Page 113 of 370
PDF/HTML Page 141 of 398
single page version
કહે છે, ત્યારે વેશ્યાદિકને પરિણામ વિના કેવળ નામાદિકથી જ તરવું બતાવે છે. કાંઈ ઠેકાણું
જ નથી.
પણ એ તો વિરુદ્ધ છે, કારણ કે પ્રથમ તો ઠાકોરજી પણ સંસારીવત્ વિષયાસક્ત થઈ રહ્યા
છે, તો જેમ રાજાદિક છે તેવા જ ઠાકોરજી થયા. વળી અન્યની પાસે સેવા કરાવવી થઈ,
ત્યારે તો ઠાકોરજીને પરાધીનપણું થયું. અને આ મોક્ષ પામી ત્યાં પણ સેવા કર્યાં કરે, તો
જેવી રાજાની ચાકરી કરવી, તેવી આ પણ ચાકરી જ થઈ. તો ત્યાં પરાધીનતા થતાં સુખ
કેવી રીતે હોય? તેથી તે પણ બનતું નથી.
વ્યાકુલતા રહી, ત્યારે તે સુખી કેમ હોય? જેમ સંસારમાં નાના
છે? જો રહે છે તો જ્યોત વધતી જશે; અને તેથી જ્યોતિમાં હીનાધિકપણું થશે તથા જો વિણસી
જાય છે તો જ્યાં પોતાની જ સત્તા નાશ થાય, એવું કાર્ય ઉપાદેય કેમ માનીએ? માટે એમ
પણ બનતું નથી.
Page 114 of 370
PDF/HTML Page 142 of 398
single page version
એ બ્રહ્મમાં મળે છે, ત્યારે તેનું અસ્તિત્વ રહે છે કે નહિ? જો રહે છે તો સર્વજ્ઞને તો તેનું
અસ્તિત્વ જુદું ભાસે, એટલે સંયોગ થવાથી મળ્યા ભલે કહો, પરંતુ પરમાર્થથી મળ્યા નથી. તથા
જો અસ્તિત્વ નથી રહેતું, તો પોતાનો જ અભાવ થવો કોણ ઇચ્છે? માટે એમ પણ બનતું નથી.
કરતાં તો જાણપણું વધે છે છતાં રૂડું સાધન કરતાં જાણપણાનો અભાવ થવો કેમ મનાય?
લોકમાં પણ જ્ઞાનની મહત્તાથી જડપણાની મહત્તા નથી. માટે એ પણ બનતું નથી.
અવતાર થયા માને છે, તેમ આ પેગંબર થયા માને છે. જેમ તેઓ પુણ્ય
આદિને પૂજ્ય કહે છે, તેમ આ સુવર આદિને કહે છે. એ બધાં તિર્યંચાદિક જ છે. જેમ
તેઓ ઈશ્વરની ભક્તિથી મુક્તિ થવી કહે છે, તેમ આ ખુદાની ભક્તિ કહે છે. જેમ તેઓ
કોઈ ઠેકાણે દયાને પોષે છે, તથા કોઈ ઠેકાણે હિંસાને પોષે છે તેમ આ પણ કોઈ ઠેકાણે
‘‘રહમ્’’ (-દયા) કરવી પોષે છે, તથા કોઈ ઠેકાણે ‘‘કતલ’’ કરવી પોષે છે. જેમ તેઓ કોઈ
ઠેકાણે તપશ્ચરણ કરવું પોષે છે, ત્યારે કોઈ ઠેકાણે વિષયસેવન પોષે છે. તે જ પ્રમાણે આ
પણ પોષે છે. તથા જેમ તેઓ કોઈ ઠેકાણે માંસ, મદિરા અને શિકાર આદિનો નિષેધ કરે
છે ત્યારે કોઈ ઠેકાણે ઉત્તમ પુરુષો દ્વારા તેનો જ અંગીકાર કરવો બતાવે છે; તેમ આ પણ
તેનો નિષેધ વા અંગીકાર કરવો બતાવે છે; એ પ્રમાણે અનેક પ્રકારથી તેમાં સમાનતા છે જોકે
નામાદિક જુદાં
Page 115 of 370
PDF/HTML Page 143 of 398
single page version
ઇચ્છે તે કાર્યો કરતાં કોઈ ધર્મ બતાવે તો એવા ધર્મમાં કોણ ન જોડાય? તેથી એ ધર્મોની
પ્રવૃત્તિ વિશેષ છે.
