Page 210 of 238
PDF/HTML Page 221 of 249
single page version
Page 211 of 238
PDF/HTML Page 222 of 249
single page version
Page 212 of 238
PDF/HTML Page 223 of 249
single page version
सो जाणउ सत्थई सयल ण हु सिवसुक्खु लहेइ ।। ९६।।
જાણે કદી સૌ શાસ્ત્ર પણ, થાય ન શિવપુર રાવ. ૯૬.
પૂજ્ય ગુરુદેવઃ- શાશ્વત અનંત ગુણનો ગોદામ આત્મા બિરાજમાન છે તેની
ત્રિલોકીનાથ પરમાત્મા પોકાર કરે છે કે ભાઈ! તું ત્રિકાળ શુદ્ધ ભગવાન છો
Page 213 of 238
PDF/HTML Page 224 of 249
single page version
પૂજ્ય ગુરુદેવઃ- ‘શાસ્ત્ર-સ્વાધ્યાયથી જ્ઞાનીને અસંખ્યગુણી નિર્જરા થાય છે’
મિથ્યાદ્રષ્ટિ તેથી રે આકરો, કરે અર્થના અનર્થ.
નિશ્ચય-વ્યવહાર, ઉપાદાન-નિમિત્તથી વસ્તુનું જેવું સ્વરૂપ છે તેમ નહિ માનતાં
Page 214 of 238
PDF/HTML Page 225 of 249
single page version
जं वंदहिं साणंदु क वि सो सिव–सुक्ख भणंति ।। ९७।।
વેદે જે આનંદને, શિવસુખ કહેતા જિન.
Page 215 of 238
PDF/HTML Page 226 of 249
single page version
અનુભવ કરવાથી જીવ આત્માના આનંદને પ્રાપ્ત કરે છે.
કરે છે તેને વિકારના દુઃખનું વેદન થાય છે. પછી કર્મ બંધાય અને તેનું ફળ મળે એ
સમયે કર્તા તે જ સમયે જીવ ભોક્તા છે.’
ભાવ તો અશુભ છે તો તેને દુઃખ કેમ થતું નથી?
વિકલ્પજાળને છોડીને સ્વભાવનું લક્ષ કરે તેને જ સમરસ અને શાંતિ છે, સુખ છે, તેને
જ ધર્મ પ્રગટ થયો કહેવાય. કહ્યું છે કે...
આતમ અનુભવ રસકે રસિયા ઊતરે ન કબહૂ ખુમારી,
આશા ઔરનકી ક્યા કીજે? જ્ઞાન સુધારસ પીજે...
છે ભાઈ! તું જ્ઞાનરસનો પિંડ છો, આનંદનો સાગર છો તેનો તું સ્વાદ લે, જ્ઞાનરસ પી!
સુધારસનો સાગર તો તું પોતે છો! તેમાં ડૂબકી મારવી છોડીને, આ તું ક્યાં ડૂબ્યો?
અહીં કહે છે કે પ્રભુ! એક વાર તો તું ગુલાંટ માર! આ બધાં વિકલ્પો છોડી
ગયેલા એવા વીતરાગ ત્રિલોકનાથની વાણીમાં આવેલી આ વાતો છે. એ જ મુનિ કહે
છે. આ કાંઈ કોઈના ઘરની વાત નથી.
અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.
સ્વભાવદ્રષ્ટિ કરતાં તેનો નાશ થયા વગર નહિ રહે.
Page 216 of 238
PDF/HTML Page 227 of 249
single page version
Page 217 of 238
PDF/HTML Page 228 of 249
single page version
માર્ગે જવાનો સમય કાઢીને સામાયિકનો અભ્યાસ કરે છે.
અજ્ઞાની રાગ આકુળતાસ્વરૂપ છે એમ મીંઢવણી-મેળવણી કરી શકતા નથી. તેથી
આકુળતાને જ એટલે કે રાગને જ પોતાનું સ્વરૂપ માને છે.
અહીં યોગીન્દ્રદેવે તત્ત્વાનુશાસનના શ્લોકનો આધાર આપ્યો છે કે જેને આત્માના
ધર્મધ્યાનમાં આનંદનો અનુભવ થયો નથી તે મૂર્ચ્છાવાન અને મોહી છે, કયાંક મૂર્ચ્છાઈ
ગયો છે, તેથી આત્માનો આનંદ આવતો નથી.
