭
પ૪૮ ૧૩૭ ૭૮૭ ૧૦૩૯ ૭૭૮ ૩પ૧ ૩પ૨ ૮૯
૧૦૦૩ ૧૦૦૪ પ૪૨ ૨૭૭ ૧૩પ ૭૭ ૭૯ ૧૪૩૮
૧૪૩૯ ૧૪૪૦ ૧૪૪૧ ૧૪૪૨ ૨૦૨ ૩૯૩ ૨૪૪
૪૧૭ ૬૧૦ ૪૧૬ ૧૦૧ ૧૧પ૦ ૩૯૨ ૬૪૩ ૬૪પ
૬૪૪ ૬૩૮ ૪૬૬ પ૧૪ ૧૬૬ ૩૮ ૧૪૪૨ ૧૪પ૩
PDF/HTML Page 38 of 57
single page version
બાલવિભાગના ત્રીજા પ્રશ્ન તરીકે ગયા અંકમાં પાંચ આચાર્ય–મુનિરાજનાં નામ,
મુનિરાજો તથા ઘણાય શાસ્ત્રોનાં નામ ભેગા થયા છે. તે બધા અહીં આપીએ છીએ. આ
વાંચતા ખ્યાલ આવશે કે અહો! આપણા ધર્મમાં કેવા કેવા મોટા મોટા મહાત્માઓ થયા,
તથા તેમણે કેવા કેવા મહાન શાસ્ત્રો રચ્યાં! જેમ આપણે આપણા કુટુંબ–પરિવારને અને
સગાંવહાલાંને ઓળખીએ છીએ તેમ ધર્મમાં આપણા ખરા કુટુંબ–પરિવાર ને ખરા
સગાંવહાલાં તો તીર્થંકરો–મુનિવરો ને ધર્માત્માઓ છે, તેમને ઓળખીને આપણે અત્યંત
પ્રેમપૂર્વક તેમનું આત્મિક જીવન જાણવું જોઈએ. અહીં કેટલાક નામો આપ્યાં છે:–
યતિવૃષભ–આચાર્ય: ત્રિલોકપ્રજ્ઞપ્તિ;
જિનસેનસ્વામી મહાપુરાણ: (તથા
ગુણભદ્રસ્વામી: આત્માનુશાસન (તથા
PDF/HTML Page 39 of 57
single page version
પ્રભાચન્દ્રઆચાર્ય: પ્રમેયકમલમાર્તંડ
માનતુંગસ્વામી: ભક્તામરસ્તોત્ર
પદ્મપ્રભમુનિરાજ: યોગસાર; શ્રાવકાચાર.
(અહીં ટૂંક યાદી આપી છે. આ સિવાય બીજા અનેક પૂજ્ય સન્ત મુનિવરો તેમજ
છપાઈને પ્રસિદ્ધ થયેલા છે. બાળકો, તમે મોટા થાવ ત્યારે જરૂર એની સ્વાધ્યાય કરજો.
એટલે આપણા એ પૂર્વજો કેવા મહાન હતા–તેનો તમને ખ્યાલ આવશે.
બાળકો, આ સિંહ અને
સારી મજાની વાત કહે છે. શું
કહેતા હશે? એની ભાષા તમે
સમજો છો? ન સમજતા હો તો
આવતા અંકમાં વાંચજો.
PDF/HTML Page 40 of 57
single page version
પરિવારના છીએ–તે આપણું ગૌરવ છેે. ગુરુદેવ વારંવાર સમજાવે છે કે તું સિદ્ધનો નાતીલો છો, તું
મહાન લાભનું કારણ છે. આ અંકમાં કેટલાક આચાર્ય–મુનિવરોના નામ આપ્યા છે, તેઓ બધાય
વીતરાગી સંતમુનિવરો થયા છે. કુંદકુંદાચાર્ય જે પરિપાટીમાં થયા તે નંદીસંઘની જુની પ્રાકૃત
મંગલ યાદી અહીં આપી છે–
ત્રણવર્ષ આઠ માસ ને પંદર દિવસ પછી પંચમકાળ બેઠો. ચોથાકાળમાં જન્મેલા અનેક જીવો આ
પરિપાટીઅનુસાર ગૌતમ સુધર્મ ને જંબુસ્વામી એ ત્રણ કેવળજ્ઞાની ૬૨ વર્ષમાં થયા, ત્યારપછી