Page 153 of 370
PDF/HTML Page 181 of 398
single page version
એટલા જ માટે સ્ત્રીનું ચિત્ર બનાવે છે. તેથી પ્રતિમાના અવલંબનવડે વિશેષ ભક્તિ થવાથી
વિશેષ શુભની પ્રાપ્તિ થાય છે.
તેની બૂરી અવસ્થા કરે, તો જેનો આકાર બનાવ્યો છે, તેની બૂરી અવસ્થા કરવા સરખું ફળ
નીપજે છે, તેમ અરહંતનો આકાર બનાવી ધર્માનુરાગબુદ્ધિથી તેનું પૂજનાદિ કરે તો અરહંતનું
પૂજનાદિ કરવા સમાન શુભભાવ ઉત્પન્ન થાય છે. તથા એવું જ ફળ થાય છે. અતિ અનુરાગ
થતાં, પ્રત્યક્ષ દર્શન ન હોવાથી તેનો આકાર બનાવી પૂજનાદિ કરીએ છીએ, અને એ
ધર્માનુરાગથી મહાપુણ્ય ઊપજે છે.
કરી, તો પૂજનાદિમાં પણ ભક્તિ જ કરીએ છીએ. છદ્મસ્થની આગળ ત્યાગ કરેલી વસ્તુ ધરવી
એ હાસ્ય છે, કારણ કે તેને વિક્ષિપ્તતા થઈ આવે છે, પણ કેવળી વા પ્રતિમાની આગળ
અનુરાગવડે ઉત્તમ વસ્તુ ધરવામાં દોષ નથી, કારણ કે
થાય છે, તેથી અમે એ કાર્યોને નિષેધીએ છીએ.’’
उभयंपि जानीहि श्रुत्वा यत्सेव्यं तत्समाचर
Page 154 of 370
PDF/HTML Page 182 of 398
single page version
છીએ કે
કહેવાય? તથા જો ભલું છે, તો કેવળ પાપ છોડી એવાં કાર્ય કરવાં યોગ્ય ઠર્યાં, વળી યુક્તિથી
પણ એમ જ સંભવે છે. કોઈ ત્યાગી મંદિરાદિ કરાવતો નથી, પણ સામાયિકાદિ નિરવદ્ય
કાર્યોમાં પ્રવર્તે છે, તો તેને છોડી તેણે પ્રતિમાદિ કરાવવા
તો થઈ પણ પેલાને તો લોભપાપાનુરાગની વૃદ્ધિ થઈ, ત્યારે આને લોભ છૂટ્યો અને ધર્માનુરાગ
થયો. વળી કોઈ વ્યાપારાદિ કાર્ય કરે છે, તે જેમાં નુકશાન થોડું અને નફો ઘણો હોય તેવું
જ કાર્ય કરે છે, તેમ જ પૂજનાદિ કાર્ય પણ જાણવા, એટલે કે કોઈ વ્યાપારાદિ કાર્ય કરે
તો તેનાથી પૂજનાદિ કાર્ય કરવાં હીણા નથી, કારણ કે
લોભાદિક ઘટે છે, તથા ધર્માનુરાગ વધે છે અથવા જે ત્યાગી ન હોય, પોતાના ધનને પાપમાં
ખરચતા હોય, તેમણે તો ચૈત્યાલયાદિ કરાવવાં યોગ્ય છે. તથા નિરવદ્ય સામાયિકાદિ કાર્યોમાં
ઉપયોગને ન લગાવી શકે, તેમને પૂજનાદિ કાર્ય કરવાનો નિષેધ નથી.
સામાયિકાદિકમાં જેનો પરિણામ ન લાગે, તે પૂજનાદિવડે ત્યાં પોતાનો ઉપયોગ લગાવે છે, અને
ત્યાં નાનાપ્રકારનાં અવલંબનવડે ઉપયોગ લાગી જાય છે. જો તે ત્યાં ઉપયોગ ન લગાવે, તો
પાપકાર્યોમાં ઉપયોગ ભટકે, અને તેથી બૂરું થાય, માટે ત્યાં પ્રવૃત્તિ કરવી યુક્ત છે.
યુક્તિથી પણ મળતું નથી. કારણ કે
તો તે મહાપાપી થયો.
