PDF/HTML Page 41 of 57
single page version
મહાન ભાગ્ય કે જગતનો આવો સર્વોત્તમ ધાર્મિક પરિવાર આપણને પ્રાપ્ત થયો. આપણા આ
PDF/HTML Page 42 of 57
single page version
ભાવે છે કે–
શ્રાવિકા–અર્જિકા બનકે વિચરું, વહ ઘડી કબ
ચલ પડુંગી મોક્ષકે રાસ્તે વહ ઘડી કબ આયગી?
આત્મધ્યાનકી મસ્તીમેં રહું વહ ઘડી કબ આયગી?
આયગા વૈરાગ્ય મુઝકો ઈસ દુઃખી સંસારસે.
ત્યાગ દૂંગી મોહ–મમતા વહ ઘડી કબ આયગી?
હાથમેં પીંછી–કમંડલ, ધ્યાન આતમરામકા,
છોડકર ઘરબાર દીક્ષ ધરું, ઘડી કબ આયગી?
એકાકી વનમેં વિચરૂં પ્રભુ સિદ્ધસે બાતેં કરું,
નિર્વિકલ્પ સમાધિ હોવે વહ ઘડી કબ આયગી?
લો લગાદો આત્મકી તબ વહ ઘડી ઝટ આયગી.
તમારી પ્રિય વસ્તુ છે; શોધો કાઢો–
મં
ભાવતા કે–
જવું છે મોક્ષ.....મારે...જવું છે મોક્ષ......
પ્રભુજી અમોને તારો પાર.....મારે.....
પદ્મ સરોવર કાંઠે મોતી,
જેમ ચરે હંસ ચારો ગોતી,
ધમધમ મોક્ષનું વૈમાન ચાલે,
અણદીઠું ને ધીરજ ખોતી,
દૂર દૂર ઝાંખું મુક્તિ મિનારા,
ઝટ ઉતારો અલૌકિક ઘાટ
સુંદર બનેલ છે. બાળકો માટે પણ ઘણું જ સુંદર છે.”
PDF/HTML Page 43 of 57
single page version
PDF/HTML Page 44 of 57
single page version
સીમંધરભગવાનનાં દર્શન થશે? બાકી વિદેહ ક્ષેત્રમાં પહોંચવાનું તો અત્યારે અઘરૂં છે.
બેન, આ શરીરથી ત્યાં પહોચવાનો મંત્ર તો મને નથી આવડતો; નહિતર તો તમારી
જેમ મને ય ભગવાનના દર્શન કરવાનું બહુ મન છે.
નાનપણથી આવા વૈરાગ્યના ને જ્ઞાનના વિચાર કરે તે બહુ સારી વાત છે. ભાઈ–બેન
બંને ધર્મમાં ઉત્સાહથી આગળ વધજો ને વેલાવેલા સ્વદેશ આવજો.
બાલવિભાગદ્વારા ધાર્મિક સંસ્કારનું જે સિંચન થાય છે તે જોઈ ભાવિ પેઢીનું ઉજ્વળ
જીવન, આધ્યાત્મિકરુચિ કેટલીક વધશે? તે વિચારે આજે આનંદ થાય છે. જૈનધર્મના
અનુયાયીની બીજી ઈચ્છા શી હોય? પોતે આત્મહિત કરે અને અન્ય જીવો પણ
આત્મહિત કરે. હજાર ઉપર પહોંચેલી ને હજી પણ ઝડપથી વધતી જતી સભ્યસંખ્યા
જોતાં એમ થયું કે બાલવિભાગદ્વારા ઊંડા બીજ વવાઈ રહ્યા છે ને તેના મીઠાં આમ્રફળ
અમે આસ્વાદીએ. (ચેતન જૈન: ફત્તેપુરવાળા સ. નં. ૨૬૩)
* આત્મામાં પૂર્ણ શુદ્ધતાની શક્તિ છે, પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ
શુદ્ધતા પ્રગટે છે. આનું નામ મોક્ષ.
PDF/HTML Page 45 of 57
single page version
ઉત્સાહી સભ્ય નં. પ૯૮
(રવીન્દ્ર જૈન–મોરબી) એ
વ્યક્ત કરેલી સુંદર ભાવના.
ભગવાન ઋષભદેવના છેલ્લા દશ અવતારની કથામાં ‘ભોગભૂમિમાં
નયનોમાંથી હર્ષના આંસુ નીકળી નીકળીને મુનિરાજના ચરણ ઉપર પડવા લાગ્યા’ એ
પ્રસંગ હૃદયના તાર ઝણઝણાવી મૂકે તેવો છે!
પ્રતિબોધવા માટે સાક્ષાત્ મુનિ પોતે વિદેહક્ષે્રત્રમાંથી ભોગભૂમિમાં પધારે છે. પૂર્વભવના
મિત્રને સમ્યક્ દર્શનના દાન દેવા દૂર દૂરના દેશાવરથી મુનિરાજ આવે છે! ‘મારો મિત્ર
ક્યાં છે? શું તેની સ્થિતિ છે?’ અવધિજ્ઞાનથી એ જાણીને, તથા મારો પૂર્વભવનો મિત્ર
પોતે આવે છે અને કહે છે ‘અમે તને સમ્યક્ત્વ પમાડવા માટે આવ્યા છીએ’ એ વાત
ઊંડું વિચારતાં હૃદયને વિરહની યાદ સાથે કોઈ નવી વાત કહી જાય છે.
