Page 133 of 370
PDF/HTML Page 161 of 398
single page version
તેઓ પક્ષપાત છોડી સાચા જૈનધર્મને અંગીકાર કરે!
વૃષભાવતારે વીતરાગસંયમનો માર્ગ બતાવ્યો, ત્યારે કૃષ્ણાવતારે પરસ્ત્રીરમણાદિ વિષય
તથા એ બધા અવતારોને એક બતાવે છે. એ એક પણ કોઈ વેળા કેવી રીતે તથા કોઈ વેળા
કેવી રીતે કહે છે, વા પ્રવર્તે છે, તો આ જીવને તેના કહેવાની વા પ્રવર્તવાની પ્રતીતિ કેમ આવે?
જો એ લડાઈ આદિ કાર્યો સ્વયં થતાં હોય તો એ અમે પણ માનીએ; પણ એમ તો થતાં
નથી. વળી લડાઈ વગેરે કાર્યો થતાં ક્રોધાદિક થયા ન માનીએ, તો એ જુદા ક્રોધાદિક કોણ
છે? તેનો તો તમે નિષેધ કર્યો છે, તેથી એમ પણ બનતું નથી. એમાં પૂર્વાપર વિરોધ છે.
ગીતામાં વીતરાગતા બતાવી વળી લડવાનો ઉપદેશ કર્યો, એ પ્રત્યક્ષ વિરોધ દેખાય છે.
ૠષીશ્વરાદિકો દ્વારા શ્રાપ આપ્યા બતાવે છે, પણ એવો ક્રોધ કરતાં નિંદ્યપણું શું ન થયું?
ઇત્યાદિ જાણવું.
Page 134 of 370
PDF/HTML Page 162 of 398
single page version
વળી ૠષીશ્વરભારતમાં એમ કહ્યું છે કેઃ
કરીએ?
વિપરીત વચનોનું પણ શ્રદ્ધાનાદિક થઈ જાય, માટે અન્યમતોનું કોઈ અંગ ભલું દેખીને પણ ત્યાં
શ્રદ્ધાનાદિક ન કરવું, પણ
તો સર્વથા હોય જ નહિ, કારણ કે
પણ કલ્પિતરચના કરી છે, તે અહીં દર્શાવીએ છીએ.
Page 135 of 370
PDF/HTML Page 163 of 398
single page version
છે, તેની વિધિ મેળવી આપો!
ક્રોડ શ્લોક છે. હવે આ તો ઘણાં અલ્પશાસ્ત્ર છે, તેથી એ બનતું નથી. આચારાંગાદિકથી
દશવૈકાલિકાદિકનું પ્રમાણ ઓછું કહ્યું છે, પણ તમારે વધારે છે, તો એ કેમ બને?
એવો પ્રબંધ છે કે
ગ્રંથમાંથી થોડુંઘણું કથન કાઢી લઈએ તો ત્યાં સંબંધ મળે નહિ
પણ ગંભીરતા નથી.
વચન છે. એવાં વચન તો ત્યારે જ સંભવે કે
કરાવવા ઇચ્છે છે, પણ વિવેકી તો પરીક્ષાવડે માને, કહેવામાત્રથી તો ન માને.
પેઢીના નામવડે પોતાનું શાહુકારું પ્રગટ કરે, તેવું આ કાર્ય થયું. એ સાચા હોત તો (
રચ્યા, તથા તે સર્વમાં ગ્રંથકર્તાનું નામ સર્વ આચાર્યોએ પોતાનું જુદું જુદું રાખ્યું, તથા એ ગ્રંથોનાં
નામ પણ જુદાં જુદાં રાખ્યાં, પરંતુ કોઈ પણ ગ્રંથનું નામ અંગાદિક ન રાખ્યું, વા ન એમ
લખ્યું કે
માટે ઉપજાવ્યો? તેથી એ ગણધરદેવના વા પૂર્વધારીનાં વચન નથી. વળી એ સૂત્રોમાં વિશ્વાસ
Page 136 of 370
PDF/HTML Page 164 of 398
single page version
છે. પરંતુ જે કલ્પિત રચના કરી છે, તેમાં પૂર્વાપરવિરુદ્ધપણું વા પ્રત્યાક્ષદિ પ્રમાણમાં વિરુદ્ધપણું
ભાસે છે, તે અહીં દર્શાવીએ છીએ
સત્યશ્રદ્ધાન થયા પછી પોતે વિપરીતલિંગનો ધારક કેવી રીતે રહે?
