Page 213 of 370
PDF/HTML Page 241 of 398
single page version
સમ્યગ્જ્ઞાન થાય છે, તથા ખરેખરા રાગાદિક મટતાં સમ્યક્ચારિત્ર થાય છે. હવે તેના સ્વરૂપનું
જેવું જૈનમતમાં નિરૂપણ કર્યું છે, તેવું કોઈપણ ઠેકાણે નિરૂપણ કર્યું નથી, તથા જૈન વિના
અન્યમતીઓ એવાં કાર્યો કરી શકતા નથી. માટે એ જ જૈનમતનું સાચું લક્ષણ છે. એ લક્ષણને
ઓળખીને જે પરીક્ષા કરે છે તે જ શ્રદ્ધાની છે, પણ એ વિના અન્ય પ્રકારથી જે પરીક્ષા કરે
છે, તે મિથ્યાદ્રષ્ટિ જ રહે છે.
પણ જૈની છે તેઓ બીજાઓ કરતાં તો ભલા જ છે.
વડે સાંસારિક પ્રયોજન સાધવા ઇચ્છે છે તે મોટો અન્યાય કરે છે, માટે તે તો મિથ્યાદ્રષ્ટિ
જ છે.
પાપ જ થાય. હિંસાદિક કરી ભોગાદિકના અર્થે જુદું મંદિર બનાવે તો બનાવો, પરંતુ
ચૈત્યાલયમાં ભોગાદિક કરવા યોગ્ય નથી; તેમ પૂજા
Page 214 of 370
PDF/HTML Page 242 of 398
single page version
વિચારવું યોગ્ય નથી.
થઈ મુનિપણું અંગીકાર કરે છે, તેને ભોજનાદિનું પ્રયોજન હોતું નથી, કોઈ સ્વયં ભોજનાદિક
આપે તો શરીરની સ્થિતિ અર્થે લે, નહિ તો સમતા રાખે છે
ઉપકાર કરાવવાનો અભિપ્રાય નથી. કોઈ સાધર્મી સ્વયં ઉપકાર કરે તો કરે, તથા ન કરે તો
તેથી પોતાને કાંઈ સંક્લેશ થતો નથી. હવે એ પ્રમાણે તો યોગ્ય છે, પણ જો પોતે જ આજીવિકાદિનું
પ્રયોજન વિચારી બાહ્યધર્મસાધન કરે અને કોઈ ભોજનાદિક ઉપકાર ન કરે તો સંક્લેશ કરે, યાચના
કરે, ઉપાય કરે વા ધર્મસાધનમાં શિથિલ થઈ જાય, તો તેને પાપી જ જાણવો.
ફર્યા કરે છે, તથા મુખેથી પાઠાદિક વા નમસ્કારાદિક કરે છે, પરંતુ તે ઠીક નથી. તેમને ‘‘હું
કોણ છું , કોની સ્તુતિ કરું છું, શું પ્રયોજન અર્થે સ્તુતિ કરું છું, તથા આ પાઠનો શો અર્થ
છે?’’ એ આદિનું કાંઈ ભાન નથી.
Page 215 of 370
PDF/HTML Page 243 of 398
single page version
બાહ્ય સાધન પણ રાગાદિક પોષવા કરે છે.
કાર્ય કરવું કહ્યું છે; હવે પરિણામોની તો ઓળખાણ નથી કે
લે છે; પણ શાસ્ત્રાભ્યાસનું જે પ્રયોજન છે, તેને પોતે અંતરંગમાં અવધારતો નથી. ઇત્યાદિક
ધર્મકાર્યોના મર્મને પિછાણતો નથી.
વિચારપૂર્વક અભૂતાર્થધર્મને સાધે છે.
આગમમાં કહ્યું છે તે પ્રમાણે પણ પોતાના પરિણામોને સુધારે છે; એ પ્રમાણે તેમનામાં મિશ્રપણું
હોય છે.
Page 216 of 370
PDF/HTML Page 244 of 398
single page version
પ્રતીતિવડે તેઓ સુદેવ
છે, કેવલજ્ઞાનવડે લોકાલોકને જાણે છે, તથા જેણે કામ
ભિન્ન
આજ્ઞાનુસાર માને છે અથવા અન્યથા માને છે.
