PDF/HTML Page 21 of 55
single page version
PDF/HTML Page 22 of 55
single page version
હોય, તેનો પ્રવાહ સેંકડો વર્ષ ચલાવવો હોય, અને પાખંડનો ફેલાવો અટકાવવો હોય
પોતાના સચ્ચા નેતૃત્વ દીર્ધ જીવન સુધી પોતે આનંદનો સ્વાદ લેતા રહેશે ને
પાવન બન્યા, અમારી નગરી આજ ધન્ય બની, અમારું જીવન આજ ધન્ય બન્યું.
વડે જ્ઞાનનો પ્રકાશ થાય છે, ને અજ્ઞાનઅંધકાર દૂર હટે છે.
PDF/HTML Page 23 of 55
single page version
ફલ્ટનના શેઠ, બેંગલોર અને ગૌહત્તીના ભાઈઓ વગેરે પણ ઉપસ્થિત હતા ને સમયના
અભાવે તેઓએ ઉપરની શ્રદ્ધાંજલિઓમાં પોતાનો સૂર પૂરાવીને સંતોષ માન્યો હતો.
મુનિવરો પ્રત્યે સોનગઢવાળાની ભક્તિ કેવી અદ્ભૂત છે! એવી એ ભક્તિ હતી.
સેંકડો વિદ્ધાનોએ તથા હજારો જિજ્ઞાસુઓએ તેમાં ઉત્સાહથી ભાગ લીધો.
જેને આવડી તે સાચો વિદ્ધાન છે.
PDF/HTML Page 24 of 55
single page version
PDF/HTML Page 25 of 55
single page version
પ્રસિદ્ધ મ્યુઝીયમમાં પણ ઘણી દિ. જૈનમૂર્તિઓ છે. આજે ભૂગર્ભમાંથી જો એક જુની
PDF/HTML Page 26 of 55
single page version
PDF/HTML Page 27 of 55
single page version
PDF/HTML Page 28 of 55
single page version
દ્ધારા પુષ્પવૃષ્ટિ દેખીને આનંદ થતો હતો ને વિદેહનાં મધુર સંભારણાં જાગતા હતા.
કાર્યકર્તાઓને ખાસ ભલામણ કરી.
PDF/HTML Page 29 of 55
single page version
હજારો લોકો વિદાય થવા લાગ્યા. બપોરે પ્રવચન પછી ઉત્સવની ખુશાલીમાં
જિનેન્દ્રદેવને ભવ્ય રથયાત્રા નીકળી. અજમેરનો કલાપૂર્ણ રથ પ્રભુજીને લીધે વિશેષ
શોભતો હવે રાત્રે સમવસરણમાં મંગલભક્તિ થઈ હતી.. આમ આનંદપૂર્વક ફત્તેપુરનો
મંગલમહોત્સવ પૂરો થયો ને બીજે દિવસે સવારમાં પ્રભુની ભક્તિ કરાવીને ગુરુદેવે
ફત્તેપુરથી બામણવાડા તરફ પ્રસ્થાન કર્યું. (ઈતિ ફત્તેપુર–મહોત્સવ સમાચાર પૂર્ણ)
શ્રદ્ધેય સ્વામીજી મહારાજ! આપકે ચરણોમેં શતશત નમસ્કાર હો. મૈં અપની ઓરસે
ઉપસ્થિત સમસ્ત સભાજનોંકી ઓરસે, એવં ભારતકી સમસ્ત જૈનસમાજકી ઓરસે
આપકો નમસ્કાર કર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હૂં.
જો રાસ્તા બતલા રહે હૈ ઉસ રાસ્તેસે હમ કૈસે સમ્યગ્દ્રષ્ટિ બનેં! સમ્યગ્દર્શન થવાનો જે
રસ્તો આપ અમને બતાવી રહ્યા છો તે રસ્તે અમે સમ્યગ્દર્શન પામીએ–એવી એક જ
લગનથી અમે સૌ આપની પાસે દૂરદૂરથી આવીએ છીએ. આજે પણ પ્રવચનમાં આપે
એ જબતાવ્યું કે આજ પણ સમ્યગ્દ્રષ્ટિ કઈ રીતે થઈ શકાય છે!
પણ આ વાહ કહેતા ગયા. પરંતુ ૭૦૦ વર્ષ પહેલે તમામ દેશમાં એક એવું વાતાવરણ
ફેલાઈ ગયું કે સમાજના બહુત લોગ બાહ્યસંપત્તિ તરફ ઝૂકી ગયા. પરંતુ આજ સુધી
સમાજમેં જાગૃતી આ ગઈ હૈ, અધ્યાત્મના યુગ આ રહા હૈ
PDF/HTML Page 30 of 55
single page version
શાશ્વતસુખકી દ્રષ્ટિ રખના ચાહિએ–ઐસા સ્વામીજીકા કહના હૌ
હૈજો મહારાજા કહતે હૌ
ભી મૈં યહી પ્રાર્થના કરતા હૂં કિ મુઝે ભી સમ્યગ્દર્શન પ્રાપ્ત હો.
