Page 173 of 370
PDF/HTML Page 201 of 398
single page version
Page 174 of 370
PDF/HTML Page 202 of 398
single page version
દાળ, પાની, ઇંધન વગેરે ઉમેરે, તે સાધિકદોષ આહાર છે.
કરવો નહિ, એવો સંકલ્પ કરવો. તે પણ પૂતિદોષસહિત આહાર છે. પહેલાને અપ્રાસુકમિશ્રદોષ તથા
બીજાને પૂતિકર્મકલ્પનાદોષ કહે છે.
પછી કમાડમંડપાદિ દૂર કરવાં, ભસ્મજલાદિથી વાસણ માંજવાં, દીવોદેવતા સળગાવવો, તે પ્રકાશપ્રાદુષ્કાર
દોષ છે.
તે પણ ક્રીતદોષસહિત આહાર છે.
છે
છે.
Page 175 of 370
PDF/HTML Page 203 of 398
single page version
માલિક તો નથી, પણ પોતાને તે માલિક સમજે છે, તેવાએ નિષેધ કરેલી.
કહે છે.
તે પણ સદોષઆહાર છે.
ગ્રહણ કરે, તે ધાત્રીદોષસહિત ભોજન છે. આ પાંચ પ્રકારનું ધાત્રીકર્મ સંયમી પોતે કરે, કરાવે વા ઉપદેશે,
તેથી મેળવેલું ભોજન પણ સદોષ છે.
દીનતા.
Page 176 of 370
PDF/HTML Page 204 of 398
single page version
લેવું, તે વિદ્યાદોષસહિત ભોજન છે.
દોષસહિત ભોજન છે.
Page 177 of 370
PDF/HTML Page 205 of 398
single page version
સામગ્રી ટપકી રહે છે એવા હાથ દ્વારા ભોજન કરવું તે, બે હાથને જુદા કરી ભોજન કરવું તે, તથા
અનિષ્ટઆહાર છોડી ઇષ્ટઆહાર ગ્રહણ કરવો તે એ પાંચે પ્રકારનો આહાર છોટિતદોષસહિત આહાર છે.
આહાર છે.
ભૂતપિશાચાદિથી મૂર્છિત, પંચશ્રમણિકા, તેલાદિસંસ્કારયુક્ત, અતિ નીચા વા ઊંચાસ્થાન પર ઊભેલી, અગ્નિને
ફૂંકી, જલાવી, વધારી રાખમાં દબાવી, જળથી, બૂઝાવી, વિખેરી નાંખી વા લાકડાં વગેરે કમ કરીને આવેલી
હોય તેવી, વા ઘર, આંગણું, દીવાલ લીંપતી હોય, સ્નાન કરતી હોય, બચ્ચાને દૂધ પીતું છોડીને આવી
હોય, અતિશય બાલિકા હોય, વૃદ્ધા હોય, રોગી હોય, એવી સ્ત્રીઓ તથા ટટ્ટી
બનાવેલો આહાર મિશ્રદોષસહિત છે.
છે. એ પ્રમાણે છેંતાલીસ દોષ છે.
Page 178 of 370
PDF/HTML Page 206 of 398
single page version
ન હોય એવા અન્યાય અને લોકનિંદ્ય કાર્ય કરતા પ્રત્યક્ષ જોવામાં આવે છે.
વિપરીતતા પ્રત્યક્ષ ભાસે છે, છતાં પોતાને મુનિ માને છે, મૂલગુણાદિકના ધારક કહેવડાવે છે.
એ પ્રમાણે પોતાની મહિમા કરાવે છે. અને ગૃહસ્થ ભોળા તેમના દ્વારા તેમની પ્રશંસાદિવડે
ઠગાતા છતાં ધર્મનો વિચાર કરતા નથી, અને તેમની ભક્તિમાં તત્પર થાય છે. પણ મોટા
પાપને મોટો ધર્મ માનવો, એ મિથ્યાત્વનું ફળ અનંતસંસાર કેમ ન હોય? શાસ્ત્રમાં એક
જિનવચનને અન્યથા માનતાં મહાપાપી હોવું કહ્યું છે, તો અહીં તો જિનવચનની કોઈ પણ વાત
લક્ષ ગૃહસ્થની શ્રીમંતાઈ, ગરીબાઈ, મકાનાદિની શોભા કે સ્ત્રીઆદિ તરફ ન રાખે તે ગોચરીવૃત્તિ છે.