પણ એમ નથી જાણતો કે
પણ પરિણામ વિના નામ લેવાવાળાને પણ સ્વર્ગપ્રાપ્તિ ન થાય તો સાંભળવાવાળાને તો ક્યાંથી
થાય? નામ સાંભળવાના નિમિત્તથી એ શ્વાનાદિકને જે મંદકષાયરૂપ ભાવ થયા, તેનું ફળ તેને
સ્વર્ગપ્રાપ્તિ થઈ છે, ઉપચારથી ત્યાં નામની મુખ્યતા કરી છે.
કરે છે. પણ ઇષ્ટ
Page 217 of 370
PDF/HTML Page 245 of 398
single page version
પણ જે જીવ પહેલાંથી જ સાંસારિક પ્રયોજન સહિત ભક્તિ કરે છે તેને તો પાપનો જ
અભિપ્રાય રહ્યો કાંક્ષા, વિચિકિત્સારૂપ ભાવ થતાં એ વડે પૂર્વ પાપનું સંક્રમણાદિ કેવી રીતે
થાય? તેથી તેનું કાર્ય સિદ્ધ થયું નહિ.
પ્રવર્તે છે અને મોક્ષમાર્ગમાં બાહ્ય નિમિત્તમાત્ર પણ જાણે છે, પરંતુ ત્યાં જ ઉપાદેયપણું માની
સંતુષ્ટ થતો નથી પણ શુદ્ધોપયોગનો ઉદ્યમી રહે છે.
तीव्ररागज्वरविनोदार्थं वा कदाचिज्ज्ञानिनोऽपि भवतीति।
જ્ઞાનીને પણ હોય છે.
અનુરાગ છે; જ્ઞાનીના શ્રદ્ધાનમાં તેને શુભબંધનું કારણ જાણવાથી તેવો અનુરાગ નથી. બાહ્યમાં
કદાચિત્ જ્ઞાનીને ઘણો અનુરાગ હોય છે, કદાચિત્ અજ્ઞાનીને પણ હોય છે
કરે છે, ક્ષુધાદિપરિષહ સહન કરે છે, કોઈથી ક્રોધાદિ કરતા નથી, ઉપદેશ આપી બીજાઓને
ધર્મમાં લગાવે છે,’’
Page 218 of 370
PDF/HTML Page 246 of 398
single page version
અતિવ્યાપ્તિપણું છે, એ વડે સાચી પરીક્ષા થાય નહિ; વળી તે જે ગુણોનો વિચાર કરે છે તેમાં
કેટલાક જીવાશ્રિત છે તથા કેટલાક પુદ્ગલાશ્રિત છે, તેની વિશેષતા નહિ જાણવાથી
અસમાનજાતીય મુનિપર્યાયમાં એકત્વબુદ્ધિથી તે મિથ્યાદ્રષ્ટિ જ રહે છે.
જો એ ઓળખાણ થાય તો તે મિથ્યાદ્રષ્ટિ રહે નહિ.
ગુણોને ઓળખી તેની સેવાથી પોતાનું ભલું થવું જાણી તેનામાં અનુરાગી થઈ ભક્તિ કરે છે.
એ પ્રમાણે તેની ગુરુભક્તિનું સ્વરૂપ કહ્યું.
ભક્તિ કરે છે, પણ એવાં કથન તો અન્ય શાસ્ત્ર
કેવી રીતે જાણે? માટે એ પ્રમાણે તો સાચી પરીક્ષા થાય નહિ. અહીં તો
જૈનશાસ્ત્રોની ઉત્કૃષ્ટતા છે તેને ઓળખતો નથી, કેમકે જો એ ઓળખાણ થઈ જાય
તો તે મિથ્યાદ્રષ્ટિ રહે નહિ.
એ પ્રમાણે તેને દેવ-ગુરુ-શાસ્ત્રની પ્રતીતિ થઈ છે તેથી તે પોતાને વ્યવહારસમ્યક્ત્વ થયું
પ્રતીતિ વિના સમ્યક્ત્વની પ્રાપ્તિ નથી તેથી મિથ્યાદ્રષ્ટિ જ છે.