અન્યલિંગમાં પણ સમ્યક્ચારિત્ર હોય, તો જૈનલિંગ અન્યલિંગ સમાન થયું, માટે અન્યલિંગીને
મોક્ષ કહેવો મિથ્યા છે.
કે
બાહ્યત્યાગ કરવાની તો પ્રતિજ્ઞા કરવામાં આવે છે, ત્યાગ કર્યા વિના મહાવ્રત હોય નહિ, અને
મહાવ્રત વિના છઠ્ઠું આદિ ગુણસ્થાન પણ ન હોઈ શકે, તો મોક્ષ કેવી રીતે હોય? માટે ગૃહસ્થને
મોક્ષ કહેવો એ મિથ્યાવચન છે.
Page 137 of 370
PDF/HTML Page 165 of 398
single page version
પરિગ્રહાદિકનો ત્યાગ કરવો સંભવતો નથી.
જો ભાવવેદી છે, તો તે અમે પણ માનીએ છીએ, તથા દ્રવ્યવેદી છે, તો પુરુષ
આટલા નપુંસક કેવી રીતે સંભવે? માટે દ્રવ્યવેદની અપેક્ષાએ એ કથન બનતું નથી.
સદ્ભાવ સંભવે.
પરિણામ થઈ શકે નહિ, તથા નીચ ગોત્રકર્મનો ઉદય તો પાંચમા ગુણસ્થાન સુધી જ છે,
ઉપરનાં ગુણસ્થાન ચઢ્યા વિના મોક્ષ કેવી રીતે થાય? તમે કહેશો કે
અપેક્ષાએ જ નીચગોત્રનો ઉદય કહો! તમારાં સૂત્રોમાં પણ તેનો સદ્ભાવ પાંચમા ગુણસ્થાન
સુધી જ કહ્યો છે. કલ્પિત કહેવામાં તો પૂર્વાપર વિરોધ જ થાય, માટે શૂદ્રોનો મોક્ષ કહેવો
મિથ્યા છે.
એ મિથ્યા ભાસે છે.
પ્રમાણવિરુદ્ધ તો ન થાય. જો પ્રમાણવિરુદ્ધ પણ થાય. તો આકાશમાં ફૂલ તથા ગધેડાંને શીંગડાં
Page 138 of 370
PDF/HTML Page 166 of 398
single page version
પ્રમાણવિરુદ્ધ છે. શામાટે તે અહીં કહીએ છીએઃ
પણ આવતો નથી. તીર્થંકરને થયો કહીએ, તો ગર્ભકલ્યાણક કોઈના ઘેર થયું તથા જન્મકલ્યાણક
કોઈ અન્યના ઘેર થયું, રત્નવૃષ્ટિ આદિ કેટલાક દિવસ કોઈના ઘેર થઈ, અને કેટલાક દિવસ
કોઈ અન્યના ઘેર થઈ, સોળસ્વપ્ન કોઈને આવ્યાં ત્યારે પુત્ર કોઈને થયો; ઇત્યાદિક
અસંભવિતતા ભાસે છે. વળી માતા તો બે થઈ, ત્યારે પિતા તો એક બ્રાહ્મણ જ રહ્યો, અને
જન્મકલ્યાણાદિકમાં તેનું સન્માન ન કર્યું, અન્ય કલ્પિત પિતાનું કર્યું, તથા તીર્થંકરને બે પિતા
કહેવા મહાવિપરીત ભાસે છે, સર્વોત્કૃષ્ટપદના ધારક માટે એવાં વચન સાંભળવાં પણ યોગ્ય
નથી.
એમ થવું કેવી રીતે સંભવે? માટે એ કથન મિથ્યા છે.
નહિ. વળી તેઓ તીર્થંકરને નગ્નલિંગ જ કહે છે, પણ સ્ત્રીને નગ્નપણું સંભવે નહિ. ઇત્યાદિક
વિચાર કરતાં અસંભવિત ભાસે છે.
ભોગભૂમિયાને નરકાયુ
થતાં હતાં. તે મહાનપુરુષોને થયાં, તેથી કાળદોષ થયો કહે છે. પણ ગર્ભહરણાદિ કાર્ય, કે
જે પ્રત્યક્ષ
Page 139 of 370
PDF/HTML Page 167 of 398
single page version
જ મનની વાત મનઃપર્યય જ્ઞાની વિના જાણી શકે નહિ, તો કેવળીના મનની વાત સર્વાર્થસિદ્ધિનો
દેવ કેવી રીતે જાણે? વળી કેવલીને ભાવમનનો તો અભાવ છે, તથા દ્રવ્યમન જડ છે
માટે કહો છો? ક્ષુધાદિવડે પીડિત થાય, ત્યારે જ આહાર ગ્રહણ કરે. જો કહેશો કે
વિહાયોગતિપ્રકૃતિના ઉદયથી થાય છે, તથા એ પીડાનો ઉપાય નથી, ઇચ્છા વિના પણ કોઈ
જીવને થતો જોઈએ છીએ; પરંતુ આહાર છે, તે પ્રકૃતિના ઉદયથી નથી, ક્ષુધા વડે પીડિત થતાં
જ ગ્રહણ કરે છે. વળી આત્મા પવનાદિકને પ્રેરે ત્યારે જ તેનું ગળી જવું થાય છે, માટે
વિહારવત્ આહાર નથી.
