Page 233 of 370
PDF/HTML Page 261 of 398
single page version
રહે છે; પરંતુ તે પરિણામોની પરંપરા વિચારતાં અભિપ્રાયમાં
આગળ કરીશું ત્યાં તેનું સ્વરૂપ બરાબર ભાસશે.
ત્યાં કોઈ જીવ તો કુળક્રમથી વા દેખાદેખી વા ક્રોધ-માન-માયા-લોભાદિથી આચરણ
તો ભોળા છે તથા કોઈ કષાયી છે. હવે જ્યાં અજ્ઞાનભાવ અને કષાય હોય ત્યાં સમ્યક્ચારિત્ર
હોતું જ નથી.
તત્ત્વજ્ઞાન વિના મહાવ્રતાદિકનું આચરણ પણ મિથ્યાચારિત્ર નામ જ પામે છે તથા તત્ત્વજ્ઞાન
થતાં કાંઈ પણ વ્રતાદિક ન હોય તોપણ તે અસંયતસમ્યગ્દ્રષ્ટિ નામ પામે છે; માટે પહેલાં
તત્ત્વજ્ઞાનનો ઉપાય કરવો, પછી કષાય ઘટાડવા અર્થે બાહ્યસાધન કરવાં. શ્રી યોગેન્દ્રદેવકૃત
શ્રાવકાચારમાં પણ કહ્યું છે કે
અને સંયમભાવની એકતા પણ કિંચિત્ કાર્યકારી નથી.
Page 234 of 370
PDF/HTML Page 262 of 398
single page version
પરિણામ દુઃખી થાય છે. જેમ કોઈ ઘણા ઉપવાસ આદરી બેઠા પછી પીડાથી દુઃખી થતો
રોગીની માફક કાળ ગુમાવે છે પણ ધર્મસાધન કરતો નથી; તો પ્રથમ જ સાધી શકાય તેટલી
જ પ્રતિજ્ઞા કેમ ન લઈએ? દુઃખી થવામાં તો આર્ત્તધ્યાન થાય અને તેનું ફળ ભલું ક્યાંથી
આવશે? અથવા એ પ્રતિજ્ઞાનું દુઃખ ન સહન થાય ત્યારે તેની અવેજ (અવેજીમાં-બદલામાં)
વિષય પોષવા અર્થે તે અન્ય ઉપાય કરે છે, જેમકે
કરીને પણ ભક્ષણ કરે, એ પ્રમાણે અન્ય પણ જાણવું.
કરો છો? ત્યાં તો ઊલટો રાગભાવ તીવ્ર થાય છે.
છે, તથા કોઈ સૂઈ રહેવા ઇચ્છે છે, એ એમ જાણે છે કે કોઈ પણ પ્રકારથી વખત પૂરો
કરવો. એ જ પ્રમાણે અન્ય પ્રતિજ્ઞામાં પણ સમજવું.
વર્તમાન પરિણામોના જ ભરોસે પ્રતિજ્ઞા ન કરી બેસે
જે પ્રતિજ્ઞા પ્રત્યે નિરાદરભાવ ન થાય પણ ચઢતાભાવ રહે, એવી જૈનધર્મની આમ્નાય છે.
Page 235 of 370
PDF/HTML Page 263 of 398
single page version
ધારણા
પ્રતિજ્ઞાથી વિષયપ્રવૃત્તિ રોકી, પણ અંતરંગમાં આસક્તતા વધી ગઈ અને પ્રતિજ્ઞા પૂરી થતાં જ
અત્યંત વિષયપ્રવૃત્તિ થવા લાગી, એટલે તેને પ્રતિજ્ઞાના કાળમાં પણ વિષયવાસના મટી નથી
તથા આગળ
મહામુનિ પણ થોડી પ્રતિજ્ઞા કરી પછી આહારાદિમાં ઉછટિ (ઓછપ
કરે છે; માટે જેથી પ્રમાદ પણ ન થાય તથા આકુળતા પણ ન ઉપજે એવી પ્રવૃત્તિ કાર્યકારી
છે, એમ સમજવું.