Page 219 of 370
PDF/HTML Page 247 of 398
single page version
તે વસ્તુના ભાવનું જ નામ તત્ત્વ કહ્યું છે તેથી ભાવ ભાસ્યા વિના તત્ત્વાર્થશ્રદ્ધાન ક્યાંથી હોય?
ભાવ ભાસવો શું છે, તે અહીં કહીએ છીએ
ઓળખાણ થયા વિના અન્ય સ્વરાદિને અન્ય સ્વરાદિરૂપ માને છે, અથવા સત્ય પણ માને તો
નિર્ણય કરીને માનતો નથી; તેથી તેને ચતુરપણું થતું નથી; તેમ કોઈ જીવ, સમ્યક્ત્વી થવા
અર્થે શાસ્ત્ર દ્વારા જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ શીખી લે છે, પરંતુ તેના સ્વરૂપને ઓળખતો નથી,
અને સ્વરૂપ ઓળખાણ સિવાય અન્ય તત્ત્વોને અન્ય તત્ત્વરૂપ માની લે છે, અથવા સત્ય પણ
માને છે તો ત્યાં નિર્ણય કરીને માનતો નથી, તેથી તેને સમ્યક્ત્વ થતું નથી. વળી જેમ કોઈ
સંગીત શાસ્ત્રાદિ ભણ્યો હોય વા ન ભણ્યો હોય પણ જો તે સ્વરાદિના સ્વરૂપને ઓળખે છે
તો તે ચતુર જ છે; તેમ કોઈ શાસ્ત્ર ભણ્યો હોય વા ન ભણ્યો હોય, પણ જો તે જીવાદિના
સ્વરૂપને ઓળખે છે તો તે સમ્યગ્દ્રષ્ટિ જ છે. જેમ હિરણ સ્વર-રાગાદિનાં નામ જાણતું નથી
પણ તેના સ્વરૂપને ઓળખે છે, તેમ અલ્પબુદ્ધિ, જીવાદિકનાં નામ જાણતો નથી પણ તેના
સ્વરૂપને ઓળખે છે કે ‘‘ આ હું છું, આ પર છે, આ ભાવ બૂરા છે, આ ભલા છે,’’ એ
પ્રમાણે સ્વરૂપને ઓળખે તેનું નામ ભાવભાસન છે.
અંગનોે પાઠી જીવાદિ તત્ત્વોના વિશેષ ભેદો જાણે છે, પરંતુ ભાવ ભાસતો નથી તેથી તે
મિથ્યાદ્રષ્ટિ જ રહે છે.
વિજ્ઞાનના કારણભૂત વા વીતરાગદશા થવાને કારણભૂત જેવું નિરૂપણ કર્યું છે તેવું જાણતો નથી.
Page 220 of 370
PDF/HTML Page 248 of 398
single page version
આત્માશ્રિત જ્ઞાનાદિમાં તથા શરીરાશ્રિત ઉપદેશ-ઉપવાસાદિ ક્રિયાઓમાં પોતાપણું માને છે.
પણ સમ્યગ્દ્રષ્ટિ કહેતા નથી.
આ પુદ્ગલની ક્રિયા છે તેનું જીવ નિમિત્ત છે
જાણવાનું પ્રયોજન તો એ જ હતું તે થયું નહિ.
માનવું એ જ મિથ્યાદ્રષ્ટિ છે. શ્રી સમયસારના બંધાધિકારમાં પણ એ જ કહ્યું છે કે?
ત્યાં અન્ય જીવને જીવાડવાનો વા સુખી કરવાનો અધ્યવસાય થાય તે તો પુણ્યબંધનું કારણ
છે, તથા મારવાનો વા દુઃખી કરવાનો અધ્યવસાય થાય તે પાપબંધનું કારણ છે.
Page 221 of 370
PDF/HTML Page 249 of 398
single page version
માફક અહિંસાદિકને પણ બંધનાં કારણ જાણી હેયરૂપ જ માનવાં.