અહીં કહે છે કે પરમાત્મા આનંદની મૂર્તિ છે તેનું ધ્યાન કરે છે પણ આનંદ નથી
આવતો તો સમજી લેવું કે તે કયાંક મૂર્ચ્છાઈ ગયો છે. ક્યાંક પુણ્ય-પાપના પ્રેમમાં
મૂર્ચ્છાઈ ગયો છે. જો ન મૂર્ચ્છાયો હોય તો ધ્યાન કરે અને આનંદ કેમ ન આવે? આવે
જ. જે આત્માનું દર્શન, જ્ઞાન અને રમણતા કરે છે, એકાગ્રતા કરે છે, તેને વચનગોચર
એવો આત્મિક આનંદ આવે જ છે.
હવે કહે છે કે આત્મધ્યાન પરમાત્માનું કારણ છે.
रूवातीतु मुणेहि लहु जिम परु होहि पवित्तु ।। ९८।।
જાણી ધ્યાન જિનોક્ત એ, શીઘ્ર બનો સુપવિત્ર. ૯૮.
(૧) પિંડસ્થ એટલે શરીરમાં રહેલા આત્માનું ધ્યાન કરવું તે, (૨) પદસ્થ
રૂપસ્થ એટલે અરિહંત પરમાત્માનું ધ્યાન કરવું તે અને (૪) રૂપાતીત એટલે રૂપથી
રહિત સિદ્ધ ભગવાનનો વિચાર કરી અંતરમાં જવું તે. આ ચાર પ્રકારના ધ્યાન દ્વારા
સ્વરૂપમાં એકાગ્ર થતાં જીવ અલ્પકાળમાં સિદ્ધ થઈ જાય છે. પરમાત્મપદને પ્રાપ્ત
કરવાની આ કળા છે.
Page 218 of 238
PDF/HTML Page 229 of 249
single page version
ભાવથી ને એવા સ્વરૂપથી તેનું ધ્યાન કરે છે તો તે દશા તે ભાવમાં તન્મય થઈ જાય
છે. ભગવાન આત્મા પૂરણ શુદ્ધ આનંદસ્વરૂપ છે અને જ્ઞાનની મૂર્તિ છે એવા ભાવથી
ને એવા રૂપથી જે આત્માને ધ્યાવે છે ત્યારે તે વર્તમાનદશા ત્રિકાળભાવ સાથે તન્મય
થઈ જાય છે.
દેહને જરા ઉષ્ણતા લાગે, અથવા ક્યાંય વાજિંત્રોના અવાજ
સાંભળે તો તે તુરત જાગૃત થઈ જાય છે. પરંતુ અવિવેકી
જીવને તો પાપ કર્મફળના ઉપરા ઉપરી ઉદયરૂપ મુદગરના
માર મર્મસ્થાન ઉપર પડયા કરે છે. મહાદુઃખરૂપ ત્રિવિધ
તાપથી તેનો દેહ નિરંતર બળી આજ આ મર્યો, કાલ આ મર્યો,
ફલાણો આમ મર્યો અને ફલાણો તેમ મર્યો, એવા
યમરાજના વાજિંત્રોના ભયંકર શબ્દો વારંવાર સાંભળે છે,
છતાં એ મહા અકલ્યાણકારક અનાદિ મોહનિંદ્રાને જરાય
વેગળી કરી શક્તો નથી, એ પરમ આશ્ચર્ય છે.
Page 219 of 238
PDF/HTML Page 230 of 249
single page version
सो सामइउ जाणि फुडु जिणवर एम भणेइ ।। ९९।।
તે સામાયિક જાણવું, ભાખે જિનવરરાય.
જ્ઞાનમય છે એમ જોતાં સમભાવ પ્રગટ થાય છે.
જીવને જ્ઞાનમય ન દેખતાં કર્મના વશે તેની થયેલી વિવિધ પર્યાયને દેખીને ઠીક-અઠીક
બુદ્ધિ કરતો હતો તેનો અભાવ થાય છે. જ્ઞાનાવરણીને આધીન જ્ઞાનનું ઓછા-વધતાપણું
હોય, દર્શનાવરણીને આધીન દર્શનનો ક્ષયોપશમ ઓછો-વધારે હોય, મોહનીયને આધીન
મિથ્યાભ્રાંતિ અને રાગાદિ હોય અને અંતરાયને આધીન થતાં પોતાને વિકાર આદિ
દેખાય, આયુષ્ય કર્મને આધીન દીર્ઘ કે થોડું આયુષ્ય હોય, નામકર્મને આધીન સુડોળ કે
બેડોળ શરીર દેખાય, ગોત્ર કર્મને આધીન ઊંચ-નીચ દશા દેખાય પણ તે તો બધી
પર્યાય છે. વેદનીયને આધીન શાતા-અશાતાનો ઉદય દેખાય પણ તે તો બધો સંયોગ
છે, તે માત્ર જાણવા લાયક છે.
