Page 193 of 370
PDF/HTML Page 221 of 398
single page version
આત્માને અબદ્ધસ્પૃષ્ટ કહ્યો છે, તથા નિમિત્ત-નૈમિત્તિક સંબંધ અપેક્ષાએ બંધન છે જ; તેના
નિમિત્તથી આત્મા અનેક અવસ્થા ધારણ કરે જ છે. તેથી પોતાને સર્વથા નિર્બંધ માનવો, એ
મિથ્યાદ્રષ્ટિ છે.
કરવામાં આવે છે? અને આત્માનુભવ પણ શામાટે કરવામાં આવે છે? માટે દ્રવ્યદ્રષ્ટિવડે તો
એક દશા છે, તથા પર્યાયદ્રષ્ટિવડે અનેક અવસ્થા થાય છે. એમ માનવું યોગ્ય છે.
તેને જ ગ્રહણ કરી મિથ્યાદ્રષ્ટિને ધારણ કરે છે
શુદ્ધ અનુભવને જ મોક્ષમાર્ગ માની સંતુષ્ટ થયો છે. વળી તેનો અભ્યાસ કરવા માટે અંતરંગમાં
એવું ચિંતવન કર્યા કરે છે કે
કરો છો, તો તમારે તો વર્તમાનમાં અશુદ્ધ પર્યાય છે, છતાં તમે પોતાને શુદ્ધ કેવી રીતે માનો
છો?
Page 194 of 370
PDF/HTML Page 222 of 398
single page version
કારણ કે તમે પોતાને સિદ્ધસમાન માન્યો તો આ સંસારઅવસ્થા કોની છે? તથા તમને
કેવલજ્ઞાનાદિ છે, તો આ મતિજ્ઞાનાદિ કોને છે? તમે દ્રવ્યકર્મ-નોકર્મ રહિત છો, તો જ્ઞાનાદિકની
વ્યકતતા તમને કેમ નથી? તમે પરમાનંદ છો, તો હવે કર્તવ્ય શું રહ્યું છે? તથા જન્મ-મરણાદિ
દુઃખ નથી, તો દુઃખી શામાટે થાઓ છો? માટે અન્ય અવસ્થામાં અન્ય અવસ્થા માનવી એ
ભ્રમ છે.
છે, તથા પર્યાયઅપેક્ષાએ ઔપાધિકભાવોનો અભાવ થવો, તેનું નામ શુદ્ધપણું છે. હવે
શુદ્ધચિંતવનમાં તો દ્રવ્યઅપેક્ષાએ શુદ્ધપણું ગ્રહણ કર્યું છે. શ્રી સમયસાર વ્યાખ્યામાં પણ એ
જ કહ્યું છેઃ
જાણવો.
અવસ્થાવિશેષ અવધારવી.
Page 195 of 370
PDF/HTML Page 223 of 398
single page version
ધારણ કરવાં તેને બંધનમાં પડવું ઠરાવે છે તથા પૂજનાદિ કાર્યોને શુભાસ્રવ જાણી ત્યાગવારૂપ
પ્રરૂપે છે,
ઠેકાણે ઉપયોગ લગાવવા યોગ્ય નથી. શાસ્ત્રવડે તો તત્ત્વોનાં વિશેષો જાણવાથી સમ્યગ્દર્શન-જ્ઞાન
નિર્મળ થાય છે, તથા જ્યાં સુધી તેમાં ઉપયોગ રહે, ત્યાં સુધી કષાય મંદ રહે છે, અને ભાવી
વીતરાગભાવોની વૃદ્ધિ થાય છે, તો એવાં કાર્યોને નિરર્થક કેમ મનાય?
આત્મસ્વરૂપનો તો નિર્ણય થઈ ચૂક્યા પછી, જ્ઞાનની નિર્મળતા માટે વા ઉપયોગને મંદકષાયરૂપ
રાખવા અર્થે અન્ય શાસ્ત્રોનો અભ્યાસ મુખ્ય જરૂરનો છે, તથા આત્મસ્વરૂપનો નિર્ણય થયો છે,
તેને સ્પષ્ટ રાખવા માટે અધ્યાત્મશાસ્ત્રોનો અભ્યાસ પણ જરૂરનો છે. પરંતુ અન્ય શાસ્ત્રોમાં અરુચિ
તો ન હોવી જોઈએ. જેને અન્ય શાસ્ત્રોની અરુચિ છે તેને અધ્યાત્મની રુચિ પણ સાચી નથી.