આયુઅવશેષ વિના તે જીવે નહિ, આ પોતાની પ્રશસ્તરાગપરિણતિથી પોતે જ પુણ્ય બાંધે છે
નથી. કારણ કે દ્રવ્યલિંગી મુનિ અન્યદેવાદિકની સેવા કરતા નથી, હિંસા વા વિષયોમાં પ્રવર્તતા
નથી, ક્રોધાદિ કરતા નથી, તથા મન-વચન-કાયાને રોકે છે, તોપણ તેને મિથ્યાત્વાદિ ચારે આસ્રવ
હોય છે; બીજું એ કાર્યો તેઓ કપટવડે પણ કરતા નથી, જો કપટથી કરે તો તે ગ્રૈવેયક સુધી
કેવી રીતે પહોંચે?
Page 222 of 370
PDF/HTML Page 250 of 398
single page version
અને સુખસામગ્રીમાં રાગ તો બધા જીવોને હોય છે, તેથી તેને પણ રાગ-દ્વેષ કરવાનું શ્રદ્ધાન
થયું. જેવો આ પર્યાયસંબંધી સુખદુઃખસામગ્રીમાં રાગ-દ્વેષ કરવો થયો, તેવો જ ભાવી
પર્યાયસંબંધી સુખદુઃખસામગ્રીમાં રાગ-દ્વેષ કરવો થયો.
છે, જે સર્વ પાપરૂપ જ છે અનેે એ જ આત્મગુણનો ઘાતક છે; માટે અશુદ્ધ (શુભાશુભ)
ભાવોવડે કર્મબંધ થાય છે તેમાં ભલો-બૂરો જાણવો એ જ મિથ્યાશ્રદ્ધાન છે.
હવે (મિશ્ર એવા) એક ભાવથી તો બે કાર્ય બને છે, પણ એક પ્રશસ્તરાગથી જ પુણ્યાસ્રવ
પણ માનવો તથા સંવર-નિર્જરા પણ માનવી એ ભ્રમ છે. મિશ્રભાવમાં પણ આ સરાગતા છે,
આ વિરાગતા છે
પ્રશસ્તરાગરૂપ કાર્યોને ઉપાદેય શ્રદ્ધે છે.
Page 223 of 370
PDF/HTML Page 251 of 398
single page version
શુભપ્રવૃત્તિ છે, હવે પ્રવૃત્તિમાં તો ગુપ્તિપણું બને નહિ. વીતરાગભાવ થતાં જ્યાં મન-વચન-
કાયાની ચેષ્ટા થાય નહિ એ જ સાચી ગુપ્તિ છે.
કારણ કોણ ઠરશે? એષણા સમિતિમાં દોષ ટાળે છે ત્યાં રક્ષાનું પ્રયોજન નથી, માટે રક્ષાને
અર્થે જ સમિતિ નથી.
જીવોને દુઃખી કરી પોતાનું ગમનાદિ પ્રયોજન સાધતા નથી તેથી સ્વયમેવ જ દયા પળાય છે;
એ પ્રમાણે સાચી સમિતિ છે.
લોભથી પરસ્ત્રી સેવતો નથી તો તેને ત્યાગી કહી શકાય નહિ, તે જ પ્રમાણે આ ક્રોધાદિનો
ત્યાગી નથી. તો કેવી રીતે ત્યાગી હોય? પદાર્થ ઇષ્ટ-અનિષ્ટ ભાસતાં ક્રોધાદિક થાય છે, જ્યારે
તત્ત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ ઇષ્ટ-અનિષ્ટ ન ભાસે ત્યારે સ્વયમેવ જ ક્રોધાદિક ઊપજતા નથી,
ત્યારે સાચો ધર્મ થાય છે.
તેનાથી રાગ હતો અને પાછળથી તેના અવગુણ જોઈ તે ઉદાસીન થયો; તેમ શરીરાદિકથી
રાગ હતો પણ પાછળથી તેના અનિત્યત્વાદિ અવગુણ દેખી આ ઉદાસીન થયો, પરંતુ એવી
ઉદાસીનતા તો દ્વેષરૂપ છે; જ્યાં જેવો પોતાનો વા શરીરાદિનો સ્વભાવ છે તેવો ઓળખી ભ્રમ
છોડી, તેને ભલાં જાણી રાગ ન કરવો તથા બૂરાં જાણી દ્વેષ ન કરવો
દુઃખી થયો તથા રતિ આદિનું કારણ મળતાં સુખી થયો, એ તો દુઃખ-સુખરૂપ પરિણામ છે,
અને એ જ આર્ત-રૌદ્રધ્યાન છે, એવા ભાવોથી સંવર કેવી રીતે થાય? દુઃખનાં કારણો મળતાં
દુઃખી ન થાય તથા સુખનાં કારણો મળતાં સુખી ન થાય પણ જ્ઞેયરૂપથી તેનો જાણવાવાળો
જ રહે, એ જ સાચો પરિષહજય છે.