બુદ્ધિ થતી નથી, આ શેઠ છે અને આ ગરીબ છે એમ જોયું તે તો વેદનીય કર્મને
આધીન મળેલાં સંયોગોને જોવાની વાત છે, એવી સંયોગ આધીન દ્રષ્ટિ ન કરતાં
સ્વભાવદ્રષ્ટિથી બધાને જ્ઞાનમય જોનારા જ્ઞાનીને આ ઠીક છે અને આ અઠીક છે-એવા
રાગ-દ્વેષ થતાં નથી.
વધતાંપણાની પણ વાત નથી. સર્વ જીવ જ્ઞાનમય છે તેમ હું પણ જ્ઞાનમય ચૈતન્યબિંબ
સ્વરૂપ છું એવી દ્રષ્ટિ
Page 220 of 238
PDF/HTML Page 231 of 249
single page version
સમભાવ કહેવામાં આવે છે.
પ્રગટ થાય છે. જ્ઞાનમય વસ્તુ અર્થાત્ વીતરાગતામય અર્થાત્ નિર્વિકલ્પ
સમરસીસ્વભાવ-એકરૂપ સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન થાય, સમ્યગ્જ્ઞાન થાય,
સમ્યક્ચારિત્ર થાય, શુક્લધ્યાન થાય અને કેવળજ્ઞાન પણ તેના જ આશ્રયે થાય છે.
સમયસારમાં બધાં શાસ્ત્રોનાં બીજડાં પડયાં છે.
જ્ઞાનમય છે એમ જોતાં આ ઠીક છે કે આ અઠીક છે એવી વૃત્તિ જ ઊભી થતી નથી.
સમભાવથી ભરેલાં ભગવાન જ જુએ.
છતાં, તેને દેખવાં છતાં દ્રવ્ય-દ્રષ્ટિએ બધા આત્મા જ્ઞાનમય ભગવાન છે એમ પોતાના
પુરુષાર્થથી સમભાવની દ્રષ્ટિએ જોતાં પર્યાયમાં સમભાવ પ્રગટ થાય છે.
બીજા અનંત ગુણોને પણ જાણે છે. તેથી તેને સવિકલ્પ અને સાકાર પણ કહેવાય છે.
આ જ્ઞાન તે આત્માનો અસાધારણ ગુણ છે તેને પરમભાવ-ગ્રાહકનય પણ કહેવાય છે.
તે સવિકલ્પ એવો અહીં અર્થ લેવો. આ દ્રષ્ટિએ જ ભગવાનના કેવળજ્ઞાનને પણ
સવિકલ્પ કહેવાય છે.
Page 221 of 238
PDF/HTML Page 232 of 249
single page version
થઈને પરને જાણે છે તેમાં પરની અપેક્ષા નથી તેથી સર્વને જાણતાં રાગ થાય કે
વિકલ્પ થાય કે ઉપચાર આવે છે એમ વાત જ નથી. સ્વ અને પરનું પૂરું જાણવું-દેખવું
થાય એવી જ સર્વદર્શિત્વ અને સર્વજ્ઞત્વ શક્તિ છે.
છે તે સમભાવ છે. સમભાવ છે તેને જ ખરી સામાયિક હોય છે.
અલ્પતાના વ્યવહારનો અભાવ કરીને નહિ પણ તેને ગૌણ કરીને અભેદ એકરૂપ જ્ઞાન
આનંદમય સ્વભાવને મુખ્ય કરીને દ્રષ્ટિ કરતાં પર્યાયમાં સમભાવ પ્રગટ થાય છે.
ત્યારે જ પરમ નિર્જરાના કારણરૂપ સામાયિક ચારિત્રનો પ્રકાશ થાય છે.
જ નથી.
જ છે તેથી તેના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેયમાં ભવ ન હોય. દ્રવ્યમાં ભવનો અભાવભાવ,
ભવનો અભાવભાવ છે. વસ્તુનું સ્વરૂપ જ આવું છે એમ ભગવાને કહ્યું છે.