સ્વયં થાય, એમ તો નથી. જો એમ હોય તો શાતાવેદનીયનો મુખ્ય ઉદય દેવોને છે, તો તેઓ
નિરંતર આહાર કેમ કરતા નથી? વળી મહામુનિ ઉપવાસાદિક કરે છે તેમને શાતાનો ઉદય
પણ હોય છે, ત્યારે નિરંતર ભોજન કરવાવાળાને અશાતાનો ઉદય પણ સંભવે છે.
છે. વળી આહારાદિક વિના તેની (ક્ષુધાની) ઉપશાંતતા કેવી રીતે થાય? માટે તેને આહારાદિક
માનીએ છીએ.’’
Page 140 of 370
PDF/HTML Page 168 of 398
single page version
પણ તારતમ્યપણે તેનો સદ્ભાવ કહીએ છીએ. જેમ
સદ્ભાવ કહીએ છીએ. તેમ કેવળીને અશાતાનો ઉદય અતિમંદ છે, કારણ કે
કે જે શરીરને ક્ષીણ કરે, તથા મોહના અભાવથી ક્ષુધાજનિત દુઃખ પણ નથી, તેથી કેવળીને
ક્ષુધાદિકનો અભાવ કહીએ છીએ, તથા તારતમ્યમાં તેનો સદ્ભાવ કહીએ છીએ.
અતિ મંદ ઉદય થયો છે, તેથી તેમને આહારનો અભાવ સંભવે છે.
જ નથી. જેમ કેવળજ્ઞાન થયા પહેલાં કેશ નખ વધતા હતા તે હવે વધતા નથી, છાયા થતી
હતી તે હવે થતી નથી, અને શરીરમાં નિગોદ હતા તેનો અભાવ થયો, ઘણા પ્રકારથી જેમ
શરીરની અવસ્થા અન્યથા થઈ, તેમ આહાર વિના પણ શરીર જેવું ને તેવું રહે, એવી પણ
અવસ્થા થઈ. પ્રત્યક્ષ જુઓ! અન્યને ઘડપણ વ્યાપતાં શરીર શિથિલ થઈ જાય છે. ત્યારે
કેવળીને આયુના અંત સુધી પણ શરીર શિથિલ થતું નથી, તેથી અન્ય મનુષ્યોનું શરીર અને
કેવળીના શરીરની સમાનતા સંભવતી નથી.
નોકર્મવર્ગણાનું ગ્રહણ થાય છે કે જેથી ક્ષુધાદિક વ્યાપે જ નહિ, વા શરીર શિથિલ થાય નહિ.
અને સિદ્ધાંતમાં એ જ અપેક્ષાએ કેવળીને આહાર કહ્યો છે.
Page 141 of 370
PDF/HTML Page 169 of 398
single page version
ક્ષીણ રહે છે, પવનાદિક સાધવાવાળા ઘણા કાળ સુધી આહાર લેતા નથી, છતાં તેમનું શરીર
પુષ્ટ રહ્યા કરે છે, તથા ૠદ્ધિધારી મુનિ ઘણા ઉપવાસાદિ કરે છે, છતાં તેમનું શરીર પુષ્ટ
બન્યું રહે છે, તો કેવળીને તો સર્વોત્કૃષ્ટપણું છે, એટલે તેમને અન્નાદિક વિના પણ શરીર
પુષ્ટ બન્યું રહે, તો એમાં શું આશ્ચર્ય થયું? વળી કેવળી કેવી રીતે આહાર માટે જાય, કેવી
રીતે યાચે?
પ્રતિજ્ઞા કરી હતી, તેનો નિર્વાહ કેવી રીતે થાય? જીવ અંતરાય સર્વત્ર પ્રતિભાસે ત્યાં કેવી રીતે
આહારગ્રહણ કરે? ઇત્યાદિ વિરુદ્ધતા ભાસે છે. ત્યારે તે કહે છે કે
લખ્યું, પણ તેનું નિંદ્યપણું તો રહ્યું, બીજા નથી દેખતા તેથી શું થયું? એ પ્રમાણે અનેક પ્રકારથી
વિરુદ્ધતા ઉપજે છે.