તથા વિષયના સ્વરૂપને પણ ઓળખે; તેમ જેને આત્મરુચિ થઈ હોય, તે આત્મરુચિના ધારક
તીર્થંકરાદિનાં પુરાણને પણ જાણે, આત્માના વિશેષો જાણવા માટે ગુણસ્થાનાદિકને પણ જાણે,
આત્મ આચરણમાં જે વ્રતાદિકસાધન છે તેને પણ હિતરૂપ માને તથા આત્માના સ્વરૂપને પણ
ઓળખે. એ પ્રમાણે ચારે અનુયોગ કાર્યકારી છે.
Page 196 of 370
PDF/HTML Page 224 of 398
single page version
આત્મસ્વરૂપમાં પ્રવર્તે તો તે યોગ્ય જ છે, પરંતુ ન રહી શકાય તો પ્રશસ્તશાસ્ત્રાદિક પરદ્રવ્યને
છોડી અપ્રશસ્તવિષયાદિકમાં લાગે તો તે મહાનિંદનીક જ થાય. હવે મુનિજનોને પણ સ્વરૂપમાં
ઘણોકાળ બુદ્ધિ રહેતી નથી, તો તારી કેવી રીતે રહે છે?
વળી દ્રવ્યાદિકના અને ગુણસ્થાનાદિકના વિચારોને તું વિકલ્પ ઠરાવે છે, હવે એ વિકલ્પ
છે, અને તે ઘણા રાગાદિગર્ભિત હોય છે. વળી નિર્વિકલ્પદશા નિરંતર રહેતી નથી, કારણ કે
છદ્મસ્થનો ઉપયોગ એકરૂપ ઉત્કૃષ્ટ રહે તો અંતર્મુહૂર્ત જ રહે છે.
અને માર્ગણાદિ શુદ્ધ-અશુદ્ધ અવસ્થા ઇત્યાદિકના વિચાર થશે.
માટે જીવ
ગુણસ્થાનાદિકના વિચાર તો રાગાદિક ઘટાડવાનાં કારણો છે, કારણ કે એમાં કોઈ રાગાદિકનું
નિમિત્ત નથી, માટે સમ્યગ્દ્રષ્ટિ થયા પછી પણ ત્યાં જ ઉપયોગ લગાડવો.
Page 197 of 370
PDF/HTML Page 225 of 398
single page version
કાર્યકારી છે?
નિર્મળ થાય છે, તેથી એ ભાવી રાગાદિક ઘટાડવાનાં જ કારણ છે, માટે એ કાર્યકારી છે.
તેને તો એ કહ્યું નથી કે
એવું સાધન થાય, તો પરાધીનપણે ઇષ્ટ અનિષ્ટસામગ્રી મળતાં પણ રાગ
જ્યારે એ કલેશ થયો, ત્યારે ભોજનાદિ કરવાં સ્વયમેવ સુખ ઠર્યાં, અને ત્યાં રાગ આવ્યો,
પણ એવી પરિણતિ તો સંસારીઓને હોય જ છે, તો તેં મોક્ષમાર્ગી થઈ શું કર્યું?
કે
Page 198 of 370
PDF/HTML Page 226 of 398
single page version
શામાટે તપ કરે? માટે પોતાની શક્તિ અનુસાર તપ કરવું યોગ્ય છે.
બાહ્યહિંસાદિકનાં કારણોનો ત્યાગી અવશ્ય થવો જોઈએ.
કહીએ? વિષયસેવનાદિક ક્રિયા વા પ્રમાદગમનાદિક ક્રિયા પરિણામ વિના કેવી રીતે હોય? એ
ક્રિયા તો તું પોતે ઉદ્યમી થઈ કરે છે તથા ત્યાં હિસાદિક થાય છે તેને તો તું ગણતો નથી,
અને પરિણામ શુદ્ધ માને છે, પણ એવી માન્યતાથી તારા પરિણામ અશુદ્ધ જ રહેશે.