હોય એમ નથી, પણ તે કાંઈ જીવનું કાયમી સ્વરૂપ નથી. પર તરફના ઝુકાવવાળા
રાગાદિભાવ પર્યાયદ્રષ્ટિનો
Page 222 of 238
PDF/HTML Page 233 of 249
single page version
અભાવસ્વરૂપ નિજ જ્ઞાનસ્વભાવ જ છે.
લખવાનો વિકલ્પ ઉઠયો તે પણ મારો સ્વભાવ નથી. તે તો પર્યાયદ્રષ્ટિનો વિષય છે.
નિશ્ચયથી તો હું પણ જ્ઞાનમય છું અને બધા આત્માઓ પણ જ્ઞાનમય છે. આખો લોક
જ્ઞાનમય પરમાત્માથી ભરેલો છે. બધાની સત્તા જુદી જુદી છે, સિદ્ધની પણ દરેક ની
સત્તા અલગ-અલગ છે. કેમ કે મોક્ષ થાય ત્યાં સત્તાનો અભાવ થતો નથી. વિકારનો
અભાવ થાય છે, તેથી મોક્ષમાં જ્યોતમાં જ્યોત ભળી જાય છે એ અન્યમતિની વાત
જૂઠી છે. દરેક સિદ્ધ જીવની સત્તા જુદી-જુદી છે. એક ક્ષેત્રમાં રહેવા છતાં અનંત સિદ્ધોની
સત્તા ન્યારી-ન્યારી છે. દરેકનો અસ્તિત્વગુણ જ એવો છે કે જેને લઈને દરેકનું
અનાદિ-અનંત સ્વતંત્ર અસ્તિત્વ ટકી રહે છે, કોઈમાં કોઈનું અસ્તિત્વ ભળી જતું નથી.
જે સર્વને જ્ઞાનમય દેખે તેને હોય અને કેમ હોય? કે સ્વભાવનો આશ્રય કરવાથી હોય.
થાય છે અને વિષમદ્રષ્ટિ છૂટી જાય છે. આ પરમાત્મા છે માટે રાગ કરવો કે આ
જૈનદર્શનનો વિરોધી છે માટે દ્વેષ કરવો એ વાત જ આ સ્વભાવદ્રષ્ટિમાં નથી.
નિજ આત્માની દ્રષ્ટિ કરીને સ્થિર થાય તે ગિરિગૂફા છે, બાકી બહારથી ગિરિગૂફામાં
જઈને બેસે તેથી શું?
આત્મામાં તું તારા પરમાત્મપદને ધ્યાવ! જેથી તું સાચા સુખનો અનુભવ કરી શકીશ.
सो सामाइउ जाणि फुडु केवलि एम भणेइ ।। १००।।
તે સામાયિક જાણવું, ભાખે જિનવરરાવ.
Page 223 of 238
PDF/HTML Page 234 of 249
single page version
છે. પરચીજ, શુભભાવ કે ક્ષયોપશમ જ્ઞાનની મહિમાની આડમાં અજ્ઞાની આખા
ચૈતન્યદેવની મહિમાને ચૂકી જાય છે. મિથ્યાદ્રષ્ટિ સંયોગમાં, વિકારમાં કે અલ્પજ્ઞ આદિ
પર્યાયમાં જ પોતાનું હોવાપણું સ્વીકારે છે. તેથી તેની અસત્ દ્રષ્ટિમાં રાગ-દ્વેષ સાથે જ
વસેલા છે. પોતામાં પર્યાયદ્રષ્ટિ છે એટલે બીજા જીવોને પણ પર્યાયદ્રષ્ટિથી જોઈને રાગ-
દ્વેષ કર્યા કરે છે. મિથ્યાદ્રષ્ટિનું ઉલ્લસિત વીર્ય પરમાં જ રોકાઈ ગયું છે, ત્યાં જ સુખ
માને છે અને જેણે ભગવાન આત્માનો ભેટો કર્યો તે ૯૬૦૦૦ રાણીના વૃંદમાં પણ સુખ
માનતો નથી. તેની દ્રષ્ટિની કેટલી કિંમત! દ્રષ્ટિ આખી સ્વભાવ તરફ ગુલાંટ ખાઈ ગઈ
છે તેને બહારમાં ક્યાંય સુખ ભાસતું જ નથી.
અનિષ્ટની વૃત્તિ ઊઠે છે પણ તે પરને કારણે નહિ અને સ્વભાવના કારણે પણ નહિ.