પેઠુંગાનો (પેચિસનો) રોગ થયો, જેથી તેમને ઘણીવાર નિહાર થવા લાગ્યો.’’ પણ તીર્થંકર
કેવળીને પણ એવા કર્મનો ઉદય રહ્યો અને અતિશય ન થયો, તો ઇંદ્રાદિવડે પૂજ્યપણું કેમ
શોભે? વળી તેઓ નિહાર કેવી રીતે કરે? ક્યાં કરે? એ પ્રમાણે અનેક વિપરીતરૂપ પ્રરૂપણા
કરે છે. ક્યાં સુધી કહીએ? કોઈ સંભવતી વાત જ નથી. જેમ કોઈ રોગાદિકયુક્તિ છદ્મસ્થને
ક્રિયા હોય તેવી જ ક્રિયા કેવળીને પણ ઠરાવે છે.
ગૌતમને જ સંબોધન કેમ બને? કેવળીને નમસ્કારાદિ ક્રિયા ઠરાવે છે, પણ અનુરાગ વિના
વંદના સંભવે નહિ, વળી ગુણાધિકને વંદના સંભવે, પણ તેમનાથી કોઈ ગુણાધિક રહ્યો નથી,
તો એ કેમ બને?
જેવી રચના કરવા પણ ઇંદ્ર સમર્થ નહોતો, કે જેથી હાટનો આશ્રય લેવો પડ્યો?
Page 142 of 370
PDF/HTML Page 170 of 398
single page version
અનેક વિપરીતતા ત્યાં પ્રરૂપે છે. કેવળી શુદ્ધજ્ઞાન
ઉપયોગ જોડવાથી જે ક્રિયા થઈ શકે, તે ક્રિયા સંભવતી નથી. પાપપ્રકૃતિનો અનુભાગ અત્યંત
મંદ થયો છે, એવો મંદ અનુભાગ અન્ય કોઈને નથી, તેથી અન્ય જીવોને પાપઉદયથી જે ક્રિયા
થતી જોવામાં આવે છે, તે કેવળીને હોય નહિ.
કે નહિ? જો છે, તો ત્યાગ કર્યા પછી તેઓ શામાટે રાખે છે? તથા નથી, તો એ વસ્ત્રાદિક
ગૃહસ્થ રાખે છે, તેને પણ પરિગ્રહ ન કહો, માત્ર સુવર્ણાદિકને જ પરિગ્રહ કહો!
ત્યાગ કર્યો નથી, પણ પરિગ્રહનો તો ત્યાગ કર્યો છે. અન્નાદિકનો સંગ્રહ કરવો એ તો પરિગ્રહ
છે, પરંતુ ભોજન કરવા જાય, એ પરિગ્રહ નથી.
પરદ્રવ્યમાં મમત્વનો અભાવ થયો છે, એટલે એ અપેક્ષાએ તો ચોથું ગુણસ્થાન જ પરિગ્રહરહિત
કહો! તથા જો પ્રવૃત્તિમાં મમત્વ નથી તો ગ્રહણ કેવી રીતે કરે છે? માટે વસ્ત્રાદિક ગ્રહણ
Page 143 of 370
PDF/HTML Page 171 of 398
single page version
તેથી મમત્વ નથી.’’ હવે બાહ્ય ક્રોધ કરો વા ન કરો પરંતુ જેના ગ્રહણમાં ઇષ્ટબુદ્ધિ હોય તેના
વિયોગમાં અનિષ્ટબુદ્ધિ થઈ જ જાય. જો ઇષ્ટબુદ્ધિ નથી, તો તેના અર્થે યાચના શામાટે કરવામાં
આવે છે? વળી વેચતા નથી, પણ તે તો ધાતુ રાખવાથી પોતાની હીનતા થશે એમ જાણી
વેચતા નથી; પરંતુ જેમ ધનાદિક રાખવામાં આવે છે, તે જ પ્રમાણે વસ્ત્રાદિક રાખવામાં આવે
છે. લોકમાં પરિગ્રહના ઇચ્છુક જીવોને એ બંનેની ઇચ્છા છે, તેથી ચોરાદિકના ભયાદિ કારણમાં
એ બંને સમાન છે. વળી પરિણામોની સ્થિરતાવડે ધર્મ સાધવાથી જ પરિગ્રહપણું ન થાય, તો
કોઈને ઘણી શીત લાગતાં રજાઈ રાખી પરિણામોની સ્થિરતા કરે, અને ધર્મ સાધે, તેને પણ
નિષ્પરિગ્રહી કહો? અને એ પ્રમાણે તો ગૃહસ્થધર્મ
નિર્મળ થયા હોય; પરિગ્રહથી વ્યાકુળ ન થાય તે પરિગ્રહ ન રાખે અને ધર્મ સાધે તેનું નામ
મુનિધર્મ, એટલો એ બંનેમાં ભેદ છે.