Page 224 of 370
PDF/HTML Page 252 of 398
single page version
મહાવ્રતાદિરૂપ આસ્રવભાવોને ચારિત્રપણું સંભવતું નથી; સર્વ કષાયરહિત જે
ઉદાસીનભાવ તેનું જ નામ ચારિત્ર છે.
ત્યાગ કરે છે; પરંતુ જેમ કોઈ પુરુષ કંદમૂળાદિ ઘણા દોષવાળી હરિતકાયનો ત્યાગ કરે છે
તથા કેટલાક હરિતકાયોનું ભક્ષણ કરે છે પણ તેને ધર્મ માનતો નથી, તેમ મુનિ હિંસાદિ
તીવ્રકષાયરૂપ ભાવોનો ત્યાગ કરે છે તથા કેટલાક મંદકષાયરૂપ મહાવ્રતાદિનું પાલન કરે છે
પરંતુ તેને મોક્ષમાર્ગ માનતા નથી.
કારણ છે તેથી ઉપચારથી તપને પણ નિર્જરાનું કારણ કહ્યું છે. જો બાહ્યદુઃખ સહન કરવું
એ જ નિર્જરાનું કારણ હોય તો તિર્યંચાદિક પણ ભૂખ
તથા થોડા કરતાં થોડી થાય એવો નિયમ ઠરે ત્યારે તો નિર્જરાનું મુખ્ય કારણ ઉપવાસાદિક
Page 225 of 370
PDF/HTML Page 253 of 398
single page version
શરીરની વા પરિણામોની શિથિલતાને કારણે શુદ્ધોપયોગ શિથિલ થતો જાણે તો તેઓ
આહારાદિક ગ્રહણ કરે છે. જો ઉપવાસાદિથી જ સિદ્ધિ થાય તો શ્રી અજિતનાથાદિ ત્રેવીસ
તીર્થંકરો દીક્ષા લઈ બે ઉપવાસ જ કેમ ધારણ કરે? તેમની તો શક્તિ પણ ઘણી હતી, પરંતુ
જેવા પરિણામ થયા તેવાં બાહ્યસાધનવડે એક વીતરાગ શુદ્ધોપયોગનો અભ્યાસ કર્યો.
જ થાય, પણ એમ બને નહિ, એ જ પ્રમાણે ઇચ્છા કરી ઉપવાસાદિ કરતાં ત્યાં ભૂખ-તૃષાદિ
કષ્ટ સહન કરીએ છીએ તે બાહ્યનિમિત્ત છે પણ ત્યાં જેવા પરિણામ હોય તેવું ફળ પામે છે.
Page 226 of 370
PDF/HTML Page 254 of 398
single page version
તેથી ઉપચારથી તેને તપ કહે છે; પણ જે બાહ્યતપ તો કરે અને અંતરંગતપ ન હોય તો
ઉપચારથી તેને પણ તપસંજ્ઞા નથી. કહ્યું છે કેઃ
પણ તેથી કાંઈ સિદ્ધિ નથી, પણ જો ધર્મબુદ્ધિથી આહારાદિકનો અનુરાગ છોડે છે તો જેટલો
રાગ છૂટ્યોે તેટલો જ છૂટ્યોે, પરંતુ તેને જ તપ જાણી તેનાથી નિર્જરા માની સંતુષ્ટ ન થા!
એ પણ બાહ્યક્રિયા છે. તેથી પ્રાયશ્ચિત્તાદિ બાહ્યસાધન પણ અંતરંગતપ નથી; પરંતુ
જાણવું.