કહતે હૈ ઐસા સમ્યગ્દર્શન મુઝે કૈસે પ્રાપ્ત હો.
PDF/HTML Page 31 of 55
single page version
આપકી ઉપસ્થિતિસે મેરા ઔર સંસારકા મિથ્યાત્વ કમ હોગા ઔર હમેં સમ્યગ્દર્શન
હોગા ઈસલિયે મેરી પ્રાર્થના હૈ કિ આપ શતશત વર્ષતક જીવો. મેરી ઔર સમાજકી
ઔરસે મૈં આજ જન્મજયંતિકે ઉપલક્ષમેં આપકો શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હૂાં આપને જો
રસ્તા બતાયા વહ ઉત્તમ હૈ, પરંતુ સોચનેકી બાત યહ હૈ કિ હમારે બચ્ચોંકો કિસ પ્રકાર
ઈસ રાસ્તે પર લાયા જાય.
મિલ રહા હૌ આપકે પ્રવચન ધ્યાનસે સુનતા હૂં, ઉસમેં ઔર આત્માકી ભિન્નતા તો
સમઝતા હૂં કિન્તુ ઉસમેં જૈસા આનંદ આપકો આતા હૈ, જૈસા અનુભવ આપકો હોતા હૈ
વૈસા આનંદ મુઝે નહીં હો પાતા! ફિર ભી મૈં જીવન ઐસા હી બનાના ચાહતા હૂં–ઉસકે
લિયે આપકે આર્શીવાદકે સિવાય ઔર કોઈ રાસ્તા નહીં દિખાતા. અત: આપ આર્શીવાદ
દીજિયે–એમ કહીને ગુરુદેવના ચરણોમાં નમસ્કાર કરીને શાહુજીએ પોતાનું પ્રવચન પૂરું
કર્યું. ને ગુરુદેવે તેમને આર્શીવાદ આપ્યા.
હર્ષોપલક્ષમાં પોતાના તરફથી ૮૩ ની એકસો રકમ (કુલ રૂા. ૮૩૦૦ અર્પણ કર્યાં હતા.
આત્માનું આવું સ્વરૂપ સમજાવનારા બીજું કોઈ જડતું નથી.
અજબ–ગજબની પ્રભાવનાનું વર્ણન કર્યું, અને કહ્યું કે જૈનોંકે રાજા શાહુજીને જો થા, વે
ભી કાનજીસ્વામીકો અભિનંદ કરતે થે ઔર આજ જૈનોંકે યહ રાજા શાહુજીને ભી
સ્વામીજીકા સન્માન કિયા હૈ
PDF/HTML Page 32 of 55
single page version
PDF/HTML Page 33 of 55
single page version
સાધના વડે જન્મમરણનો અંત કર્યો હોય. પૂ. મહારાજશ્રીએ આપણને જન્મ–મરણના
PDF/HTML Page 34 of 55
single page version
સમ્યગ્દ્રષ્ટિ કોઈ સંયોગમાં નથી, સમ્યગ્દ્રષ્ટિ કોઈ રાગમાં નથી, સંયોગથી અને
ગુણ–પર્યાયમાં રાગને કે સંયોગને ધર્મીજીવન સ્વીકારતા નથી. રાગનું જે જ્ઞાન છે તેમાં
ધર્મી તન્મય છે, પણ રાગમાં ધર્મી તન્મય નથી. રાગ ને જ્ઞાનની આવી ભિન્નતા વડે
ધર્મી જીવ ઓળખાય છે.
તેમાં સમાય નહિ કેમકે રાગને ચેતનસ્વભાવપણું નથી. ચૈતન્યનું કોઈ પણ કિરણ
રાગરૂપ ન હોય.
જાત નથી, તે જ્ઞાનથી વિરુદ્ધ જાત છે, તેથી તે પણ આત્માના ધર્મનું સાધન નથી. પુણ્ય–
પાપ તે તો બંને દુઃખના જ કારણ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે તે કદી દુઃખનું કારણ નથી.
જ્ઞાનનું વેદન તો સુખ અને આનંદરૂપ છે. આ રીતે જ્ઞાનને અને પુણ્ય–પાપને ભિન્નતા
છે. તેથી પુણ્ય–પાપ તે જ્ઞાનનું કાર્ય નથી. આવું ભેદ જ્ઞાન તે મોક્ષનું કારણ છે.