છે, પણ તેનું કાંઈ બળ નથી. જેમ વેદકસમ્યગ્દ્રષ્ટિને સમ્યગ્મોહનીયનો ઉદય છે, પણ તે
સમ્યક્ત્વનો ઘાત કરી શકતો નથી, તેમ દેશઘાતી સંજ્વલનનો ઉદય પરિણામોને વ્યાકુળ કરી
શકતો નથી. મુનિના તથા અન્યના પરિણામોની સમાનતા નથી, કારણ કે
કદી પણ થાય નહિ. માટે જેમને સર્વઘાતીકષાયોનો ઉદય હોય તે ગૃહસ્થ જ રહે. તથા જેમને
દેશઘાતીનો ઉદય હોય તે મુનિધર્મ અંગીકાર કરે, એટલે તેમને શીતાદિથી પરિણામ વ્યાકુળ
થતા નથી, તેથી તેઓ વસ્ત્રાદિક રાખતા નથી.
અગિયારમી પ્રતિમાધારી શ્રાવક જ કહ્યો છે.
રાખતાં ધર્મ હોય જ નહિ
Page 144 of 370
PDF/HTML Page 172 of 398
single page version
લાગે, તેથી એ માનકષાય પોષ્યો. તથા અન્યને સુગમક્રિયામાં ઉચ્ચપદ પ્રાપ્ત થવું બતાવ્યું, તેથી
ઘણા લોક તેમાં જોડાઈ ગયા. જે કલ્પિતમત થયા છે તે એ જ પ્રમાણે થયા છે. માટે કષાયવાન
થઈને વસ્ત્રાદિ હોવા છતાં પણ મુનિપણું કહ્યું છે, તે પૂર્વોક્ત યુક્તિવડે વિરુદ્ધ ભાસે છે, તેથી
એ કલ્પિતવચન છે; એમ જાણવું.
ધર્મમાં તેનું શું પ્રયોજન છે? એ તો પાપનું કારણ છે. ધર્મમાં તો જે ધર્મને ઉપકારી થાય
તેનું જ નામ ઉપકરણ છે. હવે શાસ્ત્ર તો જ્ઞાનનું, પીંછી દયાનું, તથા કમંડલ શૌચનું કારણ
છે, તેથી એ તો ધર્મના ઉપકારી થયા, પણ વસ્ત્રાદિક કેવી રીતે ધર્મના ઉપકારી થાય? એ
તો કેવળ શરીરના સુખને જ અર્થે ધારીએ છીએ.
નહિ, માટે ધર્મના સાધનને પરિગ્રહસંજ્ઞા નથી, પણ ભોગના સાધનને પરિગ્રહ સંજ્ઞા હોય છે,
એમ જાણવું.
મલલિપ્ત હોય તો તેનો અવિનય થાય અને લોકનિંદ્ય થાય, તેથી એ ધર્મને અર્થે કમંડલ રાખે
છે. એ જ પ્રમાણે પીંછી આદિ ઉપકરણ તો સંભવે છે પરંતુ વસ્ત્રાદિ ઉપકરણસંજ્ઞા સંભવતી
નથી.
પોતાની મહંતતા ઇચ્છે છે, તેથી કલ્પિતયુક્તિદ્વારા તેને ઉપકરણ ઠરાવવામાં આવે છે.
Page 145 of 370
PDF/HTML Page 173 of 398
single page version
તે આપે, તો આપે, ન આપે તો ન આપે, અતિલોભ થયો ત્યાં જ પાપ થયું, અને મુનિધર્મ
નષ્ટ થયો, તો બીજો ધર્મ શો સાધશે?
થયો; તેથી આહાર લેવો હતો તે માગી લીધો, એમાં વળી અતિલોભ શો થયો, તથા એમાં
મુનિધર્મ કેવી રીતે નષ્ટ થયો? તે કહો.’’ તેને કહીએ છીએ કે
નથી, સ્વયં કોઈ આવે અને પોતાની વિધિ મળી જાય, તો વ્યાપાર કરે, તો ત્યાં તેને લોભની
મંદતા છે પણ માયા
તેથી તેને માયા
નથી. સ્વયં કોઈ આપે અને પોતાની વિધિ મળે તો આહાર લે; ત્યાં તેમને લોભની મંદતા
છે પણ માયા વા માન નથી. માયા
માન ઠરે એવો અનર્થ થાય.