તેથી
નથી. ઉપર ઉપર પુણ્યપ્રકૃતિઓના અનુભાગનો તીવ્ર બંધ-ઉદય થાય છે તથા પાપપ્રકૃતિઓના
પરમાણુ પલટી શુભપ્રકૃતિરૂપ થાય છે
Page 227 of 370
PDF/HTML Page 255 of 398
single page version
કાર્ય કરે ત્યાં પણ તેને ગુણશ્રેણી નિર્જરા થતી રહે છે, બંધ પણ થોડો થાય છે તથા પાંચમા
ગુણસ્થાનવાળો ઉપવાસાદિ વા પ્રાયશ્ચિત્તાદિ તપ કરે તે કાળમાં પણ તેને નિર્જરા થોડી હોય
છે, અને છઠ્ઠા ગુણસ્થાનવાળો આહાર વિહારાદિ ક્રિયા કરે તે કાળમાં પણ તેને નિર્જરા ઘણી
થાય છે અને બંધ તેનાથી પણ થોડો થાય છે.
જાણવું.
ભાવરૂપ વિશુદ્ધતા થાય તે જ સાચું તપ નિર્જરાનું કારણ જાણવું.
છે. કોઈ ઇન્દ્રિયાદિક પ્રાણોને ન જાણે અને તેને જ પ્રાણ જાણી સંગ્રહ કરે તો તે મરણ જ
પામે, તેમ
અનશનાદિને વા પ્રાયશ્ચિત્તાદિકને ઉપચારથી તપ કહ્યાં છે; પણ કોઈ વીતરાગભાવરૂપ તપને
તો ન જાણે અને તેને જ તપ જાણી સંગ્રહ કરે તો સંસારમાં જ ભ્રમણ કરે.
વ્યવહારમાત્ર ધર્મસંજ્ઞા જાણવી. આ રહસ્યને જાણતો નથી તેથી તેને નિર્જરાનું પણ
સાચું શ્રદ્ધાન નથી.
તથા પૂજ્ય થવાની ઇચ્છા તો સર્વ જીવોને છે; જો એના જ અર્થે તેણે મોક્ષની ઇચ્છા કરી
તો તેને અન્ય જીવોના શ્રદ્ધાનથી વિશેષતા શી થઈ?
Page 228 of 370
PDF/HTML Page 256 of 398
single page version
વિષયાદિ, સામગ્રીજનિત સુખ હોય છે તેની જાતિ તો તેને ભાસે છે, પણ મોક્ષમાં વિષયાદિ
સામગ્રી નથી એટલે ત્યાંના સુખની જાતિ તેને ભાસતી તો નથી, પરંતુ મહાપુરુષો મોક્ષને
સ્વર્ગથી પણ ઉત્તમ કહે છે તેથી આ પણ ઉત્તમ જ માને છે. જેમ કોઈ ગાયનના સ્વરૂપને
ઓળખતો નથી પણ સભાના સર્વલોક વખાણે છે તેથી પોતે પણ વખાણે છે, એ પ્રમાણે આ
મોક્ષને ઉત્તમ માને છે.
એવો ઉપમાલંકાર કરીએ છીએ; તેમ સિદ્ધસુખને ઇન્દ્રાદિસુખથી અનંતગણું કહ્યું છે ત્યાં તેની
એક જાતિ નથી; પરંતુ લોકમાં ઇન્દ્રાદિસુખનું માહાત્મ્ય છે તેનાથી પણ ઘણું માહાત્મ્ય જણાવવા
અર્થે એવો ઉપમાલંકાર કરીએ છીએ.
થયું માને છે. એવું તો માને છે કે
છે, હવે જે કારણની જાતિ એક જાણે છે તેને કાર્યની પણ એક જાતિનું શ્રદ્ધાન અવશ્ય હોય.
કારણ કે
ભિન્ન થઈને શુદ્ધ થાય છે પણ તેમાં વિશેષતા એટલી છે કે
નિરાકુળલક્ષણ અનંતસુખની પ્રાપ્તિ થઈ.