કરી સ્વચ્છંદી થવાનું પ્રયોજન દર્શાવ્યું, તેમ અન્ય પણ જાણવું. વળી આ કાળ તો નિકૃષ્ટ છે,
તેથી આ કાળમાં નિકૃષ્ટધર્મની જ પ્રવૃત્તિ વિશેષ હોય છે.
તથા તમોગુણવડે મૂઢતા થાય છે ઇત્યાદિ લક્ષણ તેઓ કહે છે. એ રૂપ અવસ્થાનું નામ પ્રકૃતિ
છે તેનાથી બુદ્ધિ ઊપજે છે. તેનું જ નામ મહત્ત્વ છે. તેનાથી અહંકાર ઊપજે છે, અહંકારથી
સોળ માત્રા થાય છે, પાંચ જ્ઞાનઇન્દ્રિય થાય છે
Page 116 of 370
PDF/HTML Page 144 of 398
single page version
છે, એનાથી ભિન્ન નિર્ગુણ કર્તા
છે, પણ બુદ્ધિ નામ તો જ્ઞાનનું છે, કોઈ જ્ઞાનગુણધારી પદાર્થમાં જ એ થતી દેખાય છે, તો
એનાથી જ્ઞાન થયું કેમ મનાય? અહીં કોઈ કહે કે
તેનાથી અહંકાર થયો કહ્યો. હવે પર વસ્તુમાં ‘‘હું કરું છું’’ એવું માનવાનું નામ અહંકાર છે,
પણ સાક્ષીભૂતપણે જાણવાથી તો અહંકાર થતો નથી, તો તે જ્ઞાનવડે ઊપજ્યો કેમ કહેવાય?
જાણવારૂપ ભાવઇન્દ્રિય છે તે જ્ઞાનરૂપ છે, ત્યાં અહંકારનું શું પ્રયોજન છે? શું અહંકાર બુદ્ધિરહિત
કોઈને દેખાય છે? તો અહંકારવડે નીપજવાં કેમ સંભવે?
અહંકારથી તેનું ઊપજવું કેવી રીતે મનાય?
જીવનો પરિણામ છે, તેથી એ મૂર્તિકગુણ તેનાથી નીપજ્યો કેવી રીતે માનીએ?
છીએ, તો રૂપાદિકવડે અગ્નિ આદિ ઊપજ્યા કેવી રીતે માનીએ? કહેવામાં પણ ગુણીમાં ગુણ
છે. પણ ગુણથી ગુણી નીપજ્યો કેવી રીતે મનાય?
Page 117 of 370
PDF/HTML Page 145 of 398
single page version
વળી તેઓ પુરુષને પ્રકૃતિથી ભિન્ન જાણવાનું નામ મોક્ષમાર્ગ કહે છે; પણ પ્રથમ તો
નથી.
એ પચીસ તત્ત્વોમાં કહ્યો જ નથી, વળી પુરુષને જ પ્રકૃતિ સંયોગ થતાં જીવસંજ્ઞા થાય છે, તો
જુદા
માનીએ? તથા જો જુદી છે, તો તે પણ એક વસ્તુ થઈ, સર્વ કર્તવ્ય તેનું ઠર્યું, પુરુષનું કાંઈ
કર્તવ્ય જ રહ્યું નહિ, પછી ઉપદેશ શા માટે આપો છો?