લોકનિંદ્ય છે, તેને અંગીકાર કરીને પણ આહારની વાંછા પૂર્ણ કરવાની ઇચ્છા થઈ, તેથી ત્યાં
અતિલોભ થયો.
જઈ યાચના કરી, ત્યાં તેને સંકોચ થયો, વા ન આપવાથી લોકનિંદ્ય થવાનો ભય થયો, તેથી
તેણે આને આહાર આપ્યો, પણ તેના અંતરંગ પ્રાણ પીડવાથી
Page 146 of 370
PDF/HTML Page 174 of 398
single page version
કાર્ય કરાવવા જેવું થયું. વળી પોતાના કાર્ય માટે યાચનારૂપ વચન છે તે તો પાપરૂપ છે, તેથી
ત્યાં
નામ અરતિપરિષહ છે. તેમ અહીં જાણવું. જો યાચના કરવી એ પરિષહ ઠરે, તો રંક આદિ
ઘણી યાચના કરે છે, તો તેમને ઘણો ધર્મ હોય. જો કહેશો કે
કોઈ લોભ અર્થે પોતાના અપમાનને પણ ન ગણે, તો તેને લોભની અતિ તીવ્રતા જ છે, તેથી
એ અપમાન કરાવવાથી પણ મહાપાપ થાય છે. તથા પોતાને કાંઈ પણ ઇચ્છા નથી, અને કોઈ
સ્વયં અપમાન કરે, તો તે (સહન કરનારને) મહાધર્મ થાય છે. હવે અહીં તો ભોજનના લોભથી
યાચના કરી અપમાન કરાવ્યું તેથી તે પાપ જ છે, ધર્મ નથી. વળી વસ્ત્રાદિક માટે પણ યાચના
કરે છે, પણ વસ્ત્રાદિક કાંઈ ધર્મનું અંગ નથી, તે તો શરીરસુખનું કારણ છે, તેથી તેનો પણ પૂર્વોક્ત
રીતે નિષેધ જાણવો. પોતાના ધર્મસ્વરૂપ ઉચ્ચપદને યાચના કરી નીચો કરે છે, એમાં તો ધર્મની
હીનતા થાય છે, ઇત્યાદિ અનેક પ્રકારથી મુનિધર્મમાં યાચનાદિ સંભવતાં નથી, છતાં એવી
અસંભવતી ક્રિયાના ધારકને તેઓ સાધુ
Page 147 of 370
PDF/HTML Page 175 of 398
single page version
શ્રદ્ધાનથી સમ્યક્ત્વ કેવી રીતે હોય? માટે તે મિથ્યા કહે છે.
લિંગાદિભેદોવડે મોક્ષનું સ્વરૂપ જેવું તેમના શાસ્ત્રોમાં લખ્યું છે, તે પ્રમાણે શીખી લઈએ, અને
કેવલીનું વચન પ્રમાણ છે. એવા જ તત્ત્વાર્થશ્રદ્ધાનવડે સમ્યક્ત્વ થયું માને છે.
જૈનલિંગ ધર્મબુદ્ધિપૂર્વક ધાર્યું છે, તો તેને દેવાદિકની પ્રતીતિ કેમ ન થઈ? તેને ઘણો શાસ્ત્રાભ્યાસ
છે, છતાં તેણે જીવાદિકના ભેદ કેમ ન જાણ્યા? તથા અન્યમતનો લવલેશ પણ અભિપ્રાયમાં
નથી, છતાં તેને અરહંતવચનની પ્રતીતિ કેમ ન થઈ? તેને એવું શ્રદ્ધાન તો છે, પરંતુ સમ્યક્ત્વ
ન થયું. વળી નારકી, ભોગભૂમિયા અને તિર્યંચાદિને એવું શ્રદ્ધાન થવાનું નિમિત્ત નથી, છતાં
તેમને ઘણાકાળ સુધી સમ્યક્ત્વ રહે છે, તેથી તેમને એવું શ્રદ્ધાન નથી હોતું, તોપણ સમ્યક્ત્વ
હોય છે.
પણ સમ્યગ્જ્ઞાન કહ્યું,
પૂર્વે ગુરુવર્ણનમાં કહ્યું છે, તથા દ્રવ્યલિંગીને મહાવ્રત હોવા છતાં પણ સમ્યક્ચારિત્ર હોતું નથી.