નાખવાની છે) તેમ સાધુ, ગૃહસ્થના ઘેર આહાર લે, પણ પોતાના નિમિત્તે ગૃહસ્થના આખા કુટુંબને કિંચિત્
પણ દુઃખ પહોંચવા દે નહિ એવી તેની દયામય કોમળવૃત્તિને ભામરીવૃત્તિ કહે છે.
ઘેર આહાર લે, તેને અક્ષમૃક્ષણવૃત્તિ કહે છે.
રસ કે નિરસ ભોજનવડે પૂરે, પરંતુ તે ઉદરરૂપી ખાડાને પૂરવા સારા સારા પુષ્ટ અને રસવાન પદાર્થો
તરફ વૃત્તિ ન રાખે, તે ગર્તપૂરણવૃત્તિ છે.
ખોરાકના રસાદિ તરફ લક્ષ નહિ રાખતાં જે નિર્દોષ રસનિરસ પ્રાસુકઆહાર મળે, તેથી શમાવી, ગુણરૂપ
રત્નભંડારની રક્ષા કરે, તેને અગ્નિપ્રશમનવૃત્તિ કહે છે.
Page 179 of 370
PDF/HTML Page 207 of 398
single page version
સ્થાપન કરે છે, તેનું નિરાકરણ કરીએ છીએ.
નગુરો થતો નથી. જેમ
ન માને, તો તેથી કાંઈ તે નાસ્તિક થતો નથી. એ જ પ્રમાણે અહીં જાણવું.
તેથી તેનો અભાવ કહ્યો નથી. જો તમે રહો છો તે જ ક્ષેત્રમાં સદ્ભાવ માનશો, તો જ્યાં
આવા પણ ગુરુ (મુનિ) નહિ દેખો ત્યાં તમે જશો, ત્યારે કોને ગુરુ માનશો? વળી જેમ આ
કાળમાં હંસોનો સદ્ભાવ કહ્યો છે, પણ હંસ દેખાતા નથી, તો તેથી અન્ય પક્ષીઓમાં
(કાગાદિમાં) કાંઈ હંસપણું મનાતું નથી. તેમ આ કાળમાં મુનિનો સદ્ભાવ કહ્યો છે, હવે મુનિ
દેખાતા નથી, તો તેથી બીજાઓને તો મુનિ મનાય નહિ.
ભણાવવાવાળાને પણ વિદ્યા અપેક્ષાએ ગુરુસંજ્ઞા છે, પરંતુ અહીં તો ધર્મનો અધિકાર છે, તેથી
જેનામાં ધર્મ અપેક્ષાએ મહંતતા સંભવિત હોય તે જ ગુરુ જાણવો. હવે ધર્મ નામ ચારિત્રનું
છે, યથા
Page 180 of 370
PDF/HTML Page 208 of 398
single page version
છે. જૈનધર્મમાં તો અરહંતદેવ, નિર્ગ્રંથગુરુ એવું પ્રસિદ્ધ વચન છે.
ધનવસ્ત્રાદિ આપવાથી મહંત થયો. જોકે બાહ્યથી શાસ્ત્ર સંભળાવવાવાળો મહંત રહે છે, તોપણ
અંતરંગમાં લોભી હોય છે તેથી (દાતારને ઉચ્ચ માને, તથા દાતાર લોભીને નીચો જ માને,
માટે) તેનામાં સર્વથા (બિલકુલ) મહંતતા ન થઈ.
જાણવા, માટે નિર્ગ્રંથ જ સર્વપ્રકારથી મહંતતાયુક્ત છે, પણ નિર્ગ્રંથ વિના અન્ય જીવ
સર્વપ્રકારથી ગુણવાન નથી, ગુણોની અપેક્ષાએ મહંતતા, તથા દોષોની અપેક્ષાએ હીનતા ભાસે
છે, તેથી તેની નિઃશંક સ્તુતિ પણ કરી શકાય નહિ.