વળી ત્યાં પ્રત્યક્ષ, અનુમાન અને આગમ ત્રણ પ્રમાણ કહે છે, પણ તેના સત્ય
નિશ્ચય નથી. એ મતમાં કોઈ જટા ધારણ કરે છે, કોઈ ચોટી રાખે છે, કોઈ મુંડિત થાય છે.
તથા કોઈ કથ્થઈ વસ્ત્ર પહેરે છે. ઇત્યાદિક અનેક પ્રકારના વેષધારી તત્ત્વજ્ઞાનના આશ્રયવડે પોતાને
મહંત કહેવડાવે છે.
Page 118 of 370
PDF/HTML Page 146 of 398
single page version
થાય તે પ્રયોજન છે; જેને વાદી
થાય તે તર્ક છે. તે પછી પ્રતીતિરૂપ જાણવું થાય તે નિર્ણય છે, આચાર્ય
છે, છળપૂર્વક વચન તે છલ છે, ખરાં દૂષણ નથી એવા દૂષણાભાસ તે જાતિ છે, અને જેનાથી
પરવાદીનો નિગ્રહ થાય તે નિગ્રહસ્થાન છે.
પરમાર્થકાર્ય કેવી રીતે થાય? કામ
ચાતુર્ય છે. તેથી એ તત્ત્વ તત્ત્વભૂત નથી.
સાધવાનાં જ કારણો છે. જેમ ઇન્દ્રિયાદિકથી જાણવાને પ્રત્યક્ષાદિ પ્રમાણ કહે છે વા સ્થાણુ
તત્ત્વ શા માટે કહ્યું? આત્મા આદિ તત્ત્વ કહેવાં હતાં.
Page 119 of 370
PDF/HTML Page 147 of 398
single page version
પ્રત્યક્ષાદિ પ્રમાણથી અગોચર છે, તેથી ઈશ્વરને કર્તા માનવો મિથ્યા છે.
અન્ય તત્ત્વોને પણ મિથ્યા પ્રરૂપે છે.
છે, તેનાથી કાર્યરૂપ પૃથ્વી આદિ થાય છે તે અનિત્ય છે.’’ પણ એમ કહેવું પ્રત્યક્ષાદિકથી વિરુદ્ધ
છે, કારણ કે
થતાં જોઈએ છીએ. તું કહીશ કે
પ્રમાણે માનીએ, પરંતુ કેવળ કહેવા માત્રથી જ એમ ઠરે નહિ. તેથી કે
એ અન્ય ઠેકાણે એમ સંભવતું જ નથી, તેથી એ મિથ્યા છે. વળી જ્યાં પદાર્થ અટકે નહિ એવું
જે પોલાણ, તેને તેઓ આકાશ કહે છે, તથા ક્ષણ
Page 120 of 370
PDF/HTML Page 148 of 398
single page version
માને છે. વળી આત્મા બે પ્રકારના કહે છે, પણ તેનું નિરૂપણ પહેલાં કર્યું છે. મન કોઈ જુદો
પદાર્થ નથી. ભાવમન તો જ્ઞાનરૂપ છે અને તે આત્માનું સ્વરૂપ છે, તથા દ્રવ્યમન પરમાણુઓનો
પિંડ છે અને તે શરીરનું અંગ છે. એ પ્રમાણે એ દ્રવ્યો કલ્પિત જાણવાં.