Page 229 of 370
PDF/HTML Page 257 of 398
single page version
એ પ્રમાણે તેને સાચું તત્ત્વશ્રદ્ધાન નથી, તેથી શ્રી સમયસાર ગા. ૨૭૬-૭૭ની ટીકામાં
ખેતીનાં બધાં સાધન કરવા છતાં પણ અન્ન થતું નથી તેમ સત્યતત્ત્વશ્રદ્ધાન થયા વિના
સમ્યગ્દર્શન થતું નથી. શ્રી પંચાસ્તિકાયની વ્યાખ્યામાં અંતમાં જ્યાં વ્યવહારાભાસવાળાનું વર્ણન
કર્યું છે ત્યાં પણ એવું જ કથન કર્યું છે.
તે અભવ્ય જીવ જ્ઞાનમાત્ર સત્યાર્થધર્મ કે જે કર્મક્ષયનો હેતુ છે તેને શ્રદ્ધાન કરતો નથી પરંતુ શુભકર્મમાત્ર
અસત્યાર્થધર્મ કે જે ભોગનો હેતુ છે તેનું જ શ્રદ્ધાન કરે છે તેથી તે અભવ્યજીવ અભૂતાર્થ ધર્મના
શ્રદ્ધાન-પ્રતીતિ-રુચિ અને સ્પર્શન એ વડે અંતિમગ્રૈવેયક સુધીના ભોગમાત્રને પ્રાપ્ત થાય છે. પરંતુ કર્મથી
કદી પણ છૂટતો નથી તેથી તેને સત્યાર્થધર્મના શ્રદ્ધાનનો અભાવ હોવાથી સત્યાર્થ શ્રદ્ધાન પણ નથી.
એમ હોવાથી નિશ્ચયનયથી વ્યવહારનયનો નિષેધ યોગ્ય જ છે ( શ્રી સમયસાર ગા. ૨૭૫ની વ્યાખ્યા.)
Page 230 of 370
PDF/HTML Page 258 of 398
single page version
તો ઉપયોગને રમાવે છે પરંતુ તેના પ્રયોજન ઉપર દ્રષ્ટિ નથી. આ ઉપદેશમાં મને કાર્યકારી
શું છે?’ તે અભિપ્રાય નથી, સ્વયં શાસ્ત્રાભ્યાસ કરીને અન્યને ઉપદેશ આપવાનો અભિપ્રાય
રાખે છે અને ઘણા જીવો ઉપદેશ માને ત્યાં પોતે સંતુષ્ટ થાય છે. પણ જ્ઞાનાભ્યાસ તો પોતાના
અર્થે કરવામાં આવે છે તથા અવસર પામીને પરનું પણ ભલું થતું હોય તો પરનું પણ ભલું
કરે; તથા કોઈ ઉપદેશ ન સાંભળે તો ન સાંભળો, પોતે શા માટે વિષાદ કરે? શાસ્ત્રાર્થનો
ભાવ જાણી પોતાનું ભલું કરવું.
આત્મ
કરવો, પણ જો થોડી બુદ્ધિ હોય તો આત્મહિતસાધક સુગમશાસ્ત્રોનો જ અભ્યાસ
કરવો, પરંતુ એ વ્યાકરણાદિનો જ અભ્યાસ કરતાં કરતાં આયુષ્ય પૂર્ણ થઈ જાય
અને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ ન બને એમ તો ન કરવું.
શબ્દ કેમ લખે? બાળક તોતડું બોલે પણ મોટા તો ન બોલે; વળી એક દેશનાં ભાષારૂપ શાસ્ત્ર
બીજા દેેશમાં જાય તો ત્યાં તેનો અર્થ કેવી રીતે ભાસે? એટલા માટે પ્રાકૃત-સંસ્કૃતાદિ શુદ્ધ
શબ્દરૂપ ગ્રંથ રચ્યા.
ન થતો જાણી તેની આમ્નાયાનુસાર કથન કર્યું છે. ભાષામાં પણ તેની થોડીઘણી આમ્નાય
મળવાથી જ ઉપદેશ થઈ શકે છે, પણ તેની ઘણી આમ્નાયથી બરાબર નિર્ણય થઈ શકે છે.
Page 231 of 370
PDF/HTML Page 259 of 398
single page version
અભ્યાસ ન કરી શકે તેણે તો આવા ગ્રંથો વડે જ અભ્યાસ કરવો.