નિર્ગ્રંથમુનિ છે તે જ ગુરુ છે.
અરહંતાદિની સ્થાપના બનાવે, તો ત્યાં તેનો કોઈ પ્રતિપક્ષી નથી, પણ કોઈ સામાન્ય મનુષ્ય
પોતાને મુનિ મનાવે, તો તે મુનિજનોમાં પ્રતિપક્ષી થયો. એ પ્રમાણે જ જો સ્થાપના થતી હોય
તો પોતાને અરહંત પણ મનાવો! પણ તેમની સ્થાપના હોય તો બાહ્યમાં તો એ પ્રમાણે જ
હોવી જોઈએ; પરંતુ તે નિર્ગ્રંથ અને આ ઘણા પરિગ્રહનો ધારક છે, ત્યાં એમ કેવી રીતે બને?
Page 181 of 370
PDF/HTML Page 209 of 398
single page version
કહી નથી; માટે ગૃહસ્થ જૈન તો શ્રાવક નામ પામે છે. પરંતુ મુનિસંજ્ઞા તો નિર્ગ્રંથ વિના કોઈ
પણ ઠેકાણે કહી નથી.
મુનિને અટ્ઠાવીસ મૂળગુણ છે, તે આ વેષધારીઓમાં દેખાતા જ નથી, માટે તેમનામાં કોઈ
પ્રકારથી પણ મુનિપણું સંભવતું નથી. વળી ગૃહસ્થ અવસ્થામાં તો પૂર્વે જંબુકુમારાદિકે ઘણાં
હિંસાદિ કાર્ય કર્યાં સાંભળવામાં આવે છે, પણ મુનિ થઈને કોઈએ હિંસાદિ કાર્ય કર્યાં નથી,
પરિગ્રહ રાખ્યા નથી, તેથી એવી યુક્તિ કાર્યકારી નથી.
પ્રવર્તે તે તો દંડ યોગ્ય છે, તો વંદનાદિ યોગ્ય કેવી રીતે હોય?
કે
એમ સંભવે કે
રાજાદિકને ભલું મનાવવાં અર્થે માંસ ભક્ષણ કરે, તો તેને વ્રતી કેવી રીતે મનાય? તેમ કોઈ
પોતાના અંતરંગમાં તો કુગુરુ સેવનને બૂરું જાણે છે, પણ તેને વા લોકોને ભલું મનાવવા અર્થે
તેનું સેવન કરે, તો તેને સાચો શ્રદ્ધાની કેવી રીતે મનાય? માટે બાહ્યથી તેનો ત્યાગ કરતાં
જ અંતરંગત્યાગ સંભવે છે, તેથી જે શ્રદ્ધાનસહિત જીવ છે તેમણે તો કોઈ પ્રકારથી પણ એ
કુગુરુઓની સેવા
Page 182 of 370
PDF/HTML Page 210 of 398
single page version
કરે નહિ. કારણ કે
ઉત્તમ જાણી નમસ્કારાદિ કરે છે, પણ જેનામાં રાગાદિક હોય, તેને નિષેધ જાણી નમસ્કાર
કદી પણ કરે નહિ.
પણ ગુરુઓના ઠેકાણે કુગુરુઓને સેવ્યા, ત્યાં તત્ત્વશ્રદ્ધાનના કારણરૂપ તો ગુરુ હતા, તેમનાથી
આ પ્રતિકૂળ થયો. હવે લજ્જાદિકથી પણ જેણે કારણમાં વિપરીતતા ઉપજાવી, તેના કાર્યભૂત
તત્ત્વશ્રદ્ધાનમાં દ્રઢતા ક્યાંથી હોય? માટે ત્યાં તો દર્શનમોહનો જ ઉદય સંભવે છે. એ પ્રમાણે
કુગુરુઓનું નિરૂપણ કર્યું.
વિષય પોષણ કરે. તે જીવો પ્રત્યે દુષ્ટબુદ્ધિ કરી રૌદ્રધ્યાની થાય, તીવ્રલોભથી અન્યનું બૂરું
કરી, પોતાનું કોઈ પ્રયોજન સાધવા ઇચ્છે, અને વળી એવાં કાર્ય કરી ત્યાં ધર્મ માને, તે સર્વ
કુધર્મ છે.