તથા જો ધર્મ છે, તો તેને નિષેધ શા માટે કરો છો?
Page 155 of 370
PDF/HTML Page 183 of 398
single page version
છીએ, ત્યાં માર્ગમાં હિંસા થાય છે. વળી સાધર્મી જમાડીએ છીએ, સાધુનું મરણ થતાં તેનો
સંસ્કાર કરીએ છીએ, સાધુ થતાં ઉત્સવ કરીએ છીએ. ઇત્યાદિ પ્રવૃત્તિ આજે પણ દેખાય છે.
હવે ત્યાં પણ હિંસા તો થાય છે, પણ એ કાર્યો તો ધર્મના અર્થે જ છે. અન્ય કોઈ પ્રયોજન
નથી. જો ત્યાં મહાપાપ ઊપજે છે, તો પૂર્વે એવાં કાર્ય કર્યાં તેનો નિષેધ કરો, તથા આજે
પણ ગૃહસ્થો એવાં કાર્ય કરે છે, તેનો પણ ત્યાગ કરો. અને જો ધર્મ ઊપજે છે, તો ધર્મને
અર્થે હિંસામાં મહાપાપ બતાવી શા માટે ભમાવો છો?
ઊપજતો હોય, તો તે કાર્ય કરવું યોગ્ય છે. જો થોડા ધનના લોભથી કાર્યને બગાડે તો તે
મૂર્ખ છે, તેમ થોડી હિંસાના ભયથી મહાધર્મ છોડે તો તે પાપી જ થાય છે. વળી કોઈ ઘણું
ધન ઠગાવે તથા થોડું ધન ઉપજાવે, વા ન ઉપજાવે તો તે મૂર્ખ છે; તેમ હિંસાદિવડે ઘણા પાપ
ઉપજાવે, અને ભક્તિ આદિ ધર્મમાં થોડો પ્રવર્તે, વા ન પ્રવર્તે, તો તે પાપી જ થાય છે. વળી
જેમ ઠગાયા વિના જ ધનનો લાભ હોવા છતાં પણ ઠગાય તો તે મૂર્ખ છે; તેમ નિરવદ્યધર્મરૂપ
ઉપયોગ હોય, તો સાવદ્યધર્મમાં ઉપયોગ લગાવવો યોગ્ય નથી.
રાગાદિકભાવ ઘટવા એ ધર્મનું મુખ્ય અંગ છે, માટે જેથી પરિણામોમાં રાગાદિ ઘટે તે
કાર્ય કરવું.
છે, પણ પાઠમાત્ર ભણવાથી વા ઊઠ
કરવું ભલું છે, કારણ પ્રતિજ્ઞા ભંગ કરવી એ મહાપાપ છે.
Page 156 of 370
PDF/HTML Page 184 of 398
single page version
ઉપયોગ રહે નહીં ત્યારે ઉપયોગ અન્ય ઠેકાણે ભટકે છે, તેથી પ્રતિજ્ઞાભંગ થાય છે; હવે એ
બંનેમાં વિશેષ ધર્માત્મા કોણ? જો પહેલાને કહેશો, તો તમે એવો જ ઉપદેશ કેમ કરતા નથી?
તથા બીજાને કહેશો, તો પ્રતિજ્ઞાભંગમાં પાપ ન થયું, અથવા પરિણામો અનુસાર ધર્માત્માપણું
ન ઠર્યું, પણ પાઠાદિક કરવા અનુસાર ઠર્યું.
નફો નથી.
મિથ્યા થાય છે. માટે એકલા પાઠ જ કાર્યકારી નથી.
ન હોય, તે ઉપવાસમાં લાગેલા દોષનું નિરાકરણપણું કરે તો તે અસંભવપણું જાણવું.