દ્વેષ, સ્નિગ્ધ, ગુરુત્વ અને દ્રવ્યત્વ. હવે તેમાં સ્પર્શાદિક ગુણ તો પરમાણુઓમાં હોય છે, પરંતુ
પૃથ્વીને ગંધવતી જ કહેવી, તથા જળને શીતસ્પર્શવાન કહેવું, ઇત્યાદિ મિથ્યા છે. કારણ કે
કે
છે, કાંઈ વસ્તુમાં તો નથી, પણ અન્ય પદાર્થની અપેક્ષાએ અન્ય પદાર્થના હીનાધિકપણાને જાણવા
માટે પોતાના જ્ઞાનમાં સંખ્યાદિકની કલ્પનાવડે વિચાર કરીએ છીએ. વળી બુદ્ધિ આદિ છે તે
આત્માનું પરિણમન છે. ત્યાં ‘બુદ્ધિ નામ તો જ્ઞાનનું છે. અને તે આત્માનો જ ગુણ છે, તથા
‘મન’ નામ છે, પણ તેને તો દ્રવ્યોમાં કહ્યું જ હતું, તો અહીં તેને ગુણ શા માટે કહ્યો? વળી
સુખાદિક છે, તે આત્મામાં કદાચિત્ જ હોય છે, તેથી એ ગુણ આત્માના લક્ષણભૂત તો નથી,
પણ અવ્યાપ્તપણાથી લક્ષણાભાસ છે. સ્નિગ્ધાદિ તો પુદ્ગલપરમાણુમાં હોય છે, અને સ્નિગ્ધ,
ગુરુત્વ ઇત્યાદિ તો સ્પર્શનઇન્દ્રિયવડે જાણીએ છીએ, તેથી સ્પર્શનગુણમાં ગર્ભિત થયા, જુદાં શા
માટે કહો છો? વળી દ્રવ્યત્વગુણ જળમાં કહ્યા, પણ એમ તો અગ્નિ આદિમાં પણ ઊર્ધ્વગમનત્વ
આદિ હોય છે, તો કાં તો એ બધા કહેવા હતા, અગર તો સામાન્યમાં ગર્ભિત કહેવા હતા?
એ પ્રમાણે એ ગુણો કહ્યા તે પણ કલ્પિત છે.
હોતી નથી, ચેષ્ટા તો ઘણા જ પ્રકારની થાય છે. વળી એમને જુદી તત્ત્વસંજ્ઞા કહી, પણ કાં
તો જુદા પદાર્થ હોય તો તેને જુદાં તત્ત્વ કહેવાં હતાં, અગર કાં તો કામ
હોય તો પાષાણાદિકની પણ અનેક અવસ્થાઓ થાય છે, તો તેને પણ કહ્યા કરો, પણ તેથી કાંઈ
સાધ્ય નથી.
Page 121 of 370
PDF/HTML Page 149 of 398
single page version
ભેદકલ્પના અપેક્ષાએ સંબંધ માનવાવડે પોતાના વિચારોમાં જ થાય છે, પણ કોઈ જુદા પદાર્થો
તો નથી. વળી એને જાણવાથી કામ
વસ્તુના અનંત ધર્મો છે, વા સંબંધ
તત્ત્વ પણ તેઓ વૃથા જ કહે છે.
તે જ્ઞાનનું છે અને જ્ઞાનનું અધિકરણપણું એ આત્માનું લક્ષણ કહ્યું હતું. હવે જ્ઞાનનો અભાવ
થતાં, લક્ષણનો અભાવ થવાથી લક્ષ્યનો પણ અભાવ થતાં, આત્માની સ્થિતિ કેવી રીતે રહી?
તથા જો બુદ્ધિ નામ મનનું છે, તો ભાવમન જ્ઞાનરૂપ જ છે, અને દ્રવ્યમન શરીરરૂપ છે. હવે
મોક્ષ થતાં દ્રવ્યમનનો સંબંધ અવશ્ય છૂટે છે, એટલે જડ એવા દ્રવ્યમનનું નામ બુદ્ધિ કેવી રીતે
હોય? વળી મનવત્ જ ઇન્દ્રિયો પણ જાણવી. તથા જો વિષયનો અભાવ થાય, વા સ્પર્શાદિક
વિષયોનું જાણવું મટે, તો જ્ઞાન કોનું નામ ઠરાવશો? તથા એ વિષયનો અભાવ થશે, તો લોકનો
પણ અભાવ થશે! વળી ત્યાં સુખનો અભાવ કહ્યો; પણ સુખના જ અર્થે તો ઉપાય કરીએ છીએ
તો તેનો જ્યાં અભાવ હોય, તે ઉપાદેય કેવી રીતે હોય? તથા આકુળતામય ઇન્દ્રિયજનિત સુખનો
ત્યાં અભાવ કહો તો એ સત્ય છે, કારણ કે
છે, તે સત્ય છે.