કુતૂહલાદિવડે ત્યાં કષાયભાવ વધારે છે અને ધર્મ માને છે તે કુધર્મ છે.
Page 183 of 370
PDF/HTML Page 211 of 398
single page version
ગમનવડે) સંક્રાંતિ આદિ થાય છે. તથા દુષ્ટગ્રહાદિઅર્થે આપ્યું ત્યાં ભય, લોભાદિકની અધિકતા
થઈ, તેથી ત્યાં દાન આપવામાં ધર્મ નથી. વળી લોભી પુરુષ આપવાયોગ્ય પાત્ર પણ નથી,
કારણ કે લોભી નાનાપ્રકારની અસત્ય યુક્તિઓવડે ઠગે છે, પણ કાંઈ ભલું કરતો નથી. ભલું
તો ત્યારે થાય કે જ્યારે આના દાનની સહાયવડે તે ધર્મ સાધે; પરંતુ તે તો ઊલટો પાપરૂપ
પ્રવર્તે છે. હવે પાપના સહાયકનું ભલું કેવી રીતે થાય?
જાણવું. શોભા તો થાય, પરંતુ ધણીને પરમદુઃખદાયક થાય છે, માટે લોભી પુરુષને દાન
આપવામાં ધર્મ નથી.
આપ્યો? રતિસમય વિના પણ તેના મનોરથાનુસાર ન પ્રવર્તે તો તે દુઃખ પામે છે; માત્ર એવી
અસત્ યુક્તિ બનાવી તેઓ વિષય પોષવાનો ઉપદેશ આપે છે.
Page 184 of 370
PDF/HTML Page 212 of 398
single page version
ઇષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટનો નાશ ઇચ્છે, પણ ત્યાં તો કષાયની તીવ્રતા વિશેષ થઈ.
વળી, કોઈ ભક્તિ આદિ કાર્યોમાં હિંસાદિ પાપ વધારે છે, ગીત
સર્વ કુધર્મ છે.
છે, એમાં ધર્મ શો થયો? કોઈ અધોમુખ ઝૂલે તથા કોઈ ઊર્ધ્વબાહુ રાખે, ઇત્યાદિ સાધનથી
તો ત્યાં ક્લેશ જ થાય; તેથી એ કાંઈ ધર્મના અંગ નથી.
નથી; ઇત્યાદિક ક્લેશ તો કરે છે, પણ વિષય
પતિવિયોગથી અગ્નિમાં બળી સતી કહેવડાવે છે, કોઈ હિમાલયમાં ગળી જાય છે, કોઈ કાશીમાં
જઈ કરવત લે છે, તથા કોઈ જીવતાં મરણ લે છે,
કરવું હતું પણ મરણ પામવામાં કયું ધર્મનું અંગ થયું? કારણ કે
Page 185 of 370
PDF/HTML Page 213 of 398
single page version
કુતૂહલાદિ કરે છે, તથા કષાય વધારવાનાં કાર્ય કરે છે, જુગાર આદિ મહાપાપરૂપ પ્રવર્તે છે.
અયત્નાચારપ્રવૃત્તિવડે, હિંસાદિરૂપ પાપ તો ઘણું ઉપજાવે, પણ સ્તુતિ
નહિ. એટલે એવાં કાર્ય કરવામાં તો બૂરું જ દેખાય છે.
મહંતપણું માને છે, ઇત્યાદિ પ્રકાર વડે પોતાના વિષય કષાયને તો વધારે છે, અને ધર્મ માને
છે, પણ જૈનધર્મ તો વીતરાગભાવરૂપ છે, તેમાં આવી વિપરીત પ્રવૃત્તિ માત્ર કાળદોષથી જ
જોવામાં આવે છે.
હવે તેમાં મિથ્યાત્વભાવ કેવી રીતે છે, તે અહીં કહીએ છીએ
જિનઆજ્ઞાથી પ્રતિકૂલ થયો. રાગાદિભાવ તો પાપ છે, તેને ધર્મ માન્યો એ જ જૂઠ શ્રદ્ધાન
થયું. માટે કુધર્મસેવનમાં મિથ્યાત્વભાવ છે.