વળી પોસહમાં પણ સામાયિકવત્ પ્રતિજ્ઞા કરી પાળતા નથી, તેથી ત્યાં પણ પૂર્વોક્ત
કરે છે, અને પાછળથી પોસહધારી થાય છે; હવે જેટલા કાળ બને તેટલા કાળ સાધન કરવામાં
તો દોષ નથી, પણ ત્યાં પોસહનું નામ રાખવું એ યોગ્ય નથી. કારણ કે સંપૂર્ણ પર્વમાં નિરવદ્ય
રહે તો જ પોસહ કહેવાય. જો થોડા કાળથી પણ ‘પોસહ’ નામ થાય, તો સામાયિકને પણ
પોસહ કહો! નહિ તો શાસ્ત્રમાં પ્રમાણ બતાવો કે જઘન્ય પોસહનો આટલો કાળ છે, અમને
તો મોટું નામ ધરાવી લોકોને ભમાવવા, એ પ્રયોજન ભાસે છે.
જો પાઠ ન આવડતો હોય તો ભાષામાં જ કહે. પરંતુ પદ્ધતિ અર્થે જ એવી રીતિ છે.
વડે પણ ઉપવાસાદિક કરી ત્યાં ધર્મ માને છે, પણ ફળ તો પરિણામોવડે થાય છે.
Page 157 of 370
PDF/HTML Page 185 of 398
single page version
Page 158 of 370
PDF/HTML Page 186 of 398
single page version
તજી તેને સાચા ભજો, એ હિત હેતુ ઉપાય.
તેનું નિરૂપણ કરીએ છીએઃ
કોઈ પણ પ્રયોજન તો સિદ્ધ થતું નથી, પણ કંઈક વિશેષ હાનિ થાય છે, તેથી તેનું સેવન
મિથ્યાભાવ છે. તે અહીં દર્શાવીએ છીએઃ
અન્યમતમાં કહેલા દેવને કોઈ ‘પરલોકમાં સુખ થાય
પાપ ઉપજાવે, તથા કહે કે
કરશે, તેવું જ ફળ પામશે. માટે કોઈનું ભલું
અધિકાર છે, તેથી એ કુદેવોના સેવનથી પરલોકમાં ભલું થતું નથી.
Page 159 of 370
PDF/HTML Page 187 of 398
single page version
કુદેવાદિનું સેવન કરે છે. હનુમાનાદિક, ભૈરવ, દેવીઓ, ગણગૌર, સાંઝી, ચોથ, શીતલા, દહાડી,
ભૂત, પિતૃ, વ્યંતરાદિક, સૂર્ય, ચંદ્ર, શનીશ્ચરાદિ જ્યોતિષીઓને, પીર
થાય? વળી કોઈ વ્યંતરાદિક છે, પણ તે કોઈનું ભલું
આપી શકતા નથી. તથા દ્વેષી થઈ બૂરું કરી શકતા નથી.
આ તેનું કહ્યું ન કરે, ત્યારે તે ચેષ્ટા કરતાં પોતાની મેળે જ અટકી જાય છે, આને શિથિલ
જાણીને જ તે કુતૂહલ કર્યા કરે છે. તથા જો આને પુણ્યનો ઉદય હોય, તો તેઓ કાંઈ પણ
કરી શકતા નથી.
આવે છે કે
હતો, અને તે પાછળથી મરીને વ્યંતરાદિ થયો, ત્યાં જ કોઈ નિમિત્તથી તેને એવી બુદ્ધિ થઈ,
ત્યારે તે લોકમાં તેને સેવવાની પ્રવૃત્તિ કરાવવા અર્થે, કોઈ ચમત્કાર દેખાડે છે. ભોળા લોક
કિંચિત્ ચમત્કાર દેખી તે કાર્યમાં લાગી જાય છે. જેમ
Page 160 of 370
PDF/HTML Page 188 of 398
single page version
ત્રિકાલજ્ઞાની છે, સર્વ પ્રકારે સમર્થ છે, તો ભક્તોને દુઃખ જ શામાટે થવા દે? પરંતુ આજે
પણ જોઈએ છીએ કે
તો તેનામાં સર્વજ્ઞપણું રહે નહિ, તથા જાણ્યા પછી જો તે સહાય ન કરે તો તેની ભક્તવત્સલતા
ગઈ, વા તે સામર્થ્યહીન થયો. વળી જો તે સાક્ષીભૂત રહે છે, તો આગળ ભક્તોને સહાય
કરી કહો છો, તે જૂઠ છે; કારણ
છે, તો તેઓ નિંદકોને સુખી કરે છે તથા ભક્તોને દુઃખ દેવાવાળાઓને પેદા કરે છે, તો ત્યાં
ભક્તવત્સલપણું કેવી રીતે રહ્યું? તથા જો પરમેશ્વરનો કર્યો નથી થતો, તો એ પરમેશ્વર
સામર્થ્યહીન થયો; માટે એ પરમેશ્વરકૃત કાર્ય નથી, પણ કોઈ અનુચર
વચન કહે છે, અન્યને અન્યથા પરિણમાવે છે, તથા અન્યને દુઃખ આપે છે, ઇત્યાદિ
વિચિત્રતા કેવી રીતે છે?’’