આપણા મુનિરાજ ત્યાં પધાર્યા હતા, તો હવે કોઈક વિદેહક્ષેત્રનાં મુનિરાજ અહીં
ભરતક્ષેત્રે પધારો ને!
મોક્ષમાર્ગની કેડીએ આગળ વધી જાય તે, બીજા બાલસભ્યોને અવશ્ય મદદ કરે.
પ્રીતિંકર મુનિરાજે તેના મિત્ર વજ્રજંઘને (સમ્યક્દર્શન પમાડવામાં) મદદ કરી હતી તેમ
જિનવરના સંતાનો એવા આપણે સૌએ મોક્ષનગરીમાં જતાં જતાં સાથે રહીને
એકબીજાને સહાય કરવી છે. કોઈ મિત્ર સંસારમાં ન રહી જવો જોઈએ.
PDF/HTML Page 46 of 57
single page version
તત્ત્વને જાણીને જ્યારે ભૂતાર્થરૂપ શુધ્ધઆત્માનો આશ્રય કરે ત્યારે સમ્યક્ત્વ થાય છે ને ત્યારે
“ગુરુદેવ આત્માની જે વાત સમજાવે છે તે નાના બાળકોને પણ સમજાવવામાં
પરમાર્થસ્વરૂપ લક્ષગત કરીએ તો અહીં બેઠા બેઠા વિદેહીનાથનું સ્વરૂપ ચિંતવી શકાય. પાંચ
કરીને તેમનું સ્વરૂપ ચિંતવી શકાય છે. જ્યાં ભગવાન હોય ત્યાંનો જે જીવ ભગવાનના
PDF/HTML Page 47 of 57
single page version
ખરીદીનું દ્રષ્ટાંત સમજાય છે પણ આત્મસ્વભાવનું બરાબર સમજાતું નથી કે કેવા પ્રકારનું
સુખ હશે!
વારંવાર અંતરમાં તેનું ઊંડુ મંથન કરીએ ત્યારે જ ખરેખર લક્ષગત થાય છે. નિર્વિકલ્પ અનુભૂતિ
વખતે વિચારો હોતા નથી, તે વખતે તો પરમઆનંદના વેદનમાં જ ઉપયોગ થંભી ગયો છે. એ
વખતનું વચનઅગોચર સુખ તો તે જ જાણે. તે દશા પ્રાપ્ત કરવા વારંવાર સત્સમાગમે, અત્યંત
ઉગ્ર આત્માર્થિતા વડે, અંદરમાં ભેદજ્ઞાનનો ઘણો ઘણો અભ્યાસ કરીને, ઉપયોગને સ્વભાવમાં
જોડવાનો ઉદ્યમ કરવો;–એ જ અનુભવના સુખને સમજવાનો ઉપાય છે. (હારનું દ્રષ્ટાંત તો
બહારનું સ્થૂળ ઉદાહરણ છે.)
જીવોના પરિણામની એવી વિચિત્રતા છે. વળી આ ઉદાહરણ તો એમ બતાવે છે કે અશુભ
પરિણામ જીવે કર્યા તે પલટીને તે શુભ અને શુધ્ધ પરિણામ કરી શકે છે. એક વખતનો પાપી જીવ
પણ આત્માની આરાધના વડે ત્રણ લોકનો નાથ પરમાત્મા થઈ શકે છે.
હોતો.–જો કે તેમાંય અસંખ્યાત સમય તો ખરા જ. અને ફરીને નિર્વિકલ્પતા અમુક કાળે થાય
છે. પરંતુ તેનું કોઈ ચોક્કસ માપ મલતું નથી.
લખે છે કે” –
बहुत अनुग्रह किया है; तथा भगवान ऋषभदेव तीर्थंकर प्रभुके दश अवतारोंकी कथा
आदिपुराणके आधार पर, सम्यक्त्वोत्पत्ति के साधन बने इस प्रकार भावर्ण लिखकर
जैनसमाजके तरुण तथा वृद्धजनोंपर
PDF/HTML Page 48 of 57
single page version
PDF/HTML Page 49 of 57
single page version
ઉ. “
PDF/HTML Page 50 of 57
single page version
“એકહોય ત્રણકાળમાં પરમારથનો પંથ” મોક્ષનો માર્ગ એક જ છે, અને તે માર્ગ
ઉ:– રત્નત્રયસ્વરૂપ આત્માનો અનુભવ કરવો તે; એ તીર્થની યાત્રાવડે સંસારસમુદ્રને
PDF/HTML Page 51 of 57
single page version
“સભ્ય બનવામાં ઘણું મોડું થયું, પણ જાગ્યા ત્યારથી સવાર. બાલવિભાગ ખુબજ
પ્ર
PDF/HTML Page 52 of 57
single page version
PDF/HTML Page 53 of 57
single page version
હા, કોઈ સાધકને સમ્યગ્જ્ઞાન અને રાગ બંને સાથે હોય છે; પરંતુ બંને સાથે હોવા
મોક્ષનું કારણ છે ને રાગ તો બંધનું કારણ છે,–એમ તે જ કાળે બંનેની અત્યંત જુદાઈ છે.