જ કરે છે, માટે પ્રતિજ્ઞા અવશ્ય કરવી યોગ્ય છે. વળી કાર્ય કરવાનું બંધન થયા વિના પરિણામ
કેવી રીતે રોકાશે? પ્રયોજન પડતાં તદ્રૂપપરિણામ અવશ્ય થઈ જાય, વા પ્રયોજન પડ્યા વિના
પણ તેની આશા રહે છે, માટે પ્રતિજ્ઞા કરવી યોગ્ય છે.
પ્રતિજ્ઞાનો વિકલ્પ ન કરવો?
Page 199 of 370
PDF/HTML Page 227 of 398
single page version
જ થાય; તેમ પોતાનાથી નિર્વાહ થવો જાણે તેટલી પ્રતિજ્ઞા કરે, પણ કદાચિત્ કોઈને પ્રતિજ્ઞાથી
ભ્રષ્ટપણું થયું હોય, તે ભયથી પોતે પ્રતિજ્ઞા કરવી છોડી દે તો અસંયમ જ થાય, માટે જે
બની શકે તે જ પ્રતિજ્ઞા લેવી યોગ્ય છે.
પ્રતિમાવત્ તારી દશા થઈ જશે, ત્યારે અમે પ્રારબ્ધ જ માનીશું, તારું કર્તવ્ય નહિ માનીએ.
માટે સ્વચ્છંદી થવાની યુક્તિ શા માટે બનાવે છે? બની શકે તે પ્રતિજ્ઞા કરીને વ્રત ધારણ
કરવા યોગ્ય જ છે.
Page 200 of 370
PDF/HTML Page 228 of 398
single page version
કહીએ છીએ.
માટે શુભનો ઉદ્યમ ન કરવો?
કરવો. ઉદ્યમ કરવા છતાં પણ જો કામાદિક વા ક્ષુધાદિકની પીડા રહે, તો તેના અર્થે જેથી
થોડું પાપ લાગે તે કરવું, પણ શુભોપયોગને છોડી નિઃશંક પાપરૂપ પ્રવર્તવું તો યોગ્ય નથી.
ધન જ્તું જાણે, ત્યાં પોતાની ઇચ્છાથી અલ્પધન આપવાનો ઉપાય કરે છે; તેમ જ્ઞાની કિંચિત્માત્ર
પણ કષાયરૂપ કાર્ય કરવા ઇચ્છતો નથી, પરંતુ જ્યાં ઘણા કષાયરૂપ અશુભકાર્ય થતું જાણે,
ત્યાં ઇચ્છા કરીને અલ્પકષાયરૂપ શુભકાર્ય કરવાનો ઉદ્યમ કરે છે.
યોગ્ય છે.
ઇત્યાદિ વિચારવડે તે સંતુષ્ટ થાય છે; પણ એ વિશેષણ કેવી રીતે સંભવિત છે તેનો વિચાર
Page 201 of 370
PDF/HTML Page 229 of 398
single page version
વિશેષણો તો અન્ય દ્રવ્યોમાં પણ સંભવે છે. વળી એ વિશેષણો કઈ અપેક્ષાએ છે, તેનો વિચાર
નથી. કોઈ વેળા સૂતાં
दित्युत्तानोत्पुलकवदना रागिणोऽप्याचरन्तु
आत्मानात्मावगमविरहात्सन्ति सम्यक्त्वरिक्ताः
તથા કોઈ પાંચ સમિતિની સાવધાનતાને અવલંબે છે તો અવલંબો, પરંતુ જ્ઞાનશક્તિ વિના હજુ
પણ તે પાપી જ છે; એ બંને આત્મા
Page 202 of 370
PDF/HTML Page 230 of 398
single page version
પણ પોતાના અભિપ્રાયથી કર્તા થઈ કરે, અને જ્ઞાતા રહે એમ તો બને નહિ, ઇત્યાદિ નિરૂપણ
કર્યું છે.