કર્યા કરે છે, જેમ બાળક કુતૂહલથી પોતાને હીન દર્શાવે, ચિડાવે, ગાળ સાંભળે, રાડ પાડે,
તથા પાછળથી હસવા લાગી જાય, તેમ વ્યંતર પણ ચેષ્ટા કરે છે. જો તેઓ કુસ્થાનવાસી
હોય, તો ઉત્તમસ્થાનમાં આવે છે તે કોના લાવ્યા આવે છે? જો પોતાની મેળે જ આવે છે,
તો પોતાની શક્તિ હોવા છતાં તેઓ કુસ્થાનમાં શામાટે રહે છે? માટે તેમનું ઠેકાણું તો તેઓ
જ્યાં ઊપજે છે ત્યાં આ પૃથ્વીના નીચે વા ઉપર છે અને તે મનોજ્ઞ છે, પણ કુતૂહલ અર્થે
તેઓ ઇચ્છાનુસાર કહે છે. વળી જો તેમને પીડા થતી હોય, તો રોતા રોતા કેવી રીતે હસવા
લાગી જાય?
Page 161 of 370
PDF/HTML Page 189 of 398
single page version
છે, વા કોઈ પ્રબળ તેને મનાઈ કરે તો તે અટકી જાય. વા પોતાની મેળે પણ અટકી જાય.
ઇત્યાદિ મંત્રની શક્તિ છે. પરંતુ સળગાવવું આદિ થતું નથી; મંત્રવાળો જ સળગાવ્યું કહે છે.
તે ફરી પ્રગટ થઈ જાય છે કારણ કે
વા પોતાને અલ્પજ્ઞાન હોય, તો કોઈ અન્ય મહત્જ્ઞાનીને પૂછી આવી જવાબ આપે. વળી જો
પોતાને અલ્પજ્ઞાન હોય, અને ઈચ્છા ન હોય, તો પૂછવા છતાં પણ તેનો ઉત્તર ન આપે, એમ
સમજવું. વળી અલ્પજ્ઞાનવાળા વ્યંતરાદિકને ઊપજ્યા પછી કેટલોક કાળ જ પૂર્વજન્મનું જ્ઞાન
હોઈ શકે છે, પછી તેનું સ્મરણમાત્ર જ રહે છે. તેથી ત્યાં કોઈ ઇચ્છાવડે પોતે કાંઈ ચેષ્ટા
કરે તો કરે, પૂર્વજન્મની વાત કહે, પણ કોઈ અન્ય વાત પૂછે, તો તેને અવધિજ્ઞાન થોડું હોવાથી
જાણ્યા વિના કેવી રીતે કહે? વળી તેનો ઉત્તર પોતે આપી શકે નહિ, વા ઇચ્છા ન હોય,
અથવા માન
ચરિત્ર બતાવે, વા અન્ય જીવના શરીરને રોગાદિયુક્ત કરે.
હોય તો તેનું ઇષ્ટકાર્ય પણ કરી શકે નહિ.
રાગાદિવૃદ્ધિ થઈ ઊલટો પાપબંધ જ થાય છે, તેથી તેમને માનવા
Page 162 of 370
PDF/HTML Page 190 of 398
single page version
અર્થે નૈવેદ્યાદિક આપીએ છીએ, તેને તેઓ કેમ ગ્રહણ કરતા નથી? અથવા બીજાઓને જમાડવા
આદિ કરવાનું શા માટે કહે છે? તેથી તેમની ક્રિયા કુતૂહલમાત્ર છે. અને પોતાને તેમને કુતૂહલનું
સ્થાન થતાં દુઃખ જ થાય, હીનતા થાય, માટે તેમને માનવા
પિંડદાનાદિ કરતાં ગતિ થાય છે,’’ તેથી તેઓ એવાં કાર્ય કરવાનું કહે છે. મુસલમાન વગેરે
મરીને વ્યંતર થાય છે, તેઓ એ પ્રમાણે કહેતા નથી. તેઓ પોતાના સંસ્કારરૂપ જ વાક્ય કહે
છે. જો સર્વ વ્યંતરોની ગતિ એ જ પ્રમાણે થતી હોય, તો બધા સમાન પ્રાર્થના કરે, પણ
એમ તો નથી, એમ સમજવું.