Page 186 of 370
PDF/HTML Page 214 of 398
single page version
જ ત્યાગ કરાવ્યો છે. માટે તેનો અવશ્ય ત્યાગ કરવો.
નથી.
છોડાવ્યું છે. માટે જે પાપના ફળથી ડરતો હોય, તથા પોતાના આત્માને દુઃખસમુદ્રમાં ડુબાવવા
ન ઇચ્છતો હોય, તે જીવ આ મિથ્યાત્વપાપને અવશ્ય છોડો. નિંદા-પ્રશંસાદિના વિચારથી શિથિલ
થવું યોગ્ય નથી. નીતિશાસ્ત્રમાં પણ એમ કહ્યું છે કે
लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम्
न्यायात्पथः प्रविचलन्ति पदं न धीराः
ન્યાયમાર્ગથી એક પગલું પણ ચલિત થતા નથી.
Page 187 of 370
PDF/HTML Page 215 of 398
single page version
ત્યાગી થવું યોગ્ય છે.
મિથ્યાત્વભાવ છોડી પોતાનું કલ્યાણ કરો.
Page 188 of 370
PDF/HTML Page 216 of 398
single page version
તેહને કરી નિર્મૂળ હવે, કરીએ મોક્ષ ઉપાય.
ભ્રમથી પોતાને સિદ્ધ માને, એ જ મિથ્યાદ્રષ્ટિ છે.
રંકપણાની અપેક્ષાએ તો સમાન નથી; તેમ સિદ્ધ અને સંસારી જીવપણાની અપેક્ષાએ તો સમાન
છે, પરંતુ સિદ્ધપણા અને સંસારીપણાની અપેક્ષાએ તો સમાન નથી, છતાં આ જીવ તો જેવા
સિદ્ધ શુદ્ધ છે તેવો જ પોતાને શુદ્ધ માને છે, પણ શુદ્ધ-અશુદ્ધ અવસ્થા એ તો પર્યાય છે,
એ પર્યાયઅપેક્ષાએ સમાનતા માનવામાં આવે તો તે જ મિથ્યાદ્રષ્ટિ છે.
ક્ષય થયા વિના પણ પોતાને ક્ષાયિકભાવ માને છે, તે પણ મિથ્યાદ્રષ્ટિ છે.
Page 189 of 370
PDF/HTML Page 217 of 398
single page version
હોય છતાં પણ વસ્તુને જાણે છે, તે કર્મ આડાં આવતાં કેમ અટકે? માટે કર્મના નિમિત્તથી
કેવળજ્ઞાનનો
છે, તથા જેમ મેઘપટલ થતાં સૂર્યપ્રકાશ પ્રગટ થતો નથી, તેમ કર્મઉદય થતાં કેવળજ્ઞાન થતું
નથી; પણ એવો ભાવ ન લેવો કે
પીળી આદિ અવસ્થા છે, તેમાં વર્તમાનમાં કોઈ અવસ્થાના સદ્ભાવમાં તેની અન્ય અવસ્થાનો
અભાવ જ છે, તેમ આત્મામાં ચૈતન્યગુણ છે, તેની મતિજ્ઞાનાદિરૂપ અવસ્થા છે, તેમાં વર્તમાનમાં
કોઈ અવસ્થાના સદ્ભાવમાં તેની અન્ય અવસ્થાનો અભાવ જ છે.
તેમ અહીં જાણવું.
નિમિત્ત થતાં ઉષ્ણપણું થયું, ત્યાં તો શીતળપણાનો અભાવ જ છે, પરંતુ અગ્નિનું નિમિત્ત મટતાં
તે શીતળ જ થઈ જાય છે, તેથી સદાકાળ જળનો સ્વભાવ શીતળ કહેવામાં આવે છે, કારણ
કે
ત્યાં તો કેવળજ્ઞાનનો અભાવ જ છે, પરંતુ કર્મનું નિમિત્ત મટતાં સર્વદા કેવળજ્ઞાન થઈ જાય
છે, તેથી સદાકાળ આત્માનો સ્વભાવ કેવળજ્ઞાન કહેવામાં આવે છે. કારણ કે એવી શક્તિ
Page 190 of 370
PDF/HTML Page 218 of 398
single page version
અનુભવવામાં આવે, તો તેથી દુઃખી જ થાય.