છે, તેના આચારાદિભેદથી ચાર પ્રકાર છેઃ
ગ્રન્થોથી જાણવું જોઈએ.
Page 122 of 370
PDF/HTML Page 150 of 398
single page version
પૂર્વે દર્શાવ્યું છે તે વિચારવું.
વિના પાંચ જ પ્રમાણ માને છે, પણ તેનું સત્યાસત્યપણું જૈનશાસ્ત્રોથી જાણવું.
ભાગવત છે નામ જેમનું, તેમના ચાર પ્રકાર છે
લક્ષણ જેનું, એવા ધર્મનું સાધન કરવું. જેમ કહે છે કે
તેનું શું કારણ? વેદમાં જ કોઈ ઠેકાણે કંઈ અને કોઈ ઠેકાણે કંઈ નિરૂપણ કર્યું, તો તેની પ્રમાણતા
કેવી રીતે રહી? તથા જો મતવાળા જ એવું નિરૂપણ કરે છે, તમે પરસ્પર ઝઘડી, નિર્ણય કરી,
એકને વેદના અનુસાર તથા અન્યને વેદથી વિરુદ્ધ ઠરાવો. અમને તો એમ ભાસે છે કે
Page 123 of 370
PDF/HTML Page 151 of 398
single page version
પૂજવાથી સ્વર્ગ થાય, પણ અગ્નિને મનુષ્યથી ઉત્તમ કેમ માનીએ? એ તો પ્રત્યક્ષવિરુદ્ધ છે. એ
સ્વર્ગદાતા કેવી રીતે હોય? એ જ પ્રમાણે અન્ય વેદવચન પણ પ્રમાણવિરુદ્ધ છે. વળી વેદમાં
બ્રહ્મ કહ્યો છે, તો સર્વજ્ઞ કેમ માનતા નથી? ઇત્યાદિ પ્રકારથી જૈમિનીયમત કલ્પિત જાણવો.
વિજ્ઞાનાદિકને દુઃખ કહ્યું તે મિથ્યા છે, કારણ કે
એટલે એને કહેવાનું પણ કાંઈ પ્રયોજન નથી.
તો એ નાશ થતો દેખાતો નથી, તો અમે કેવી રીતે માનીએ? કારણ કે
કેમ માને છે? તું કહીશ કે
Page 124 of 370
PDF/HTML Page 152 of 398
single page version
તો જેનો આધાર જ ક્ષણિક છે, તે સંસ્કારોની પરંપરા કેવી રીતે કહે છે? વળી સર્વ ક્ષણિક
થયું ત્યારે પોતે પણ ક્ષણિક થયો, તો તું એવી વાસનાને માર્ગ કહે છે, પણ એ માર્ગના ફળને
પોતે તો પામતો જ નથી, તો પછી એ માર્ગમાં શા માટે પ્રવર્તે છે? વળી તારા મતમાં નિરર્થક
શાસ્ત્ર શા માટે કર્યાં? કારણ કે
જ્ઞાનાદિક સ્વરૂપનો અભાવ થતાં તો પોતાનો અભાવ થાય, તો તેનો ઉપાય કરવો હિતકારી કેમ
હોય? હિતાહિતનો વિચાર કરવાવાળું તો જ્ઞાન જ છે, તો પોતાના અભાવને જ્ઞાની હિત કેમ
માને?
તેનું નિરૂપણ શા માટે કર્યું? કારણ કે
બૌદ્ધમતના ભિક્ષુક હોય છે, પણ ક્ષણિકને વેષ ધારવાનું પ્રયોજન શું? પરંતુ મહંતતા માટે કલ્પિત
નિરૂપણ કરવું વા વેષ ધારવું થાય છે.