ત્યારે કોઈ ધર્મપર્વમાં વારંવાર ભોજનાદિ કરે છે; હવે જો તેને ધર્મબુદ્ધિ હોય તો સર્વ
ધર્મપર્વોમાં યથાયોગ્ય સંયમાદિક ધારણ કરે. વળી કોઈ વેળા કોઈ કાર્યોમાં તો ઘણું ધન ખર્ચે
ત્યારે કોઈ વેળા કોઈ ધર્મકાર્ય આવી પ્રાપ્ત થયું હોય તો પણ ત્યાં થોડું પણ ધન ન ખર્ચે;
જો તેને ધર્મબુદ્ધિ હોય તો યથાશક્તિ સર્વ ધર્મકાર્યોમાં જ યથાયોગ્ય ધન ખર્ચ્યા કરે. એ જ
પ્રમાણે અન્ય પણ જાણવું.
વિષયોમાં વિશેષ પ્રવર્તે છે, તથા કોઈ પાયજામો પહેરવો વા સ્ત્રીસેવન કરવું ઇત્યાદિ કાર્યોનો
ત્યાગ કરી ધર્માત્માપણું પ્રગટ કરે છે અને પછી ખોટા વ્યાપારાદિ કાર્ય કરે છે તથા ત્યાં
લોકનિંદ્ય પાપક્રિયામાં પણ પ્રવર્તે છે; એ જ પ્રમાણે કોઈ ક્રિયા અતિ ઊંચી તથા કોઈ અતિ
નીચી કરે છે ત્યાં લોકનિંદ્ય થઈને ધર્મની હાંસી કરાવે છે કે
પહેરે તો તે હાસ્યપાત્ર જ થાય, તેમ આ પણ હાંસી જ પામે છે.
Page 236 of 370
PDF/HTML Page 264 of 398
single page version
તો નીચા જ પદમાં પ્રવર્તે, પરંતુ ઉચ્ચપદ ધરાવી નીચી ક્રિયા ન કરે.
સંભવે તેવો ત્યાગ નીચલી અવસ્થાવાળો પણ કરે, પરંતુ જે નીચલી અવસ્થામાં જે કાર્ય સંભવે
જ નહિ તેવો ત્યાગ કરવો તો કષાયભાવોથી જ થાય છે. જેમ કોઈ સાત વ્યસન તો સેવે
અને સ્વસ્ત્રીનો ત્યાગ કરે એ કેમ બને? જોકે સ્વસ્ત્રીનો ત્યાગ કરવો એ ધર્મ છે, તોપણ પહેલાં
સાત વ્યસનનો ત્યાગ થાય ત્યારે જ સ્વસ્ત્રીનો ત્યાગ કરવો યોગ્ય છે. એ જ પ્રમાણે અન્ય
પણ સમજવું.
પોતાને તપસ્વી માની નિઃશંક ક્રોધાદિક કરે છે, કેટલાક દાનની મુખ્યતા કરી ઘણાં પાપ કરીને
પણ ધન ઉપજાવી દાન આપે છે, કેટલાક આરંભત્યાગની મુખ્યતા કરી યાચના આદિ કરવા
લાગી જાય છે, તથા કેટલાક જીવહિંસા મુખ્ય કરી જળવડે સ્નાન
કરી અન્ય ધર્મને ગણતા નથી વા તેને આશ્રયે પાપ પણ આચરે છે. જેમ કોઈ અવિવેકી
વ્યાપારીને કોઈ વ્યાપારના નફા અર્થે અન્ય પ્રકારથી ઘણો તોટો થાય છે તેવું આ કાર્ય થયું.
વીતરાગભાવ ઘણો થાય તેમ કરે, કારણ કે મૂળધર્મ વીતરાગભાવ છે.
Page 237 of 370
PDF/HTML Page 265 of 398
single page version
હોવાથી પોતે તો જાણે છે કે ‘હું મોક્ષનું સાધન કરું છું’ પણ મોક્ષનું સાધન જે છે તેને જાણતો
પણ નથી. કેવળ સ્વર્ગાદિકનું જ સાધન કરે છે. સાકરને અમૃત જાણી ભક્ષણ કરે છે પણ
તેથી અમૃતનો ગુણ તો ન થાય; પોતાની પ્રતીતિ અનુસાર ફળ થતું નથી પણ જેવું સાધન
કરે છે તેવું જ ફળ લાગે છે.