વળી તેમના મતાનુસાર ગૃહસ્થાદિકને મહાવ્રતાદિ અંગીકાર કર્યા વિના પણ સમ્યક્ચારિત્ર થાય
છે,
પરિણામોથી થાય છે, તેથી અંતરંગ જૈનધર્મરૂપ પરિણામ થયા વિના ગ્રૈવેયક જવું સંભવે નહિ.
Page 148 of 370
PDF/HTML Page 176 of 398
single page version
એ મિથ્યા છે.
નહિ, જો પાપ ન થતું હોય તો તેમને ઇંદ્રાદિકે કેમ ન માર્યા? વળી પ્રતિમાને આભરણાદિ
બનાવે છે, પણ પ્રતિબિંબ તો વીતરાગભાવ વધારવા માટે સ્થાપન કર્યું હતું? ત્યાં આભરણાદિ
બનાવ્યાં, એટલે એ પણ અન્યમતની મૂર્તિવત્ થઈ, ઇત્યાદિક અનેક અન્યથા નિરૂપણ તેઓ
કરે છે. અહીં ક્યાં સુધી કહીએ?
શૂદ્રાદિકને પણ દીક્ષા આપે છે. એ પ્રમાણે ત્યાગ કરે, તથા ત્યાગ કરતી વેળા કાંઈ વિચાર
પણ ન કરે કે
આણે પ્રતિજ્ઞા અંગીકાર કરી ભંગ કરી, એ પાપ કોને લાગ્યું? પાછળથી તે ધર્માત્મા થવાનો
નિશ્ચય શો? વળી જે સાધુનો ધર્મ અંગીકાર કરી, યથાર્થ ન પાળે, તેને સાધુ માનવો કે ન
માનવો? જો માનવો, તો જે સાધુ
પણ કોઈ વિરલાને જ હોય છે, તો પછી સર્વને સાધુ શામાટે માનો છો?
Page 149 of 370
PDF/HTML Page 177 of 398
single page version
પણ અશ્રદ્ધાની થયો, તો પછી તેને પૂજ્ય કેવી રીતે માનો છો! તથા નથી માનતો, તો તેની
સાથે સાધુનો વ્યવહાર શામાટે રાખો છો? વળી પોતે તો તેને સાધુ ન માને, પણ પોતાના
સંઘમાં રાખી બીજાઓની પાસે સાધુ મનાવી અન્યને અશ્રદ્ધાની કરે, એવું કપટ શામાટે કરે?
વળી તમે જેને સાધુ માનતા નથી, તો અન્ય જીવોને પણ એવો જ ઉપદેશ આપશો કે
છો, તેનાથી પણ તમારો વિરોધ થયો; કારણ કે
નિષેધ નથી, પણ આ જૈનમતમાં તો જેમ કહ્યું છે તેમ જ થતાં, સાધુસંજ્ઞા હોય.
કોઈ ઉપવાસની પ્રતિજ્ઞા કરી એકવાર ભોજન કરે, તો તેને ઘણી વખત ભોજનનો સંયમ હોવા
છતાં પણ, પ્રતિજ્ઞાભંગથી પાપી કહીએ છીએ. તેમ મુનિધર્મની પ્રતિજ્ઞા કરી કોઈ કિંચિત્ ધર્મ
ન પાળે તો તેને શીલ
થોડું પણ ધર્મસાધન કરે, તો તે ધર્માત્મા જ છે. પણ અહીં તો ઉચ્ચનામ ધરાવી, નીચી ક્રિયા
કરવાથી પાપીપણું સંભવે છે. જો યથાયોગ્ય નામ ધરાવી ધર્મક્રિયા કરતો હોત તો પાપીપણું
થાત નહિ. જેટલો ધર્મ સાધે તેટલો જ ભલો છે.
હંસ માન્યા જાય તેમ આ કાળમાં સાધુનો સદ્ભાવ છે તથા ગમ્યક્ષેત્રમાં સાધુ દેખાતા નથી,
તેથી કાંઈ બીજાઓને તો સાધુ માન્યા જાય નહિ, પણ સાધુનાં લક્ષણ મળતાં જ સાધુ માન્યા
જાય. વળી એમનો પણ આ કાળમાં થોડા જ ક્ષેત્રમાં સદ્ભાવ દેખાય છે, ત્યાંથી દૂર ક્ષેત્રમાં
Page 150 of 370
PDF/HTML Page 178 of 398
single page version
માનો, તથા લક્ષણ વિના માનો, તો ત્યાં અન્ય કુલિંગી છે તેને પણ સાધુ માનો, પણ એ
પ્રમાણે માનવાથી વિપરીતતા થાય, માટે એમ પણ બનતું નથી.