વળી સૂર્ય, ચંદ્ર, ગ્રહાદિક જ્યોતિષીને પૂજે છે, તે પણ ભ્રમ છે. સૂર્યાદિકને પણ
પ્રકાશમાન તો અન્ય રત્નાદિક પણ છે, તેનામાં અન્ય કોઈ એવું લક્ષણ નથી, કે જેથી તેને
પરમેશ્વરનો અંશ માનીએ. ચંદ્રમાદિકને પણ ધનાદિની પ્રાપ્તિ અર્થે પૂજે છે. પણ તેને પૂજવાથી
જ જો ધન થતું હોય, તો સર્વ દરિદ્રી એ કાર્ય કરે છે, તેથી એ પણ મિથ્યાભાવ છે. વળી
જ્યોતિષના વિચારથી ખોટા ગ્રહાદિક આવતાં તેનું પૂજનાદિક કરે છે, તેના અર્થે દાનાદિક આપે
છે, પણ તે તો જેમ હરણાદિક પોતાની મેળે ગમનાદિક કરે છે, હવે તે પુરુષને જમણી
યોગ પ્રાપ્ત થતાં, આગામી સુખ
નથી કરતા, છતાં તેને ઇષ્ટ થાય છે, માટે તેમનું પૂજનાદિ કરવું તે મિથ્યાભાવ છે.
Page 163 of 370
PDF/HTML Page 191 of 398
single page version
કરે છે.
મુખ્યતા નથી. તથા જો સમ્યક્ત્વવડે જ પૂજીએ, તો સર્વાર્થસિદ્ધિ અને લૌકાંતિક દેવોને જ કેમ
ન પૂજીએ? તમે કહેશો તે ‘‘આમને જિનભક્તિ વિશેષ છે,’’ પણ ભક્તિની વિશેષતા તો સૌધર્મ
ઇન્દ્રને પણ છે તથા તે સમ્યગ્દ્રષ્ટિ પણ છે, તો તેને છોડી આમને શામાટે પૂજો છો? તમે
કહેશો કે ‘‘જેમ રાજાને પ્રતિહારાદિક છે, તેમ તીર્થંકરને આ ક્ષેત્રપાલાદિક છે,’’ પણ
સમવસરણાદિમાં તો તેમનો અધિકાર જ નથી. માટે એ જૂઠી માન્યતા છે. વળી જેમ
પ્રતિહારાદિક દ્વારા રાજાને મળી શકાય છે, તેમ એ તીર્થંકરનો મેળાપ કરાવતા નથી, ત્યાં તો
જેને ભક્તિ હોય, તે તીર્થંકરનાં દર્શનાદિક કરે છે. અને એ પણ કાંઈ કોઈને આધીન નથી.
સમાન જ થયો. તીવ્ર મિથ્યાત્વભાવથી જૈનમતમાં પણ એવી વિપરીત પ્રવૃત્તિરૂપ માન્યતા
હોય છે.
જલાદિક સ્થાવર છે, તે તો તિર્યંચોથી પણ અત્યંત હીન અવસ્થાને પ્રાપ્ત જોઈએ છીએ. તથા
શસ્ત્ર, ખડિયો વગેરે તો અચેતન છે, સર્વશક્તિથી હીન પ્રત્યક્ષ જોઈએ છીએ. તેમાં પૂજ્યપણાનો
ઉપચાર પણ સંભવતો નથી, તેથી તેમને પૂજવા એ મહામિથ્યાભાવ છે. તેમને પૂજવાથી પ્રત્યક્ષ
વા અનુમાનથી પણ કોઈ ફળપ્રાપ્તિ ભાસતી નથી. તેથી તેમને પૂજવા એ યોગ્ય નથી.