અન્ય સાધન કરે તો મોક્ષપ્રાપ્તિ ક્યાંથી થાય? દેવપદાદિક જ થાય.
સમ્યગ્દર્શન
क्लिश्यतां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरम्
ज्ञानं ज्ञानगुणं बिना कथमपि प्राप्तुं क्षमंते न हि
ક્ષીણ થઈને ક્લેશ કરે છે તો કરો, પરંતુ આ સાક્ષાત્ મોક્ષસ્વરૂપ સર્વ રોગરહિતપદ આપોઆપ
અનુભવમાં આવે એવો જ્ઞાનસ્વભાવ તે તો જ્ઞાનગુણવિના અન્ય કોઈપણ પ્રકારથી પામવાને
સમર્થ નથી.
चैतन्य-वृत्तयः, समस्तयतिवृत्तसमुदायरुपतपःप्रवृत्तिरुपकर्मकाण्डोड्डमराचलिताः, कदाचित्किञ्चिद्रोचमानाः,
कदाचि-त्किङ्चिद्विकल्पयन्तः कदाचित्किञ्चिदाचरन्तः, दर्शनाचरणाय कदाचित्प्रशाम्यन्तः कदाचित्संविजमानः,
Page 238 of 370
PDF/HTML Page 266 of 398
single page version
नित्यबद्धपरिकराः उपबृंहणस्थितिकरणवात्सल्यप्रभावनां भावयमाना वारंवारमभिवर्धितोत्साहाः ज्ञानाचरणाय
स्वाध्यायकालमवलोकयन्तो, बहुधा विनयं प्रपंचयन्तः, प्रविहितदुर्धरोपधानाः, सुष्ठुबहुमानमातन्वन्तो, निन्हवापत्तिं
नितरां निवारयन्तोऽर्थव्यञ्जनतदुभयशुद्धौ नितान्तसावधानाः, चारित्राचरणाय हिंसानृतस्तेयाब्रह्मपरिग्रह-
समस्तविरतिरुपेषु पंचमहाव्रतेषु तन्निष्ठवृत्तयः, सम्यग्योगनिग्रहलक्षणासु गुप्तिषु नितान्तं गृहीतोद्योगा,
ईर्याभाषैषणादाननिक्षेपोत्सर्गरुपासु समितिध्वत्यन्तानिवेशितप्रयत्नास्तपआचरणायानशनावमौदर्यवृत्तयः वृत्तिपरिसंख्या-
नरसपरित्यागविविक्तशैयासनकायक्लेशेष्वभीक्ष्णामुत्सहमानाः, प्रायश्चितविनयवैयावृत्यव्युत्सर्गस्वाध्यायध्यानपरिकरां-
कुशितस्वान्ता; वीर्याचरणाय कर्मकाण्डे सर्वशक्त्या व्याप्रियमाणाः, कर्मचेतनाप्रधानत्वदूरनिवारिता-
ऽशुभकर्मप्रवृत्तोऽपि, समुपात्तशुभकर्मप्रवृत्तयः, सकलक्रियाकाण्डाडम्बरोत्तीर्णदर्शनज्ञानचारित्रैक्यपरिणतिरूपां,
ज्ञानचेतनांमनागप्यसंभावयन्तः; प्रभूतपुण्यभारमन्थरितचित्तवृत्तियः, सुरलोकादिक्लेशप्राप्तिपरम्परया सुचिरं
संसारसागरेभ्रमंतीति
અનેક પ્રકારની બુદ્ધિ કરે છે, ઘણા દ્રવ્યશ્રુતના પઠનપાઠનાદિ સંસ્કારોથી નાનાપ્રકારના વિકલ્પજાળોથી
કલંકિત અંતરંગ વૃત્તિને ધારણ કરે છે, અનેક પ્રકાર યતિનું દ્રવ્યલિંગ કે જે બાહ્યવ્રત
અંશથી તેઓ કોઈ વેળા પુણ્યક્રિયામાં રુચિ કરે છે, કોઈ કાળમાં દયાવંત થાય છે, કોઈ કાળમાં અનેક