અસ્તિત્વમાં છે? જો શરીર વા કર્મરૂપ પુદ્ગલના અસ્તિત્વમાં હોય તો એ ભાવ અચેતન વા
મૂર્તિક હોય, પણ આ રાગાદિક તો પ્રત્યક્ષ ચેતનતા સહિત અમૂર્તિકભાવ જણાય છે, માટે એ
ભાવો આત્માના જ છે.
रज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषंगात्कृतिः
जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः
છે; તથા એકલી કર્મપ્રકૃતિનું પણ એ કર્તવ્ય નથી, કારણ
ઠરાવે છે. એ દુઃખદાયક ભ્રમ છે.
Page 191 of 370
PDF/HTML Page 219 of 398
single page version
સ્વચ્છંદી થાય છે, તેમ જ આ પણ થયો.
કરવાનો પણ રહ્યો નહિ, એટલે સ્વચ્છંદી બની ખોટાં કર્મ બાંધી અનંતસંસારમાં ભટકે છે.
કરે? હવે એ શ્રદ્ધાન પણ વિપરીત છે, તેને છોડાવવા માટે સ્વભાવની અપેક્ષાએ એ રાગાદિકને
ભિન્ન કહ્યા છે, તથા નિમિત્તની મુખ્યતાથી પુદ્ગલમય કહ્યા છે. જેમ વૈદ્ય રોગને મટાડવા ઇચ્છે
છે, જો શીતની અધિકતા દેખે, તો તેને ઉષ્ણ ઔષધિ બતાવે, તથા ઉષ્ણતાની અધિકતા દેખે,
તો તેને શીતળ ઔષધિ બતાવે, તેમ શ્રીગુરુ રાગાદિક છોડાવવા ઇચ્છે છે. હવે જે રાગાદિકને
પરના માની સ્વચ્છંદી બની નિરુદ્યમી થાય, તેને તો ઉપાદાનકારણની મુખ્યતાથી ‘‘રાગાદિક
આત્માના છે’’ એવું શ્રદ્ધાન કરાવ્યું; તથા જે રાગાદિકને પોતાનો સ્વભાવ માની તેના નાશનો
ઉદ્યમ કરતો નથી, તેને નિમિત્તકારણની મુખ્યતાથી ‘‘રાગાદિક પરભાવ છે’’ એવું શ્રદ્ધાન કરાવ્યું.
વિભાવપર્યાય ઊપજે છે, નિમિત્ત મટતાં તેનો નાશ થતાં સ્વભાવ રહી જાય છે, માટે તેના
નાશનો ઉદ્યમ કરવો.
Page 192 of 370
PDF/HTML Page 220 of 398
single page version
થાય છે; જેમ પુત્ર થવાનું કારણ બુદ્ધિપૂર્વક તો વિવાહાદિક કરવો એ છે, તથા અબુદ્ધિપૂર્વક
કારણ ભવિતવ્ય છે, હવે ત્યાં પુત્રનો અર્થી વિવાહાદિકનો તો ઉદ્યમ કરે અને ભવિતવ્ય સ્વયં
થાય ત્યારે પુત્ર થાય; તેમ વિભાવ દૂર કરવાનું કારણ બુદ્ધિપૂર્વક તો તત્ત્વવિચારાદિક છે, તથા
અબુદ્ધિપૂર્વક મોહકર્મના ઉપશમાદિક છે. હવે તેનો અર્થી તત્ત્વવિચારાદિકનો તો ઉદ્યમ કરે, તથા
મોહકર્મના ઉપશમાદિક સ્વયં થાય ત્યારે રાગાદિક દૂર થાય.
તેમને શામાટે ઉપદેશ આપીએ?
છીએ કે તારો અનુરાગ જ અહીં નથી; માનાદિકથી જ આવી જૂઠી વાતો બનાવે છે.
તેના અનુસાર થતી અવસ્થા જોઈએ છીએ, તો બંધન કેવી રીતે નથી? જો બંધન ન હોય
તો મોક્ષમાર્ગી તેના નાશનો ઉદ્યમ શામાટે કરે?