Page 125 of 370
PDF/HTML Page 153 of 398
single page version
દેખાય છે, તેથી જાણીએ છીએ કે
ત્યારે કોઈને વિના યત્ને પણ રોગ મટી જાય છે
તું પવન કહે છે, પણ પવન તો ભીંત આદિવડે અટકે છે, પરંતુ આત્મા તો દાટ્યો કે બંધ
કર્યો છતાં પણ અટકતો નથી, તેથી તેને પવન કેમ મનાય?
વ્યંતરાદિક થયો, એટલે પ્રત્યક્ષ તે જુદા
જેમ તેની સાથે વર્ણાદિક રહે છે, તેમ ચેતના પણ રહે. વળી અહંકારબુદ્ધિ તો ચેતનાને છે.
હવે પૃથ્વીઆદિરૂપ શરીર તો અહીં જ રહ્યું, તો વ્યંતરાદિક પર્યાયમાં પૂર્વપર્યાયનું અહંપણું માનતાં
Page 126 of 370
PDF/HTML Page 154 of 398
single page version
જાણવું કોની સાથે ગયું? જેની સાથે એ જાણવું ગયું, તે જ આત્મા છે.
ઉપદેશ આપ્યો? તું કહીશ કે
થાય છે
વિષયસેવન માટે આવી જૂઠી યુક્તિ બતાવે છે.
પ્રરૂપક છે. શ્રીસર્વજ્ઞવીતરાગદેવ દ્વારા ભાષિત છે, તેના શ્રદ્ધાનાદિ વડે જ જીવોનું ભલું થાય છે.
ગ્રંથમાં આગળ વિશેષતાથી લખીશું, ત્યાંથી જાણવું.
Page 127 of 370
PDF/HTML Page 155 of 398
single page version
પ્રયોજન જ ભિન્નભિન્ન હોય છે. તે અહીં દર્શાવીએ છીએઃ
કરી, કષાયભાવને જ પોષે છે. જેમ કે
છળવડે કોઈ ઠેકાણે અન્ય કષાયનું પોષણ કરે છે. જેમ ગૃહકાર્ય છોડી પરમેશ્વરનું ભજન કરવું
ઠરાવ્યું, પણ પરમેશ્વરનું સ્વરૂપ સરાગી ઠરાવી, તેના આશ્રયે પોતાના વિષયકષાયને પોષણ કરે
છે.
અને પ્રાચીનતા પ્રગટ કરતાં નિરૂપણ કરીશું.
र्नरागेषु जिनो विमुक्तललनासङ्गो न यत्मात्परः
शेषः कामविडंवितो हि विषयान् भोक्तुं न भोक्तुं क्षणः
પરંતુ તેમાં એક જ હિતકારી છે. અર્થાત્ વીતરાગભાવ જ હિતકારી છે. જેના હોવાથી તત્કાળ
જેઓ કામની વિડંબણાથી ન તો વિષયોને સારી રીતે ભોગવી શકે છે કે
Page 128 of 370
PDF/HTML Page 156 of 398
single page version
છે, એવો જૈનમત જ ઇષ્ટ છે, પણ જેમાં સરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું છે એવા અન્ય
મતો અનિષ્ટ છે; તેને સમાન કેમ મનાય?
તેઓ સંસારમાં દુઃખી થાય, તેથી કરુણાભાવવડે અહીં યથાર્થ નિરૂપણ કર્યું છે. છતાં કોઈ દોષ
વિના પણ દુઃખ પામે, વિરોધ ઉપજાવે, તો તેમાં અમે શું કરીએ? જેમ મદિરાની નિંદા કરતાં
કલાલ દુઃખ પામે, કુશીલની નિંદા કરતાં વેશ્યાદિક દુઃખ પામે તથા ખરું
સર્વ જીવોને ચેન થાય. વળી સત્ય કહેતાં વિરોધ ઉપજાવે, પણ વિરોધ તો પરસ્પર ઝગડો
કરતાં થાય; પણ અમે લડીએ નહિ, તો તેઓ પોતાની મેળે જ ઉપશાંત થઈ જશે. અમને
તો અમારા પરિણામોનું જ ફળ થશે.