વિકલ્પો ઉપજાવે છે, કોઈ કાળમાં કાંઈક આચરણ કરે છે, કોઈ કાળમાં દર્શનના આચરણ અર્થે સમતાભાવ
ધરે છે, કોઈ કાળમાં વૈરાગ્યદશાને ધારણ કરે છે, કોઈ કાળમાં અનુકંપા ધારણ કરે છે, કોઈ કાળમાં
ધર્મ પ્રત્યે આસ્તિક્યભાવ ધારણ કરે છે, શુભોપયોગ પ્રવૃત્તિથી શંકા, કાંક્ષા, વિચિકિત્સા અને મૂઢદ્રષ્ટિ
આદિ ભાવોના ઉત્થાપન અર્થે સાવધાન થઈ પ્રવર્તે છે, કેવલ વ્યવહારનયરૂપ, ઉપબૃંહણ, સ્થિતિકરણ,
વાત્સલ્ય અને પ્રભાવનાદિ અંગોની ભાવના ચિંતવે છે, વારંવાર ઉત્સાહને વધારે છે, જ્ઞાનભાવના અર્થે
પઠન
અક્ષર તથા અર્થ અને અક્ષરની એક કાળમાં એકતાની શુદ્ધતામાં સાવધાન રહે છે, ચારિત્ર ધારણ કરવા
અર્થે હિંસા, અસત્ય, ચોરી, સ્ત્રીસેવન અને પરિગ્રહ એ પાંચ અધર્મોના સર્વથા ત્યાગરૂપ પંચમહાવ્રતમાં
સ્થિરવૃત્તિ ધારણ કરે છે, મન
સર્વશક્તિપૂર્વક પ્રવર્તે છે, કર્મચતેનાની પ્રધાનતાપૂર્વક સર્વથા નિવારણ કરી છે અશુભ કર્મની પ્રવૃત્તિ જેણે
તે જ શુભકર્મની પ્રવૃત્તિનો અંગીકાર કરે છે તથા સંપૂર્ણ ક્રિયાકાંડના આડંબરથી ગર્ભિત એવા જીવો
Page 239 of 370
PDF/HTML Page 267 of 398
single page version
વળી એ જ ગ્રંથોમાં વા અન્ય પરમાત્મપ્રકાશાદિ શાસ્ત્રોમાં એ પ્રયોજન અર્થે ઠામ ઠામ
દ્રવ્યલિંગી મુનિ અંતિમ ગ્રૈવેયક સુધી જાય છે તથા પંચપરાવર્તનોમાં એકત્રીસ સાગર સુધીની
દેવાયુની પ્રાપ્તિ અનંતવાર થવી લખી છે, હવે એવાં ઉચ્ચપદ તો ત્યારે જ પામે કે જ્યારે અંતરંગ
પરિણામપૂર્વક મહાવ્રત પાળે, મહામંદકષાયી હોય, આ લોક
અન્યથાપણું તો છે નહિ, પણ સૂક્ષ્મ અન્યથાપણું છે તે સમ્યગ્દ્રષ્ટિને ભાસે છે.
તે અહીં કહીએ છીએઃ
છે, પણ ઇંદ્ર
તો ત્યાગ કરે છે; તથા વ્રતાદિનું ફળ સ્વર્ગ
ભારથી ગર્ભિત ચિત્તવૃત્તિને જ ધારી રહ્યા છે. એવા જે કેવલ માત્ર વ્યવહારાવલંબી મિથ્યાદ્રષ્ટિ જેવા
સ્વર્ગલોકાદિક ક્લેશપ્રાપ્તિની પરંપરાને અનુભવ કરતા થકા પોતાની શુદ્ધ પરમકળાના અભાવથી દીર્ઘર્કાળ
સુધી માત્ર સંસારપરિભ્રમણ કરતા રહેશે યથાઃ
चरणकरणस्स सारं णिच्छयसुद्धं ण जाणंति
Page 240 of 370
PDF/HTML Page 268 of 398
single page version
અનિષ્ટરૂપ શ્રદ્ધાન કરે છે તથા કોઈ પરદ્રવ્યોને ભલાં જાણી ઇષ્ટરૂપ શ્રદ્ધાન કરે છે; હવે
પરદ્રવ્યોમાં ઇષ્ટ-અનિષ્ટરૂપ શ્રદ્ધાન કરવું એ મિથ્યા છે.