શુદ્ધોપયોગને પ્રાપ્ત થયા નથી, તેથી તે જીવો ધર્મ
प्रमादकादम्बरीमदभरालसचेतसो मत्ता इव, मूर्च्छिता इव, सुषुप्ता इव, प्रभूतघृतसितोपलपायसासादिकसाहित्या इव,
समुल्बणबलसज्जनितजाडया इव, दारुणमनोभ्रंशविहितमोह इव, मुद्रितविशिष्टचैतन्या वनस्पतय इव, मौनीन्द्रीं कर्मचेतनां
पुण्यबन्धभयेनानवलम्बमाना अनासादितपरमनैष्कर्म्यरुपज्ञानचेतनाविश्रान्तयो व्यक्ताव्यक्त प्रमादतन्द्रा अरमागतकर्मफल-
चेतनाप्रधानप्रवृत्तयो वनस्पतय इव केवलं पापमेव बध्नन्ति
Page 203 of 370
PDF/HTML Page 231 of 398
single page version
કાળ લાગે નહિ, કારણ કે
પ્રવર્તે છે, તો તારો ઉપયોગ શ્રીગણધરાદિથી પણ શુદ્ધ થયો કેમ માનીએ? તેથી તારું કહેવું
પ્રમાણ નથી.
કરે છે, કોઈ વેળા વાતો બનાવે છે, તથા કોઈ વેળા ભોજનાદિ કરે છે; પણ પોતાનો ઉપયોગ
નિર્મળ કરવા માટે તું શાસ્ત્રાભ્યાસ, તપશ્ચરણ અને ભક્તિ આદિ કાર્યોમાં પ્રવર્તતો નથી; માત્ર
શૂન્ય જેવો પ્રમાદી થવાનું નામ શુદ્ધોપયોગ ઠરાવી, ત્યાં કલેશ થોડો થવાથી જેમ કોઈ આળસુ
બની પડ્યા રહેવામાં સુખ માને, તેમ તું આનંદ માને છે.
માની કોઈ સુખી થાય, તેમ કાંઈક વિચાર કરવામાં રતિ માની સુખી થાય તેને તું અનુભવ-
જનિત આનંદ કહે છે. વળી જેમ કોઈ, કોઈ ઠેકાણે અરતિ માની ઉદાસ થાય છે, તેમ
ભાવથી સમજો કે
નિષ્કર્મદશારૂપ જ્ઞાનચેતનાને પણ અંગીકાર કરી જ નથી, તેથી તેઓ અતિશય ચંચળભાવોને ધારી રહ્યા
છે, પ્રગટ અને અપ્રગટરૂપ પ્રમાદના આધીન થઈ રહ્યા છે; એવા જીવો મહા અશુદ્ધોપયોગથી
આગામીકાળમાં કર્મફળચેતનાથી પ્રધાન થતા થકા વનસ્પતિસમાન જડ બની કેવળ પાપને જ બાંધવાવાળા
છે. કહ્યું છે કે
णसंति चरणकरणं बाहरिचरणालसा केई
Page 204 of 370
PDF/HTML Page 232 of 398
single page version
છે; પણ એવાં જ્ઞાન
પ્રગટ થાય છે.
અને જ્યાં સુખસામગ્રી છોડી દુઃખસામગ્રીનો સંયોગ થતાં સંકલેશ ન થાય, રાગ
એ પ્રકારે જે જીવો કેવળ નિશ્ચયાભાસના અવલંબી છે, તે મિથ્યાદ્રષ્ટિ જાણવા. જેમ
લાગે છે.
અને પોતાના સિવાય અન્ય જીવ
આસ્રવ
Page 205 of 370
PDF/HTML Page 233 of 398
single page version
તેથી અન્યથા માને છે.
પણ છોડી અભેદરૂપ એક આત્માનો અનુભવ કરવો, પણ એના વિચારરૂપ વિકલ્પોમાં જ ફસાય
રહેવું યોગ્ય નથી.
વીતરાગતા સહિત થાય છે, અને તેનું જ નામ નિર્વિકલ્પદશા છે.
આત્માને એ હોતું નથી; માટે વિચાર તો રહે છે.
ભાસતું નથી.
જ જાણ્યા કરે છે.’’
Page 206 of 370
PDF/HTML Page 234 of 398
single page version
નથી; પરને પરરૂપ અને આપને આપરૂપ સ્વયં જાણ્યા જ કરે છે; પણ અહીં એમ નથી કે
તેનું નામ વિકલ્પ છે. તથા જ્યાં વીતરાગરૂપ થઈ જેને જાણે છે તેને યથાર્થ જાણે છે, અન્ય
અન્ય જ્ઞેયને જાણવા માટે ઉપયોગને ભમાવતો નથી ત્યાં નિર્વિકલ્પદશા જાણવી.