મનુષ્યમાંથી સ્વર્ગમાં જાય તેથી કાંઈ સ્વર્ગના ભવ અસંખ્યગણા ન થાય. કેમકે સ્વર્ગ
કરતાં મનુષ્યના જીવોની સંખ્યા ધણી થોડી છે. તિર્યંચના જીવોની સંખ્યા દેવો કરતાં વધુ
છે. એટલે મનુષ્ય કરતાં તિર્યંચમાંથી સ્વર્ગમાં જનાર જીવો અસંખ્યગુણા
PDF/HTML Page 35 of 55
single page version
છે. તિર્યંચ ગતિમાંથી પણ પુણ્ય કરીને અનંતવાર જીવ સ્વર્ગમાં ગયો. મનુષ્યમાંથી
છે. અને આવા શાંતરસને વેદનારા જ્ઞાનવડે બંધન અટકીને મુક્તિ થાય છે.
એ બંનેથી પાર ચૈતન્યચીજ છે તેનું ભાન કરવું, તેનો અનુભવ કરવો તે અપૂર્વ ચીજ છે.
ધર્મીને સદાય વર્તે છે, ને તે જ મોક્ષનું સાધન છે.
PDF/HTML Page 36 of 55
single page version
છોડીને એ તો પોતાના ચૈતન્યની સાધનામાં મશગુલ છે. ચૈતન્યના અનુભવથી જે
ખુમારી ચડી તે કદી ઊતરે નહિ.
જાણનારો રાગથી જુદો છે. આમ જ્ઞાન અને રાગનું જુદાપણું જાણવું જોઈએ.
અભાવ છે. આ રીતે જ્ઞાન વડે જ સુખનો અનુભવ, અને દુઃખનો અભાવ થાય છે.
બીજી કોઈ રીતે સુખની પ્રાપ્તિ ને દુઃખથી છૂટકારો ન થાય.
ક્ષણે શુભ–એમ અનંતવાર શુભ–અશુભ કરીકરીને સ્વર્ગમાં ને નરકમાં અનંતવાર ગયો,
છતાં તારું હિત જરાય કેમ ન થયું? માટે સમજ કે તે શુભાશુભથી જાદું સાધન છે, તે
જ્ઞાનમય છે. જ્ઞાનની જાત નથી, તેમ શુભરાગ પણ જ્ઞાનની જાત નથી, જુદી જાત છે.
આવા જ્ઞાનસ્વરૂપ આત્માનો ઓળખવો, ને રાગથી ભિન્ન જ્ઞાનપણે આત્માનું વેદન
કરવું તે જ હિત છે, તે જ મોક્ષનું સાધન છે. આ સાધનને ભૂલીને બીજા ગમે તેટલા
સાધન (શુભરાગ) કરે તેનાથી જીવનું જરાય હિત ન થાય ને તેનાં જન્મ–મરણનાં
દુઃખનો અરો ન આવે.
જ્ઞાનની અનુભૂતિ રાગની પ્રક્રિયાથી પાર છે, રાગનાં કારકો કે વિકલ્પરૂપ કારકો તેમાં
નથી. જેમ આકાશની વચ્ચે અધ્ધર અમૃતનો કુવો હોય તેમ તારું ચૈતન્યગગન,
PDF/HTML Page 37 of 55
single page version
નિરાલંબી, તે આનંદના અમૃતથી ભરેલું છે. એકવાર એનો સ્વાદ તો ચાખ! તો રાગને
વાત કડક ને કડવી લાગે છે, પણ બાપુ! એ વાત તારું પરમ હિત કરનારી છે, તારો
‘હરિનો મારગ છે શૂરાનો..... નહીં કાયરનું કામ’
દીધો હતો તેવો મારા અનુભવમાં આવ્યો. આમ ગુરુ અને શિષ્ય બંનેની અપૂર્વ સંધિ
PDF/HTML Page 38 of 55
single page version
કાગવીઠ સમ ગિતને હૈં સમ્યગ્દ્રષ્ટિ લોગ.
લોકો ભડકે છે–પણ બાપુ! રાગથી પાર તારી મહાન ચૈતન્યસંપદા કેવી અદ્ભૂત
અલૌકિક છે એને એકવાર તું લક્ષમાં તો લે! એને લક્ષમાં લેતાં ચૈતન્ય સંપદાના મહાન
વીતરાગી ચૈતન્યસંપદા બતાવે છે.