અવગાહે છે, ઇત્યાદિ લૌકિક પ્રયોજનપૂર્વક તેનો અભ્યાસ કરે છે તે ધર્માત્મા નથી, પણ તેનો
બને તેટલો થોડોઘણો અભ્યાસ કરી
કરણાનુયોગનાં શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, પણ જો તેનું પ્રયોજન પોતે વિચારે નહિ તો એ
પોપટ જેવો જ અભ્યાસ થયો. અને જો તેનું પ્રયોજન વિચારે છે તો ત્યાં પાપને બૂરું જાણવું,
પુણ્યને ભલું જાણવું, ગુણસ્થાનાદિક સ્વરૂપ જાણી લેવું. તથા તેનો જેટલો અભ્યાસ કરીશું તેટલુુંં
અમારું ભલું થશે
થઈ જાય; જેમ કોઈ છોકરો સ્ત્રીનો સ્વાંગ કરી એવું ગાયન કરે કે જે સાંભળીને અન્ય પુરુષ-
સ્ત્રી કામરૂપ થઈ જાય, પણ આ તો જેવું શીખ્યો તેવું કહે છે પરંતુ તેનો ભાવ કાંઈ તેને
ભાસતો નથી તેથી પોતે કામાસક્ત થતો નથી; તેમ આ જેવું લખ્યું છે તેવો ઉપદેશ દે છે
પરંતુ પોતે અનુભવ કરતો નથી, જો પોતાને તેનું શ્રદ્ધાન થયું હોત તો અન્યતત્ત્વનો અંશ
અન્યતત્ત્વમાં ન મેળવત પણ તેને તેનું ઠેકાણું નથી, તેથી સમ્યગ્જ્ઞાન થતું નથી.
Page 232 of 370
PDF/HTML Page 260 of 398
single page version
શ્રદ્ધાન છે જ કે
પ્રવચનસારમાં પણ એમ લખ્યું છે કે
यद्धिविक्तवस्तुभूतज्ञानमयात्मज्ञानं तच्च विविक्तवस्तुभूतं ज्ञानमश्रद्धानस्यभव्यस्य श्रुताध्ययनेन न विधातुं शक्येत ततस्तस्य
तद्गुणाभावाः ततश्च ज्ञानश्रद्धानाभावात् सोऽज्ञानीति प्रतिनियतः
શ્રદ્ધાન નહિ કરવાવાળો અભવ્ય આચારાંગાદિથી માંડીને અગિયાર અંગરૂપ શ્રુતજ્ઞાનને ભણતો હોવા છતાં
પણ શાસ્ત્ર ભણવાના ફળના અભાવથી જ્ઞાની થતો નથી. શાસ્ત્રાધ્યયનનો ગુણ (ફળ) તો એ છે કે--
ભિન્નવસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન થાય. એટલે તે ભિન્નવસ્તુભૂત જ્ઞાનને નહિ શ્રદ્ધાન કરવાવાળો
અભવ્ય શાસ્ત્ર ભણવાથી પણ આત્મજ્ઞાન કરવાને સમર્થ થતો નથી (અર્થાત્ શાસ્ત્ર-ભણતર તેને શુદ્ધાત્મજ્ઞાન
કરી શકતું નથી.) તેથી તેને શાસ્ત્ર ભણવાનું ફળ જે ભિન્ન આત્માને જાણવો તે તેને નથી અર્થાત્ સત્યાર્થ
જ્ઞાનશ્રદ્ધાનના અભાવથી તે અભવ્ય અજ્ઞાની જ છે એવો નિયમ છે.
शरीरादिमुर्च्छोपरक्ततया निरुपरागोपयोगपरिणतं कृत्वा ज्ञानात्मानमात्मानं नानुभवति तदा तावन्मात्रमोहमलकलङ्क-
कीलिकाकीलितैः कर्मभिरविमुच्यमानो न सिद्धयति
દ્રવ્યોને જાણવાવાળા આત્માને જાણે છે
રાગભાવરૂપ મળથી મલીન થયો થકો જ્ઞાનસ્વરૂપ નિજ આત્માને વીતરાગ ઉપયોગભાવરૂપ અનુભવ કરતો
નથી તો તે એટલા માત્ર સૂક્ષ્મ મોહકલંકથી કીલિત કર્મોથી છૂટતો નથી