નહિ, ત્યાં સુધી નિર્વિકલ્પદશા કહીએ છીએ.
ઘરે જાય, અને યથાયોગ્ય પ્રવર્તે તો કાંઈ દોષ નથી; તેમ ઉપયોગરૂપ પરિણતિ રાગ
પણ જે ઉપયોગરૂપ પરિણતિ વીતરાગભાવથી પરદ્રવ્યોને જાણી યથાયોગ્ય પ્રવર્ત્તે તો તેને કાંઈ
દોષ નથી.
Page 207 of 370
PDF/HTML Page 235 of 398
single page version
નથી.
જાણવું કે
વીતરાગ પરિણતિ ઉપાય કરીને તો રાગાદિક માટે પરદ્રવ્યોમાં લાગે નહિ. પણ સ્વયં તેનું જાણવું
થઈ જાય, અને ત્યાં રાગાદિક ન કરે તો તે પરિણતિ શુદ્ધ જ છે. તેથી સ્ત્રી આદિનો પરિષહ
મુનિજનોને હોય અને તેને તેઓ જાણે જ નહિ, માત્ર પોતાના સ્વરૂપનું જાણવું જ રહે
કેવળીભગવાનને પણ તેનો અભાવ થાય. જ્યાં પરદ્રવ્યને બૂરાં જાણવાં તથા નિજદ્રવ્યને ભલું
જાણવું થાય ત્યાં તો રાગ
એમ જાણવું.
Page 208 of 370
PDF/HTML Page 236 of 398
single page version
છે, તથા જેમ રાગાદિક મટે તે જ આચરણ સમ્યક્ચારિત્ર છે અને એવો જ
મોક્ષમાર્ગ માનવો યોગ્ય છે.
તે વિસ્તારથી કહે છે.
સાચા મોક્ષમાર્ગમાં ઉદ્યમી થતો નથી, તેને મોક્ષમાર્ગમાં સન્મુખ કરવા માટે તે શુભરૂપ
પ્રવૃત્તિનો પણ નિષેધ નિરૂપણ કરીએ છીએ.
ઔષધિનો નિષેધ સાંભળી ઔષધિસાધન છોડી જો કુપથ્યસેવન કરે તો તે મરે છે, તેમાં વૈદ્યનો
કાંઈ દોષ નથી; તેમ કોઈ સંસારી પુણ્યરૂપ ધર્મનો નિષેધ સાંભળી ધર્મસાધન છોડી
વિષયકષાયરૂપ પ્રવર્ત્તશે, તો તે નરકાદિક દુઃખને પામશે; તેમાં ઉપદેશદાતાનો તો દોષ નથી.
ઉપદેશ આપવાવાળાનો અભિપ્રાય તો અસત્ય શ્રદ્ધાનાદિક છોડાવી મોક્ષમાર્ગમાં લગાવવાનો
જ જાણવો.
પ્રવર્તે છે તે જ પ્રમાણે આ પણ પ્રવર્તે છે. જો કુળક્રમથી જ ધર્મ હોય તો મુસલમાનાદિ સર્વ
ધર્માત્મા જ ઠરે, અને તો પછી જૈનધર્મનું વિશેષપણું શું રહ્યું?
Page 209 of 370
PDF/HTML Page 237 of 398
single page version
દંડ જ આપે છે, તો ત્રિલોકપ્રભુ જિનેન્દ્રદેવના ધર્માધિકારમાં શું કુળક્રમાનુસાર ન્યાય સંભવે છે?
જાય છે ત્યાં કુળક્રમ કયાં રહ્યો? જો કુળ ઉપર જ દ્રષ્ટિ હોય તો પુત્ર પણ નરકગામી થવો
જોઈએ, માટે ધર્મમાં કુળક્રમનું કાંઈપણ પ્રયોજન નથી.