કોઈ પરદ્રવ્ય તો ભલાં
નિમિત્ત પણ નથી. એ પ્રમાણે પરદ્રવ્યોનો દોષ જોવો એ તો મિથ્યાભાવ છે. રાગાદિક જ બૂરા
છે પણ એવી તેને સમજણ નથી, તે તો પરદ્રવ્યોના દોષ જોઈ તેમાં દ્વેષરૂપ ઉદાસીનતા કરે
છે, સાચી ઉદાસીનતા તો તેનું નામ છે કે
જ્ઞાનીને જ હોય છે.
પુણ્યરૂપ કાર્યોમાં પ્રવર્તે છે. વળી જેમ પહેલાં પર્યાયાશ્રિત પાપકાર્યોમાં પોતાનું કર્તાપણું માનતો
હતો, તે જ પ્રમાણે હવે પર્યાયાશ્રિત પુણ્યકાર્યોમાં પોતાનું કર્તાપણું માનવા લાગ્યો; એ પ્રમાણે
તેને પર્યાયાશ્રિત કાર્યોમાં અહંબુદ્ધિ માનવાની સમાનતા થઈ. જેમ કે
મિથ્યાદ્રષ્ટિ છે.
Page 241 of 370
PDF/HTML Page 269 of 398
single page version
તેને મોક્ષ થતો નથી; કારણ કેેેેેે
તો સરાગ છે, અને ચારિત્ર તો વીતરાગભાવરૂપ છે, માટે એવા સાધનને મોક્ષમાર્ગ માનવો
એ મિથ્યાબુદ્ધિ છે.
ફોતરાંને જ ચાવલ માની સંગ્રહ કરે તો તે નિરર્થક ખેદખિન્ન જ થાય; તેમ ચારિત્ર બે પ્રકારથી
છે
તેને દેખી કોઈ અજ્ઞાની પ્રશસ્ત રાગને જ ચારિત્ર માની સંગ્રહ કરે તો તે નિરર્થક ખેદખિન્ન
જ થાય.
રહ્યો છે તેટલા અંશ રાગ કહો! એ પ્રમાણે તેને સરાગચારિત્ર સંભવે છે.
કે
થતાં પણ વ્યગ્ર થતો નથી, વ્રતભંગનાં અનેક કારણો મળે તોપણ દ્રઢ રહે છે, કોઈથી ક્રોધ
કરતો નથી, એવા સાધનનું માન કરતો નથી, એવા સાધનમાં તેને કોઈ કપટ પણ નથી, તથા
એ સાધનવડે આ લોક
Page 242 of 370
PDF/HTML Page 270 of 398
single page version
અભિપ્રાય આવે છે. કેવી રીતે તે સાંભળો
ઉપાદેય માન્યો ત્યારે તેને કષાય કરવાનું જ શ્રદ્ધાન રહ્યું; અપ્રશસ્ત પરદ્રવ્યોથી દ્વેષ કરી પ્રશસ્ત
પરદ્રવ્યોમાં રાગ કરવાનો અભિપ્રાય થયો પણ કોઈપણ પરદ્રવ્યોમાં સામ્યભાવરૂપ અભિપ્રાય
ન થયો.
માને છે; તેમ સમ્યગ્દ્રષ્ટિને પણ પાપરૂપ ઘણો કષાય થતો હતો, તે હવે પુણ્યરૂપ થોડો કષાય
કરવાનો ઉપાય રાખે છે તથા થોડો કષાય થતાં હર્ષ પણ માને છે, પરંતુ શ્રદ્ધાનમાં તો કષાયને
હેય જ માને છે. વળી જેમ કોઈ કમાણીનું કારણ જાણી વ્યાપારાદિકનો ઉપાય રાખે છે, ઉપાય
બની આવતાં હર્ષ માને છે, તેમ દ્રવ્યલિંગી મોક્ષનું કારણ જાણી પ્રશસ્તરાગનો ઉપાય રાખે
છે, ઉપાય બની આવતાં હર્ષ માને છે.
હોય છે. માટે એ બંનેના અભિપ્રાયમાં ભેદ થયો.