સમ્યગ્દ્રષ્ટિનો કોઈ તફાવત નથી, અર્થાત્ રાગ સમ્યગ્દ્રષ્ટિને હો કે મિથ્યાદ્રષ્ટિને હો, જે
કોઈ જીવને જેટલો રાગ છે તે બંધનું જ કારણ છે, મોક્ષનું નહીં. જ્ઞાનીને જે જ્ઞાનભાવ છે
તે મોક્ષનું કારણ છે. જ્ઞાનીને પણ જ્ઞાન ને રાગ એ બંને કાંઈ મોક્ષનું કારણ નથી, તેને
પણ મોક્ષનું કારણ તો એક જ્ઞાન જ છે, ને રાગ તો બંધનું જ કારણ છે, એ નિયમ છે.
એટલું ખરું કે અજ્ઞાની કરતાં જ્ઞાનીનો રાગ અનંતો અલ્પ છે, તેથી તેને બંધન પણ
અનંતુ ઓછું છે, ને નિર્જરા ઘણી છે, તે નિર્જરા શુદ્ધજ્ઞાનના બળે થાય છે. આથી
શુદ્ધજ્ઞાન છે તે પૂજ્ય છે, આદરણીય છે; અને શુભરાગાદિ જે અશુદ્ધ ભાવો છે તે હેય છે,
PDF/HTML Page 54 of 57
single page version
PDF/HTML Page 55 of 57
single page version
બતાવ્યો હતો. ઘણા વર્ષો પહેલાં તેઓ સોનગઢ પણ આવી ગયા હતા ને ખૂબ પ્રસન્ન હતા. જૈન
શેઠ પણ શ્રીમંત પદવિભૂષિત હતા, પણ એ પદવી તેમને ગજરથદ્વારા નહિ પરંતુ જિનવાણી–
નગરીમાં ઉત્સવ પ્રસંગે સ્વ. શેઠનો વિચાર મોટી રકમ ખરચીને પ્રથમ તો ગજરથ ચલાવવાનો હતો.
કરીને ગજરથને બદલે જિનવાણીના ઉદ્ધારમાં તે રકમ ખર્ચવાનો નિર્ણય કર્યો એ જમાનામાં
સાહિત્યના ઉદ્ધાર માટે તે નિર્ણય ઘણો જ ઉપયોગી હતો. મુખ્યત: એમના એ નિર્ણયના પ્રતાપે
થયો. જિનવાણી ઉપરાંત જિનાલય વગેરે કાર્યોમાં પણ તેઓ ભક્તિથી ભાગ લેતા. આવા
પ્રતાપે તેમનો આત્મા સાક્ષાત્ જિનવાણીનું શ્રવણ પામીને આત્મહિત સાધે; અને જૈન સમાજના
વૃદ્ધિગત કરે, એ જ ભાવના.
હતા.
PDF/HTML Page 56 of 57
single page version
જશે. પણ જો જો હો, ભૂલથી મોક્ષને બદલે સ્વર્ગાદિના મારગે ન ચડાવી દેતા! ને માર્ગ
PDF/HTML Page 57 of 57
single page version
જૈનસમાજના સંપૂર્ણ હક્કો જળવાય તે રીતે બિહાર સરકાર અને દિગંબર જૈનો વચ્ચે
રોજ) આવ્યો હતો. અને આ શુભ સમાચારથી પ્રસન્નતા વ્યક્ત કરતો જવાબ સંસ્થા
તરફથી મોકલવામાં આવ્યો હતો.
રાખ્યા વગર એકલા શ્વેતાંબર જૈન સમાજની સાથે કરાર કર્યા હતા: આથી
ભારતભરના દિગંબર જૈન સમાજની લાગણી દુભાયેલી ને ભારતના ચારે ખુણેથી એ
એકપક્ષી કરારનો વિરોધ થયો. દિલ્હીમાં એક લાખ જેટલા દિ. જૈનોનું અભૂતપૂર્વ
રક્ષણ થાય એવા કરાર બિહાર સરકારે કર્યા છે. આ માટે દિ. જૈનતીર્થક્ષેત્ર કમિટિની
કાર્યવાહી પ્રશંસનીય છે. (જિજ્ઞાસુઓ જાણતા હશે કે આપણી સંસ્થાના માનનીય પ્રમુખ
શ્રી નવનીતભાઈ ઝવેરી પણ તીર્થક્ષેત્રકમિટિના એક સભ્ય છે.)
આવી હતી તે કોર્ટ દ્વારા અટકાવી દેવામાં આવી છે. આમાં સફળતા મળે અને યોગ્ય
સમાધાન થાય એમ આપણે ઈચ્છીએ.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––