પુરુષોએ અન્યથા પ્રવૃત્તિ ચલાવી હોય, તેને પરંપરા માર્ગ કેવી રીતે કહેવાય? તથા તેને છોડી
પુરાતન જૈનશાસ્ત્રોમાં જેવો ધર્મ પ્રરૂપ્યો હતો તેમ પ્રવર્ત્તે તો તેને નવીન માર્ગ કેમ કહેવાય?
ધર્માત્મા કહી શકાય નહિ, કારણ કે
માટે તે ધર્માત્મા નથી.
Page 210 of 370
PDF/HTML Page 238 of 398
single page version
શાસ્ત્રની આજ્ઞા માની ધર્માત્મા થઈ જાય. માટે પરીક્ષા કરીને જિનવચનનું સત્યપણું ઓળખી
જિનઆજ્ઞા માનવી યોગ્ય છે.
એ તો પક્ષવડે જ આજ્ઞા માનવા બરાબર છે.
કરવાનો નિષેધ કર્યો છે, તે કેવી રીતે?
પરીક્ષા કરવાનું પ્રયોજન જ નથી, પણ જે કથનો પરસ્પર વિરુદ્ધ હોય, તેમાં જે કથન પ્રત્યક્ષ
શાસ્ત્રમાં જે પ્રત્યક્ષ
જ અન્યથા પરીક્ષા થાય છે.
Page 211 of 370
PDF/HTML Page 239 of 398
single page version
સર્વ આજ્ઞા માનવી, તથા જેમાં એ અન્યથા પ્રરૂપ્યા હોય તેની આજ્ઞા ન માનવી.
તેમાં પ્રયોજનરહિત દ્વીપસમુદ્રાદિનું કથન અન્યથા કેવી રીતે હોય? કારણ કે
ત્યાં તુચ્છબુદ્ધિ ભ્રમમાં પડી જાય છે કે
પ્રતીતિ કરાવવા અર્થે કોઈ કોઈ સાચા કથન પણ કર્યાં, પરંતુ ચતુર હોય તે ભ્રમમાં પડે નહિ,
પ્રયોજનભૂત કથનની પરીક્ષા કરી જેમાં સત્ય ભાસે તે મતની સર્વ આજ્ઞા માને.
સત્યશ્રદ્ધાન થાય તેનું નામ આજ્ઞાસમ્યક્ત્વ છે. તથા ત્યાં એકાગ્રચિંતવન હોવાથી તેનું જ નામ
આજ્ઞાવિચય ધર્મધ્યાન છે.
ગ્રૈવેયક સુધી જાય છે, તેને મિથ્યાદ્રષ્ટિપણું કેવી રીતે રહ્યું? માટે કંઈક પરીક્ષા કરી, આજ્ઞા
માનવાથી જ સમ્યક્ત્વ વા ધર્મધ્યાન થાય છે. લોકમાં પણ કોઈ પ્રકારથી પરીક્ષા કરીને જ
પુરુષની પ્રતીતિ કરે છે.
થાય, તથા જો નિર્ણય કરવા માટે વિચાર કરતાં જ સમ્યક્ત્વમાં દોષ લાગે તો અષ્ટસહસ્રીમાં
આજ્ઞાપ્રધાની કરતાં પરીક્ષાપ્રધાનીને ઉત્તમ શામાટે કહ્યો? પૃચ્છના આદિને સ્વાધ્યાયનાં અંગ
કેવી રીતે કહ્યાં? પ્રમાણ
Page 212 of 370
PDF/HTML Page 240 of 398
single page version
તેની વિધિ મેળવી, વા ‘‘આ પ્રમાણે સંભવિત છે કે નહિ?’’ એવો વિચાર કરી વિરુદ્ધ અર્થને
મિથ્યા જ જાણવો.
દુરાશયીએ પોતે ગ્રંથાદિક બનાવી તેમાં કર્તાનું નામ જિન, ગણધર અને આચાર્યોનું ધર્યું હોય
ત્યાં એ નામના ભ્રમથી કોઈ જૂઠું શ્રદ્ધાન કરે, તો તે મિથ્યાદ્રષ્ટિ જ થાય.
છે’’
અન્યમતમાં પણ એવાં કાર્યો તો હોય છે. તેથી એ લક્ષણોમાં તો અતિવ્યાપ્તિ દોષ હોય છે.
છે. એ જ પ્રમાણે અન્ય પણ જાણવાં.