Page 164 of 370
PDF/HTML Page 192 of 398
single page version
જેનાથી પોતાનું કાંઈ પણ પ્રયોજન સિદ્ધ થતું જાણે, તેની જ સેવા કરે છે, પણ મોહિત બની
‘‘કુદેવોથી મારું પ્રયોજન કેમ સિદ્ધ થશે’’ તેનો વિચાર કર્યા વિના જ કુદેવોનું સેવન કરે છે.
વળી આ કુદેવોનું સેવન કરતાં હજારો વિઘ્ન થાય, તેને તો ગણે નહિ, અને કોઈ પુણ્યના
ઉદયથી ઇષ્ટકાર્ય થઈ જાય તેને કહે કે
તેને અનિષ્ટ જ થવું જોઈએ, પણ તેવું તો દેખાતું નથી. કારણ કે
છીએ. માટે શીતલાને માનવી કાંઈ પણ કાર્યકારી નથી.
બગાડ છે. બીજું એનાથી પાપબંધ થાય છે, અને તેથી ભાવિમાં દુઃખ પામીએ છીએ એ જ
બગાડ છે.
રીતે થાય?
કે ખૂંચવી લેતા જોવામાં આવતા નથી, તેથી એ બાહ્યકારણ પણ નથી, તો એની માન્યતા શામાટે
કરવામાં આવે છે? જ્યારે અત્યંત ભ્રમબુદ્ધિ થાય, જીવાદિતત્ત્વોના શ્રદ્ધાન
Page 165 of 370
PDF/HTML Page 193 of 398
single page version
ધર્માત્મા કહેવડાવે છે, તથા મહાન ધર્માત્મા યોગ્ય ક્રિયા કરાવે છે, એ પ્રમાણે ધર્મના આશ્રયવડે
પોતાને મહાન મનાવે છે, તે બધા કુગુરુ જાણવા. કારણ કે
છે. જો કોઈ ઉચ્ચકુળમાં ઊપજીને હીન આચરણ કરે, તો તેેને ઉચ્ચ કેવી રીતે માનીએ? જો
કુળમાં ઊપજવાથી જ ઉચ્ચપણું રહે, તો માંસભક્ષણાદિ કરવા છતાં પણ તેને ઉચ્ચ જ માનો,
પણ એમ બને નહિ. ભારતગ્રંથમાં પણ અનેક પ્રકારના બ્રાહ્મણો કહે છે, ત્યાં ‘‘જે બ્રાહ્મણ
થઈ ચાંડાલકાર્ય કરે, તેને ચાંડાલબ્રાહ્મણ કહેવા,’’ એમ કહ્યું છે. જો કુળથી જ ઉચ્ચપણું રહે,
તો એવી હીનસંજ્ઞા શા માટે આપી?
એક જ કુળ છે, ભિન્ન કુળ ક્યાં રહ્યું? વળી ઉચ્ચકુળની સ્ત્રીને નીચકુળના પુરુષથી તથા
નીચકુળની સ્ત્રીને ઉચ્ચકુળના પુરુષથી સંગમ થતાં સંતતિ થતી જોવામાં આવે છે, ત્યાં ઉચ્ચ
મહંતપણું હોય છે. બ્રાહ્મણાદિ કુળોમાં જે મહંતતા છે, તે ધર્મપ્રવૃત્તિથી છે; ધર્મપ્રવૃત્તિ છોડી
હિંસાદિક પાપપ્રવૃત્તિમાં પ્રવર્તતાં મહંતપણું કેવી રીતે રહે?
Page 166 of 370
PDF/HTML Page 194 of 398
single page version
વડીલોના વડીલો તો એવા હતા નહિ, હવે તેમની સંતતિમાં આમને ઉત્તમકાર્ય કરતાં જો ઉત્તમ
માનો છો, તો એ ઉત્તમ પુરુષોની સંતતિમાં જે ઉત્તમ કાર્ય ન કરે, તેને શામાટે ઉત્તમ માનો
છો? શાસ્ત્રોમાં વા લોકમાં પણ પ્રસિદ્ધ છે કે
શુભકાર્યવડે ઉચ્ચપદ પામે છે. માટે પૂર્વ વડીલોની અપેક્ષાએ મહંતતા માનવી યોગ્ય નથી.