જેમ અન્ય જ્ઞેયને જાણે છે તે જ પ્રમાણે દુઃખના કારણ જ્ઞેયને પણ જાણે છે,
છે. એ વિચાર આ પ્રમાણે હોય છે કે
પ્રાપ્તિ થઈ ત્યાં ઘણું દુઃખ થશે’’
જ છે. વળી તેને એવો વિચાર હોય છે કે
જે પરિષહાદિરૂપ અવસ્થા થાય છે તે પોતાને થઈ માને છે પણ દ્રવ્યદ્રષ્ટિથી પોતાની અને
Page 243 of 370
PDF/HTML Page 271 of 398
single page version
વિચારોથી પરીષહાદિક સહન કરે છે.
ત્યાગ કરે છે, પરંતુ જ્યાંસુધી તેને શીતળ વસ્તુનું સેવન રુચે છે ત્યાંસુધી તેને દાહનો અભાવ
કહેતા નથી; તેમ રાગસહિત જીવ નરકાદિના ભયથી વિષયસેવનનો ત્યાગ કરે છે, પરંતુ
જ્યાંસુધી તેને વિષયસેવન રુચે છે ત્યાંસુધી તેને રાગનો અભાવ કહેતા નથી. જેમ અમૃતના
આસ્વાદી દેવને અન્ય ભોજન સ્વયં રુચતાં નથી, તેમ જ તેને નિજરસના આસ્વાદથી
વિષયસેવનની અરુચિ થઈ નથી. એ પ્રમાણે ફળાદિકની અપેક્ષાએ પરીષહસહનાદિકને તે સુખનાં
કારણ જાણે છે તથા વિષયસેવનાદિકને દુઃખનાં કારણ જાણે છે.
અસંયત અને દેશસંયત
ત્યારે દ્રવ્યલિંગી મુનિ અંતિમગ્રૈવેયક સુધી જાય છે માટે ભાવલિંગીમુનિથી તો આ દ્રવ્યલિંગીને
હીન કહો, પણ અસંયત
હોય છે, શ્રદ્ધાનમાં તેને ભલો જાણે છે. માટે શ્રદ્ધાન અપેક્ષાએ અસંયતસમ્યગ્દ્રષ્ટિથી પણ તેને
અધિક કષાય છે.
Page 244 of 370
PDF/HTML Page 272 of 398
single page version
દ્રવ્યલિંગીને તો સર્વ ઘાતિયા કર્મોનો બંધ ઘણી સ્થિતિ
બાકીની પ્રકૃતિઓનો બંધ હોય છે પણ તે અલ્પસ્થિતિ
શાસ્ત્રમાં અસંયત
વ્યવહારપંચાચાર હોવા છતાં પણ તેનું હીનપણું જ પ્રગટ કર્યું છે. શ્રી પ્રવચનસારમાં
દ્રવ્યલિંગીને સંસારતત્ત્વ
શાસ્ત્રોમાં જ્યાં ત્યાં અકાર્યકારી બતાવી છે ત્યાં જોઈ લેવું; અહીં ગ્રંથ વધી જવાના ભયથી
લખતા નથી.
હવે નિશ્ચય
અવલંબીઓનું કથન કર્યું હતું એ પ્રમાણે તો તે નિશ્ચયનો અંગીકાર કરે છે તથા જેમ કેવળ
વ્યવહારાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું તેમ વ્યવહારનો અંગીકાર કરે છે.
सन्तोऽनन्तकर्मफलोपभोगप्राग्भारभयंकरमनन्तकालमनन्तभवान्तपरावर्तैरनवस्थितवृत्तयः संसारतत्त्वमेवावबुध्यताम्।
ધારણ કરી રહ્યો છે, મુનિ જેવો દેખાય છે, તોપણ પરમાર્થ મુનિપણાને પ્રાપ્ત થયો નથી. તેવો મુનિ
અનંતકાળ સુધી અનંતપરાવર્તનવડે ભયાનક કર્મફળને ભોગવતો ભટક્યા કરે છે તેથી એવા શ્રમણાભાસ
મુનિને સંસારતત્ત્વ જાણવું. બીજો અન્ય કોઈ સંસાર નથી. જે જીવ મિથ્યાબુદ્ધિસહિત છે તે જીવ પોતે
જ સંસાર છે.