માત્ર એક ચારિત્રના દોષને કારણે કમજોરી છે તેથી ઇષ્ટ-અનિષ્ટની વૃત્તિ ઊઠે છે પણ
તે જ્ઞેયમાં બે ભાગલા પાડતાં નથી.
એ સર્વઅવસ્થાઓ પુદ્ગલની છે. (શ્રી ઇષ્ટ-ઉપદેશ)
Page 224 of 238
PDF/HTML Page 235 of 249
single page version
सो सामाइउ जाणि फुडु केवलि एम भणेइ ।। १००।।
તે સામાયિક જાણવું, ભાખે જિનવરરાવ.
મિથ્યાદ્રષ્ટિ પરદ્રવ્ય મને લાભ-નુકશાન કરે છે એમ માનીને તેના પ્રત્યે રાગ-દ્વેષ કરે છે
અને જ્ઞાની તો એમ માને છે કે કોઈ પરદ્રવ્ય મને લાભ-નુકશાન કરી શક્તા નથી.
સૌને પોતાના કર્મ અનુસાર સંયોગ-વિયોગ થાય છે, કોઈ કોઈનો બગાડ સુધાર કરી
શક્તું નથી. આવી દ્રઢ શ્રદ્ધા અને જ્ઞાનને કારણે જ્ઞાનીને પરદ્રવ્ય પ્રત્યે રાગ-દ્વેષની બુદ્ધિ
થતી નથી.
દરેક કાર્યો પોત-પોતાના અંતરંગ ઉપાદાનને કારણે થાય છે એમ ધર્મી માને છે.
જીવને જગતના દરેક કાર્યો તેના કારણે થાય છે તેમાં હું ફેરફાર કરું એવી બુદ્ધિ થતી
નથી. દરેક પદાર્થ તેના ક્રમે પરિણમતા પોતાની અવસ્થાના કાર્યને કરે છે, તેમાં અનુકૂળ
નિમિત્ત જે હોય તે હોય જ છે એમ જાણતાં જ્ઞાનીને બીજાના કાર્ય મેં કરી દીધાં એવો
અહંકાર થતો નથી અને બીજા મારા કાર્ય કરી દે એવી અપેક્ષા રહેતી નથી.
ન હોય અને કારણ વિનાનું કાર્ય ન હોય. આવું જાણતાં જ્ઞાનીને પરદ્રવ્ય પ્રત્યે વિષમતા
Page 225 of 238
PDF/HTML Page 236 of 249
single page version
સમભાવ રહે છે અને ચારિત્રની નબળાઈ વશ અલ્પ રાગ-દ્વેષ થાય તેને જ્ઞાની
પોતાના સ્વભાવમાં ખતવતા નથી.
તેની પર્યાયમાં થતાં કાર્યને પણ વ્યવહાર તરીકે જાણે છે. દ્રવ્ય તે નિશ્ચય છે અને પર્યાય
તે વ્યવહાર છે. દ્રવ્ય વગરની પર્યાય ન હોય-નિશ્ચય વગરનો વ્યવહાર ન હોય. આવું
જાણતાં જ્ઞાની પોતાની પર્યાયમાં થતાં રાગને પોતાના સ્વભાવમાં ખતવતા નથી.
વચ્ચે ભેદજ્ઞાન કરવું તે સમભાવ છે. આ અપેક્ષાએ જ્ઞાની રાગ-દ્વેષ કરતાં નથી એમ
કહેવાય છે. ચારિત્રની નબળાઈથી રાગ-દ્વેષ થાય છે તેની અહીં ગૌણતા છે.
सो बियऊ चारित्तु मुणि जो पंचम–गइ णेइ ।। १०१।।
તે બીજું ચારિત્ર છે, પંચમ ગતિકર તેહ.
આત્માને આત્મામાં સ્થાપવો તેને છેદોપસ્થાપના નામનું બીજું ચારિત્ર કહેવાય છે એમ
યોગીન્દ્રદેવ કહે છે. આમ તો, સામાયિકમાં બેઠા હોય અને તેમાં કોઈ વિકલ્પ આવી
જાય. દોષ લાગે તેને છેદીને ફરી આત્મામાં સ્થિર થાય તેને છેદોપસ્થાપના કહેવાય છે.
પણ અહીં તો યોગીન્દ્રદેવે અધ્યાત્મથી છેદોપસ્થાપનાનું સ્વરૂપ કીધું છે.