મોહરહિત થઈને મેં સ્વસંવેદન પ્રત્યક્ષ વડે મારા જ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવ્યો છે,
મહાન જ્ઞાનપ્રકાશ મને ખીલ્યો છે, તેથી માર પરમેશ્વર આત્માને મેં મારામાં જ દેખી
હું છું–તે મને શ્રીગુરુએ બતાવ્યું. પોતાના અનુભવમાં આવ્યું ત્યારે ખરી ખબર પડી કે
અહા, આવું આનંદમય ગંભીર ચૈતન્યતત્ત્વ મારા ગુરુ માને વારંવાર કહેતા હતા.
આત્માની અનુભૂતિ સિાય બીજા કોઈ પરભાવરૂપી કીડામાં ક્્યાંય ચેન પડે નહિ......
આવો પરમેશ્વર તું પાછો છો...... તેને તું અનુભવમાં લે, આવી વાત કાને પડતાં જ (અંદર
ઘા લાગી ગયો.... ને નિરંતર તેની અનુભવ માટેની ધૂન લાગી. પછી)
PDF/HTML Page 39 of 55
single page version
દુનિયા મારે માટે શું માનશે ને શું કહેશે–એ જોવા તે રોકતો નથી. દુનિયા દુનિયાના ઘરે
રહી, આ તો દુનિયાને એકકોર મૂકીને પોતે પોતાનું આત્મહિત કરવાની વાત છે. જેને
આત્માની ધૂન જાગે તેને દુનિયાનો રસ છૂટી જાય ને ચૈતન્યના રસનો સ્વાદ લેવામાં
તેનો ઉપયોગ વળે. અહા, સંસારના બીજા બધા રસોથી જુદો અત્યંત મધુર ચૈતન્યરસ
ધર્મી જીવ પોતામાં અનુભવે છે. પહેલાંં નયનની આળસે મેં હરિને નહોતો દેખ્યો, હવે
ભ્રમ દૂર થયો ને ચૈતન્યચક્ષુ ખુલ્યા ત્યાં ભગવાન ચૈતન્યમુમુક્ષુને મેં મારા જ દેખ્યો
અહા, મારું ચૈતન્યતત્ત્વ, રાગથી પાર શાંતિથી છલોછલ ભરેલું તે મારા અંતરમાં મને
પ્રાપ્ત થયું. જગત પણ આવા પરમ શાંતરસના સમુદ્રને દેખો.... તેમાં નિમગ્ન થાઓ.
ફત્તેપુર–ઉત્સવના કેટલાક સમાચાર આપે ગતાંકમાં વાંચ્યા; બાકીના સમાચાર
મહારાષ્ટ્રમાં થઈને પુન: સૌરાષ્ટ્ર અને સોગનઢમાં જેઠ સુદ ત્રીજે પૂ. ગુરુદેવ પધાર્યા છે.
અહીં ફત્તેપુરથી સોનગઢ સુધીનો અહેવાલ ટૂંકમાં આપીએ છીએ.
ચાર દિવસમાં ત્રણ ગામમાં જિનબિંબપ્રતિષ્ઠા કરી. પછી વૈશાખ સુદ સાતમે
બામણવાડની ઉદેપુર આવતાં ગુજરાત રાજયની હદ છોડીને રાજસ્થાનમાં પ્રવેશ કર્યો.
રોજ અજમેરના કલાપૂર્ણ રથસહિત ભવ્ય રથયાત્રા નીકળી હતી. પ્રચવનમાં સ. ગાથા
૭૨ વંચાણી હતી. બાળકોએ મહારાણી ચેલાણનું ધાર્મિકભાવનાભરપૂર નાટક કર્યું હતુ.
અનેક જિનમંદિરમાં દર્શન કર્યાં.
PDF/HTML Page 40 of 55
single page version
મુમુક્ષુઓનો ઉત્સાહ સારો હતો. બે જિનમંદિરોમાં દર્શન કર્યુ. બે દિવસ ફુરાવડ રહીને
માઈલ દૂર સરકીટ હાઉસના એકાંત વાતાવરણમાં ઊતયાૃ હતા, પછી શહેરમાં સ્કૂલમાં
છે કે–“આપકો પ્રતાપગઢ પધારના હો રહા હૈ–યહ જાનકર હાર્દિક પ્રસન્નતા હુઈ ઔર
ભગવાનકા જિનાલય બનવાયા હૈ, ઈસી મંદિરકે સામને માનસ્તંભ બનવાયા ગયા હૈ–
સીમંઘર ભગવાનની પ્રતિમા બિરાજે છે. તેમ જ તેની બાજુની વેદીમાં સીમંઘર સ્વામીની
ગામડામાં એક પ્રાચીન જિનાલયમાં બિરાજમાન વિશાળ જિનબિંબના દર્શનથી પણ