Page 245 of 370
PDF/HTML Page 273 of 398
single page version
કોઈને છોડ્યો પણ જતો નથી તેથી ભ્રમસહિત બંને નયોનું સાધન સાધે છે; એ જીવો પણ
મિથ્યાદ્રષ્ટિ જાણવા.
છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહારમોક્ષમાર્ગ છે, કારણ કે
એક નિશ્ચયમોક્ષમાર્ગ છે તથા એક વ્યવહારમોક્ષમાર્ગ છે એમ બે મોક્ષમાર્ગ માનવા
મિથ્યા છે.
વળી તું એમ માને છે કે
ઉપચારથી અન્ય દ્રવ્યના ભાવસ્વરૂપ નિરૂપણ કરવો તે વ્યવહારનય છે,
Page 246 of 370
PDF/HTML Page 274 of 398
single page version
ઘડો કહીએ તે વ્યવહારનય છે, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી તારા માનવામાં પણ નિશ્ચય
ઇચ્છે છે તો વર્તમાનમાં શુદ્ધ આત્માનો અનુભવ મિથ્યા થયો.
સંસારીને સિદ્ધ માનવો એવો ભ્રમરૂપ શુદ્ધ શબ્દનો અર્થ ન જાણવો.
છે; વળી પ્રવૃત્તિમાં નયનું પ્રયોજન જ નથી; કારણ કે
બંને નયોનું ગ્રહણ માનવું મિથ્યા છે.
Page 247 of 370
PDF/HTML Page 275 of 398
single page version
છોડવું. શ્રી સમયસાર
शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नंति संतो धृतिम्
શુદ્ધ જ્ઞાનઘનરૂપ નિજ મહિમામાં સ્થિતિ કેમ કરતા નથી?
जो जग्गदि ववहारे सो सुत्तो अप्पणो कज्जे
ત્યાગ કરવો,
મુખ્યતાસહિત વ્યાખ્યાન છે તેને ‘‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ
Page 248 of 370
PDF/HTML Page 276 of 398
single page version
ગ્રહણ છે. પણ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ‘‘આ પ્રમાણે પણ
છે તથા આ પ્રમાણે પણ છે’’ એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બંને નયો ગ્રહણ કરવા
કહ્યા નથી.
નારકી, પૃથ્વીકાયાદિરૂપ જીવના ભેદ કર્યા, એટલે મનુષ્ય જીવ છે, નારકી જીવ છે ઇત્યાદિ
પ્રકારસહિત તેને જીવની ઓળખાણ થઈ.
ઓળખાણ થઈ.
Page 249 of 370
PDF/HTML Page 277 of 398
single page version
બતાવવામાં આવ્યા ત્યારે તને વીતરાગભાવની ઓળખાણ થઈ.
છે પણ એ કહેવામાત્ર જ છે, પરમાર્થથી શરીરાદિક કાંઈ જીવ થતા નથી, એવું જ શ્રદ્ધાન
કરવું.
માનવી. સંજ્ઞા
મોક્ષમાર્ગ નથી
છે. પરંતુ વ્યવહારને ઉપચારમાત્ર માની તે દ્વારા વસ્તુનો બરાબર નિર્ણય કરે ત્યારે તો કાર્યકારી
થાય, પણ જો નિશ્ચયની માફક વ્યવહારને પણ સત્યભૂત માની ‘વસ્તુ આમ જ છે,’ એવું શ્રદ્ધાન
કરે તો તે ઊલટો અકાર્યકારી થઈ જાય.
Page 250 of 370
PDF/HTML Page 278 of 398
single page version
કોઈ સાચા સિંહને ન જાણતો હોય તેને તો બિલાડું જ સિંહ છે; તેમ જે નિશ્ચયને ન જાણતો
હોય તેને તો વ્યવહાર જ નિશ્ચયપણાને પ્રાપ્ત થાય છે. અહીં કોઈ નિર્વિચાર પુરુષ એમ પ્રશ્ન
કરે કે
વીતરાગભાવ છે તે સ્વદ્રવ્યાશ્રિત છે,
પામીશ, માટે એમ કરવું એ તો નિર્વિચારપણું છે. જો વ્રતાદિરૂપ પરિણતિને મટાડીને કેવળ
વીતરાગ ઉદાસીનભાવરૂપ થવું બને તો ભલું જ છે, પણ નીચલી દશામાં એમ થઈ શકે નહિ,
માટે વ્રતાદિસાધન છોડી સ્વચ્છંદી થવું યોગ્ય નથી. એ પ્રમાણે શ્રદ્ધાનમાં નિશ્ચયને તથા પ્રવૃત્તિમાં
વ્યવહારને ઉપાદેય માનવો તે પણ મિથ્યાભાવ જ છે.