મહાપાપકાર્ય કરશે, તે પણ ધર્માત્મા થશે તથા સુગતિને પ્રાપ્ત થશે, પણ એમ તો સંભવે નહિ.
તથા જો તે મહાપાપી છે, તો તેને ગાદીનો અધિકાર જ ક્યાં રહ્યો? માટે જે ગુરુપદયોગ્ય
કાર્ય કરે, તે જ ગુરુ છે.
ક્યાં રહ્યું? ગૃહસ્થવત્ એ પણ થયા. હા! એટલું વિશેષ થયું કે
પ્રયોજન અર્થે વિવાહ કરતો નથી. જો ધર્મબુદ્ધિ હોત, તો હિંસાદિક શામાટે વધારત? વળી
જેનામાં ધર્મબુદ્ધિ નથી, તેની શીલની દ્રઢતા પણ રહે નહિ, અને વિવાહ કરે નહિ ત્યારે તે
પરસ્ત્રીગમનાદિ મહાપાપ ઉપજાવે, તેથી એવી ક્રિયા હોવા છતાં તેનામાં ગુરુપણું માનવું એ
મહા ભ્રમબુદ્ધિ છે.
(ગોદડી) રાખે છે, કોઈ ચોળો પહેરે છે. કોઈ ચાદર ઓઢે છે, કોઈ લાલવસ્ત્ર રાખે છે, કોઈ
શ્વેતવસ્ત્ર રાખે છે, કોઈ ભગવાં રાખે છે, કોઈ ટાટ પહેરે છે, કોઈ મૃગછાલા પહેરે છે, તથા
કોઈ રાખ લગાવે છે, ઇત્યાદિ અનેક સ્વાંગ બનાવે છે. પણ જો શીત
Page 167 of 370
PDF/HTML Page 195 of 398
single page version
કર્યો? તથા એને છોડી આવા સ્વાંગ બનાવવામાં કયું ધર્મનું અંગ થયું? પણ માત્ર ગૃહસ્થોને
ઠગવા માટે જ એવા વેષો છે, એમ જાણવું. કારણ કે
આજીવિકા, ધનાદિક તથા માનાદિક પ્રયોજન સાધવું છે. તેથી તેઓ એવા સ્વાંગ બનાવે છે,
અને ભોળું જગત એ સ્વાંગને જોઈ ઠગાય છે, ધર્મ થયો માને છે. પણ એ ભ્રમ છે,
‘ઉપદેશસિદ્ધાંતરત્ન’માં કહ્યું છે કે
तह मिच्छवेसमुसिया गयं पि ण मुणंति धम्म-णिहिं
પણ ઊલટા મિથ્યાબુદ્ધિથી હર્ષ કરે છે.
અન્ય ઘણા જીવો આ માર્ગમાં જોડાશે,’’ એવા અભિપ્રાયથી મિથ્યા ઉપદેશ આપ્યો. અને તેની
પરંપરાવડે વિચારરહિત જીવો, એટલો પણ વિચાર કરતા નથી કે
સાધુ, ભટ્ટારક, સંન્યાસી, યોગી, તપસ્વી અને નગ્ન ઇત્યાદિ નામ તો ઉચ્ચ ધરાવે છે, પણ
તેવા આચરણોને સાધી શકતા નથી, તેથી ઇચ્છાનુસાર નાના પ્રકારના વેષ બનાવે છે, તથા
કેટલાક તો પોતાની ઇચ્છાનુસાર જ નવીન નામ ધારણ કરે છે અને ઇચ્છાનુસાર વેષ બનાવે
છે. અને એવા અનેક વેષ ધારવાથી પોતાનામાં ગુરુપણું માને છે, પણ એ મિથ્યા છે.
Page 168 of 370
PDF/HTML Page 196 of 398
single page version
अवरट्ठियाण तइयं चउत्थ पुण लिंग दंसणं णत्थि
ભાવાર્થ
પણ પાળે છે, જેમ કોઈ ખોટા રૂપિયા ચલાવવાવાળો તેમાં કંઈક રૂપાનો અંશ પણ રાખે છે,
તેમ આ પણ ધર્મનું કોઈ અંગ બતાવી પોતાનું ઉચ્ચપદ મનાવે છે.