નયે કૂટસ્થ કહ્યું છે તેમ મોક્ષમાં એકધારી સ્થિરતા હોવાથી તેને પણ ધ્રુવ કહ્યો છે.
સ્થિરતા પલટે છે પણ એકધારી એવી ને એવી થતી રહે છે માટે તેને ધ્રુવ કહી છે.
सो परिहार–विसुद्धि मुणि लहु पावहि सिव–सिद्धि ।। १०२।।
Page 226 of 238
PDF/HTML Page 237 of 249
single page version
તે પરિહાર વિશુદ્ધિ છે, શીઘ્ર લહો શિવસિદ્ધિ. ૧૦૨.
Page 227 of 238
PDF/HTML Page 238 of 249
single page version
सो सुहुमु वि चारित्त मुणि, सो सासय–सुह–धामु ।। १०३।।
જાણો સૂક્ષ્મ-ચરિત્ર તે, જે શાશ્વત સુખધામ. ૧૦૩.
Page 228 of 238
PDF/HTML Page 239 of 249
single page version
મોક્ષનું સાક્ષાત્ કારણ છે.
સમયે શુદ્ધિની વૃદ્ધિ થાય છે એવી આ વાત બીજે ક્યાંય ન હોઈ શકે.
તેને યથાખ્યાતચારિત્ર હોય છે. આ ચારિત્ર જ તેને અવિનાશી સુખનું સાક્ષાત્ કારણ છે.
જાગે તો તો આગળ જ ન વધી શકે.
કલ્પીને કે વિરોધી કલ્પીને કહેવું એ કાંઈ સજ્જનતાની રીત છે? આ તો વીતરાગ
માર્ગ છે ભાઈ! તેમાં તો શાંતિથી, ન્યાયથી જેમ હોય તેમ નિર્ણય કરવો જોઈએ અને
જે સત્ય નીકળે તેને કબૂલવું જોઈએ. આમાં કોઈ પક્ષની વાત નથી.
શબ્દોમાં ન નીકળે તોપણ ન્યાયથી તો સમજવું જોઈએ ને ભાઈ! ‘સર્વ ગુણાંશ તે
સમ્યક્ત્વ’ કહેતાં તેમાં ચારિત્રનો અંશ આવી જ જાય છે.
ખાધી-નિજ પરમાત્માનું અવલોકન થયું તો તે પોતામાં ઠર્યા વિના શી રીતે થાય? એ
માયા, લોભ-આદિ ચાર કષાયનો નાશ થયો તો કાંઈક ચારિત્ર પ્રગટ થાય કે નહિ?
ભલે એ દેશચારિત્ર કે સકલચારિત્ર નથી પણ સ્વરૂપાચરણરૂપ ચારિત્ર છે. સ્વભાવના
એથી આગળ વધીને ચારિત્ર પૂર્ણ થાય તેને થયાખ્યાતચારિત્ર કહે છે અને તેરમાં
ગુણસ્થાને ચારિત્રની સાથે અનંત આનંદ પ્રગટ થાય ત્યારે પરમ યથાખ્યાતચારિત્ર
Page 229 of 238
PDF/HTML Page 240 of 249
single page version
सो उवझायउ सो जि मुणि णिच्छई अप्पा जाणि ।। १०४।।
આચારજ, ઉવઝાય ને સાધુ નિશ્ચય તે જ.
ચતુષ્ટય ત્રિકાળ પડયાં છે.
આત્માના દ્રવ્ય ગુણ-પર્યાયને જાણે છે એટલે કે અર્હંતના દ્રવ્ય-ગુણ-પર્યાય સાથે
પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને મેળવે છે કે મારામાં પણ અર્હંત જેવા દ્રવ્ય-ગુણ છે. મારા
સ્વભાવમાં અનંત જ્ઞાન-દર્શન, સુખ આદિ સ્વભાવો છે તે પ્રગટ થશે. જે હોય તે પ્રગટ
થાય, ન હોય તો ક્યાંથી આવે? આહાહા! રાગ રહિત નિર્વિકલ્પ શ્રદ્ધા વડે હું અર્હંત
જેવો જ છું એવી પ્રતીતિ થઈ શકે છે.
તો તેમાં એકાગ્રતા કરવાથી પર્યાયમાં તે પ્રગટ થાય. પાણી ન હોય તો તૃષા ન છીપે,
તેમ અંતરમાં અર્હંતપદ ન હોય તો પર્યાયમાં પ્રગટ ક્યાંથી થાય?