સાધુપણું બનતું નથી, તથા સાધુપણા વિના તેમને સાધુ
છે, અને તે ત્રસઘાતાદિ જેમાં થાય એવાં કાર્ય કરે છે. હવે દેશવ્રત ગુણસ્થાનમાં તો તેઓ
અગિયાર અવિરતિ કહે છે, તો ત્યાં ત્રસઘાત કેવી રીતે સંભવે? શ્રાવકના અગિયાર પ્રતિમાભેદ
છે, તેમાં દશમી
નથી. તેઓ કહે છે કે
શામાટે અંગીકાર કરે? તેથી એ સંભવતું જ નથી.
કરવી કેમ સંભવે?
એ પ્રમાણે તો સર્વ આચરણમાં વિરુદ્ધતા થશે.
છે. પણ એ ક્રમભંગ ઉપદેશ છે. વળી ધર્મનાં અંગ ઘણાં છે, તેમાં એક પરજીવની દયાને
જ મુખ્ય કહે છે, તેનો પણ વિવેક નથી. જળ ગાળવું, અન્ન શોધવું, સદોષવસ્તુનું ભક્ષણ ન
Page 151 of 370
PDF/HTML Page 179 of 398
single page version
હિંસાનો યત્ન બતાવે છે, તો નાસિકાદ્વારા ઘણો પવન નીકળે છે, તેનો યત્ન કેમ કરતા નથી?
વળી તેમના શાસ્ત્રાનુસાર જો બોલવાનો જ યત્ન કર્યો તો તેને (મુખપટ્ટીને) સર્વદા શામાટે રાખો
છો? જ્યારે બોલો ત્યારે યત્ન કરી લો! કહે છે કે
સંભવિત શૌચ તો મુનિ પણ કરે છે, માટે ગૃહસ્થોએ પોતાના યોગ્ય શૌચ તો કરવો. કારણ
કે
કેટલાંક અંગ યોગ્ય પાળે છે, હરિતકાય આદિનો ત્યાગ કરે છે, જળ થોડું નાખે છે, તેનો
અમે નિષેધ કરતા નથી.
લોપ કરે છે.
કે
હોય ત્યાં જ સંભવે તથા સર્વત્ર ન સંભવે તેને, ત્યાં વંદના કરવાનો વિશેષ સંભવે. હવે એવી
સંભવિત અર્થ પ્રતિમા જ છે, તથા ચૈત્ય શબ્દનો મુખ્ય અર્થ પણ પ્રતિમા જ છે, એ પ્રસિદ્ધ
છે. એ જ અર્થ વડે ચૈત્યાલય નામ સંભવે છે. તેને હઠ કરી શામાટે લોપો છો?
રચના સંભવે નહિ. હવે ઇન્દ્રાદિક તેને જોઈ શું કરે છે? કાં તો પોતાના મંદિરોમાં એ
નિષ્પ્રયોજન રચના જોઈ તેનાથી ઉદાસીન થતા હશે અને ત્યાં તેમને દુખ થતું હશે, પણ એ
Page 152 of 370
PDF/HTML Page 180 of 398
single page version
અર્હંતમૂર્તિવડે પોતાનો વિષય પોષે, એમ પણ સંભવતું નથી, પરંતુ ત્યાં તેની ભકિત આદિ જ
કરે છે, એમ જ સંભવે છે.
ઠેકાણે પાપ થતું હતું અને અહીં ધર્મ થયો, તો તેને અન્યની સદ્રશ કેમ કહેવાય? કારણ કે
પ્રતિમાજીની આગળ કરવી યોગ્ય થઈ.
કાર્ય કર્તવ્ય છે.
ધર્માત્મા હતા કે પાપી? જો તેઓ ધર્માત્મા હતા, તો ગૃહસ્થોને પણ એવું કાર્ય કરવું યોગ્ય
થયું. તથા પાપી હતા, તો ત્યાં ભોગાદિકનું પ્રયોજન તો હતું નહિ, પછી શામાટે બનાવ્યું?
વળી દ્રૌપદીએ ત્યાં
બીજાઓએ પણ પ્રતિમાજીની સ્તુતિ
હોય તો એમ પણ માનીએ, પરંતુ તે તો વીતરાગી છે. આ જીવ ભક્તિરૂપ પોતાના ભાવોથી
શુભફળ પામે છે. જેમ સ્ત્રીના આકારરૂપ કાષ્ઠ