તો વીતરાગભાવ થતાં જ મહંતપણું દેખાય, પણ જે જીવો વીતરાગી નથી, અને પોતાની
મહંતતા ઇચ્છે છે, તેઓ સરાગભાવ હોવા છતાં, પોતાની મહંતતા મનાવવા માટે કલ્પિત યુક્તિ
વડે અન્યથા નિરૂપણ કરે છે. અદ્વૈતબ્રહ્માદિકના નિરૂપણ વડે જીવ
જો એનું અન્યથાપણું ભાસે તો તત્ત્વશ્રદ્ધાનમાં રુચિવાન થાય, અને તેઓની યુક્તિવડે ભ્રમ
ન થાય.
Page 129 of 370
PDF/HTML Page 157 of 398
single page version
कर्तार्हन् पुरुषो हरिश्च सविता बुद्धः शिवस्त्वं गुरुः
बौद्धा बुद्ध इति प्रमाणपटवः कर्त्तेति नैयायिकाः
सोऽयं वो विदधातु वांछितफलं त्रैलोक्यनाथ प्रभुः
જિનદેવ સમાન મારા આત્મામાં શાંતિ સ્થાપન કરવા જ ઇચ્છું છું.
કહીને, તથા મીમાંસકો કર્મ કહીને ઉપાસના કરે છે, તે ત્રૈલોકનાથ પ્રભુ તમારા મનોરથને સફળ
કરો! (હનુમાન નાટક મંગળાચરણ શ્લોક
Page 130 of 370
PDF/HTML Page 158 of 398
single page version
માનીએ. જેમ કોઈ વ્યાપારી સાચાં રત્ન બતાવે તથા કોઈ જૂઠાં રત્ન બતાવે, હવે ત્યાં જૂઠા
રત્નવાળો તો સર્વ રત્નોનું સરખું મૂલ્ય લેવા માટે બધાને સમાન કહે, પણ સાચાં રત્નવાળો
કેવી રીતે સમાન માને? તેમ જૈન સાચા દેવાદિકને પ્રરૂપે તથા અન્યમતી જૂઠા પ્રરૂપે, હવે
ત્યાં અન્યમતી તો પોતાના માહાત્મ્ય માટે સર્વને સમાન કહે, પણ જૈન કેવી રીતે એમ કહે?
પ્રવૃત્તિ કરી, એમ કહે છે. તે જેમ રામકૃષ્ણાદિ અવતારો અનુસાર અન્યમત છે, તેમ
ૠષભાવતાર અનુસાર જૈનમત છે, એમ તમારા મતવડે જ જૈનમત પ્રમાણ થયો.
Page 131 of 370
PDF/HTML Page 159 of 398
single page version
સહજ પૂજ્ય થયા.
જો સંબોધન કરવા કાળે જૈનવેષ બનાવ્યો, તો જૈન હિતકારી અને પ્રાચીન પ્રતિભાસે છે. વળી
પ્રભાસપુરાણમાં કહ્યું છે કેઃ
માને છે, તે પ્રમાણ ઠર્યું.
પામે છે.
Page 132 of 370
PDF/HTML Page 160 of 398
single page version
વળી નગરપુરાણમાં કહ્યું છે કે
છે, તો જૈનમત યુગની આદિથી જ છે, તથા પ્રમાણભૂત છે, એમ કેમ ન કહેવું?
છે, તથા ચોવીસ તીર્થોને સ્થાપવાવાળા છે, તે સિદ્ધોના શરણને હું પ્રાપ્ત થાઉં છું.
જેમની જાતિ નગ્ન રહે છે, તથા જેઓ બળયુક્ત છે.