વિચારોમાં લાગે છે, પોતે એવો નથી છતાં ભ્રમથી નિશ્ચયથી ‘હું આવો જ છું’ એમ માની
સંતુષ્ટ થાય છે, તથા કોઈ વેળા વચનદ્વારા નિરૂપણ પણ એવું જ કરે છે, પણ પ્રત્યક્ષ પોતે
જેવો નથી તેવો પોતાને માનવો ત્યાં નિશ્ચયનામ કેવી રીતે પામે? કારણ કે
કહ્યું હતું, તેમ જ આને પણ જાણવું.
Page 251 of 370
PDF/HTML Page 279 of 398
single page version
છે તેને આ ઓળખતો નથી. જેમ આત્મા નિશ્ચયનયથી તો સિદ્ધસમાન, કેવળજ્ઞાનાદિસહિત,
દ્રવ્યકર્મ
સમાનતા માનીએ, પણ તેમ તો છે નહિ; કારણ કે
જેમ રંકમનુષ્યમાં રાજા થવાની શક્તિ હોય છે તેમ આ શક્તિ જાણવી. વળી દ્રવ્યકર્મ
તેનો કારણ
તેને કર્મનો કહીએ છીએ. બીજું સિદ્ધની માફક સંસારીને પણ રાગાદિક ન માનવા અને કર્મના
જ માનવા, એ પણ ભ્રમ જ છે.
છે એમ માની વસ્તુને યથાસંભવ માનવી એ જ સાચું શ્રદ્ધાન છે, એ પ્રમાણે મિથ્યાદ્રષ્ટિ
અનેકાન્તરૂપ વસ્તુને માને છે પરંતુ તે યથાર્થ ભાવને ઓળખી માની શકતો નથી એમ જાણવું.
વ્યવહારાવલંબી જીવને અયથાર્થપણું કહ્યું હતું તેમ આને પણ અયથાર્થપણું જાણવું.
કર્તા નથી તો ‘મારે કરવી યોગ્ય છે’ એવો ભાવ કેવી રીતે કર્યો? તથા જો પોતે કર્તા છે
તો તે (ક્રિયા) પોતાનું કર્મ થયું એટલે કર્તાકર્મસંબંધ સ્વયં સિદ્ધ થયો, હવે એવી માન્યતા તો
ભ્રમ છે.
Page 252 of 370
PDF/HTML Page 280 of 398
single page version
થાય તથા મોક્ષનું પણ કારણ થાય, એમ માનવું એ ભ્રમ છે.
શુભોપયોગ અને શુદ્ધોપયોગનું યુક્તપણું હોય છે, તેથી એ વ્રતાદિ શુભોપયોગને ઉપચારથી
મોક્ષમાર્ગ કહ્યો છે,
શુદ્ધોપયોગને જ ઉપાદેય માની તેનો ઉપાય કરવો તથા આ રીતે શુભોપયોગ
જ રહે છે, એટલે ત્યાં તો કોઈ પરદ્રવ્યનું પ્રયોજન જ નથી. વળી શુભોપયોગ હોય ત્યાં બાહ્ય
વ્રતાદિકની પ્રવૃત્તિ થાય છે તથા અશુભોપયોગ હોય ત્યાં બાહ્ય અવ્રતાદિકની પ્રવૃત્તિ થાય છે,
કારણ કે
ક્રમપરિપાટી છે.
જો કારણ
અલ્પરોગ કાંઈ નીરોગ થવાનું કારણ નથી; હા એટલું ખરું કે
કરે તો તે નીરોગી કેવી રીતે થાય? તેમ કોઈ કષાયીને તીવ્રકષાયરૂપ અશુભોપયોગ હતો,
પાછળથી મંદકષાયરૂપ શુભોપયોગ થયો. હવે એ શુભોપયોગ કાંઈ નિષ્કષાય શુદ્ધોપયોગ થવાનું