કોઈ ઉચ્ચપદનું નામ ધરાવી, તેમાં કિંચિત્ પણ અન્યથા પ્રવર્તે, તો તે મહાપાપી છે. પણ
નીચાપદનું નામ ધરાવી, થોડું પણ ધર્મસાધન કરે, તો તે ધર્માત્મા છે. માટે ધર્મસાધન તો જેટલું
બને તેટલું કરો, એમાં કોઈ દોષ નથી, પણ ઉચ્ચ ધર્માત્મા નામ ધરાવી નીચી ક્રિયા કરતાં
તો તે મહાપાપી જ થાય છે. ષટ્પાહુડમાં શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે કે
जइ लेइ अप्पबहुयं तत्तो पुण जाइ णिग्गोदम्
પણ ગ્રહણ કરે, તો તેથી તે નિગોદ જાય.
થાય છે, માટે ઉચ્ચ નામ ધરાવી નીચી પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી.
પંચમહાવ્રતાદિ અંગીકાર કરે છે, છતાં શ્વેત
Page 169 of 370
PDF/HTML Page 197 of 398
single page version
કહ્યું છે, તો આવા પાપોનું ફળ તો અનંતસંસાર અવશ્ય હોય.
સમાન તેનું સન્માનાદિક કરે છે. શાસ્ત્રમાં કૃત
શ્રીગુરુ તેને મુનિધર્મ અંગીકાર કરાવે.
અન્યાય છે.
સંસારસમુદ્રમાં ડૂબે છે. વળી ત્યાં કહ્યું છે કે
Page 170 of 370
PDF/HTML Page 198 of 398
single page version
कृत्वा किंच न पक्षमक्षतकलिः प्राप्तस्तदाचार्यकम्;
चित्रं चैत्यगृहे गृहीयति निजे गच्छे कुटुम्बीयति,
स्वं शक्रीयति बालिशीयति बुधान् विश्व बराकीयति
ઘરસમાન પ્રવર્તે છે, પોતાના ગચ્છમાં કુટુંબસમાન પ્રવર્તે છે, પોતાને ઇંદ્રસમાન મહાન માને
છે, જ્ઞાનીજનોને બાળકસમાન અજ્ઞાની માને છે, તથા સર્વ ગૃહસ્થોને રંકસમાન માને છે. એ
મહાન આશ્ચર્ય છે.
નથી, છતાં ગૃહસ્થોને બળદની માફક હાંકે છે, તથા જોરાવરીથી દાનાદિ લે છે, પણ હાય!
હાય! આ જગત રાજા વડે રહિત છે, અર્થાત્ કોઈ ન્યાય પૂછવાવાળો નથી.
તો એવી વિપરીતતાનો સહજ જ નિષેધ થયો.
શ્રીકુંદકુંદાચાર્ય ષટ્પાહુડમાં (દર્શનપાહુડમાં) પણ કહ્યું છે કે
Page 171 of 370
PDF/HTML Page 199 of 398
single page version
ધર્મ પણ ન હોય, તો તે ધર્મ વિના વંદન યોગ્ય ક્યાંથી હોય?
કરે છે
વળી કહે છે કે
મહાદુર્લભ થઈ જાય છે.
છે. પાપીઓનું સન્માનાદિક કરતાં પણ તે પાપની અનુમોદનાનું ફળ લાગે છે.
Page 172 of 370
PDF/HTML Page 200 of 398
single page version
કહ્યું છે કે
શ્રી કુંદકુંદાચાર્યકૃત લિંગપાહુડમાં, જેઓ મુનિલિંગધારી હિંસા, આરંભ, યંત્ર
બની, વનમાંથી નગરની સમીપ આવી વસે છે, એ મહાખેદકારક કાર્ય છે. અહીં નગર-
સમીપ જ રહેવું નિષેધ્યું તો નગરમાં રહેવું તો સ્વયં નિષેધ થયું. વળી એ જ ગ્રંથમાં કહ્યું
છે કે
લુંટાઈ ગઈ છે.