Page 93 of 370
PDF/HTML Page 121 of 398
single page version
કારણ કે તે તો પદાર્થમય થયા. તથા અભિન્ન નીપજ્યા છે તો માયા તદ્રૂપ જ થઈ, નવીન
પદાર્થ નીપજ્યા કેમ કહે છે?
તો ચેતનામય પ્રત્યક્ષ જોવામાં આવે છે અને માયાનું સ્વરૂપ જડ છે તો જડથી એ ભાવ કેવી
રીતે નીપજ્યા? જો જડને પણ એ ભાવ હોય તો પાષાણાદિકને પણ હોય. એ ભાવ તો
ચેતનાસ્વરૂપ જીવના જ દેખાય છે. માટે તે ભાવ માયાથી નીપજ્યા નથી. જો માયાને ચેતન
ઠરાવે તો માનીએ. હવે માયાને ચેતન ઠરાવતાં શરીરાદિક માયાથી ભિન્ન
ગુણમાંથી ગુણી કેવી રીતે ઊપજે? જેમ કોઈ પુરુષથી તો ક્રોધ થાય પણ ક્રોધમાંથી પુરુષ
કેવી રીતે ઊપજે? વળી એ ગુણોની તો નિંદા કરવામાં આવે છે તો તેનાથી નીપજેલા બ્રહ્માદિકને
પૂજ્ય કેમ મનાય? વળી ગુણને તો માયામય અને તેને બ્રહ્મના અવતાર કહે છે પણ તે તો
માયાના અવતાર થયા, તેને વળી બ્રહ્મના
માનીએ તો એ કેવો ભ્રમ છે? (એ તો મોટો ભ્રમ છે.)
હોય છે એમ કહે. તેમને પૂજ્ય અને પરમેશ્વર કહેવા તો ન બને. જેમ અન્ય સંસારી જીવો
છે તેવા એ પણ છે.
પ્રલય વખતે તમોગુણથી ઉત્પન્ન થઈ કાળ (
Page 94 of 370
PDF/HTML Page 122 of 398
single page version
કહેવું એ પણ ભ્રમ છે, કારણ કે
વશીભૂત થતાં પોતાની ઉચ્ચતા પ્રગટ કરવા માટે અનેક ઉપાય કરવા લાગ્યા; માયાને વશીભૂત
થતાં અનેક છળ કરવા લાગ્યા; તથા લોભને વશીભૂત થતાં પરિગ્રહનો સંગ્રહ કરવા લાગ્યા.
ઇત્યાદિ ઘણું શું કહીએ? એ પ્રમાણે કષાયને વશીભૂત થતાં ચીરહરણાદિ નિર્લજ્જોની ક્રિયા
દધિલૂટનાદિ ચોરોની ક્રિયા, રુંડમાલાધારણાદિ બહાવરાઓની ક્રિયા,
તીવ્ર કામ
જ નામ ક્રોધ છે, ઇત્યાદિ અન્ય પણ એ જ પ્રમાણે જાણવું. તથા જો ઇચ્છા વિના કરે છે
તો પોતે જેને ન ઇચ્છે એવાં કાર્ય તો પરવશ થતાં જ થાય પણ તેને પરવશપણું કેમ સંભવે?
વળી તું લીલા કહે છે તો જ્યારે પરમેશ્વર જ અવતાર ધરી એ કાર્યોમાં લીલા કરે છે તો
પછી અન્ય જીવોને એ કાર્યોથી છોડાવી મુક્ત કરવાનો ઉપદેશ શા માટે આપે છે? ક્ષમા,
સંતોષ, શીલ અને સંયમાદિકનો સર્વ ઉપદેશ જૂઠો જ ઠર્યો.
લોક-રીતિની પ્રવૃત્તિ માટે કરે છે? એ તો જેમ કોઈ પુરુષ પોતે કુચેષ્ટા કરી પોતાના પુત્રોને
શિખવાડે અને તે પુત્રો એ કુચેષ્ટારૂપ પ્રવર્તતાં તેમને મારે તો એવા પિતાને ભલો કેમ કહેવાય?
Page 95 of 370
PDF/HTML Page 123 of 398
single page version
એ લોકો તેમ પ્રવર્તે ત્યારે તેમને નરકાદિકમાં નાખે, કારણ કે
જો ઇચ્છાથી થયા તો જેમ કોઈ પોતાના સેવકને પોતે જ કોઈને કહી મરાવે અને વળી પછી
તે મારવાવાળાને પોતે મારે તો એવા સ્વામીને ભલો કેમ કહેવાય? તેમ જે પોતાના ભક્તોને
પોતે જ ઇચ્છાવડે દુષ્ટો દ્વારા પીડિત કરાવે અને પછી એ દુષ્ટોને પોતે અવતાર ધારી મારે
તો એવા ઈશ્વરને ભલો કેમ કહેવાય?
વિના તેનામાં શક્તિ હતી કે નહોતી? જો શક્તિ હતી તો અવતાર શા માટે ધાર્યો? તથા
જો નહોતી તો પાછળથી સામર્થ્ય થવાનું કારણ શું થયું?
જ હશે? વળી જેમ કોઈ કાર્યને હલકો મનુષ્ય જ કરી શકે તે કાર્યને રાજા પોતે જ કરે
તો તેથી કંઈ રાજાનો મહિમા થતો નથી પણ ઊલટી નિંદા જ થાય છે; તેમ જે કાર્યને રાજા
વા વ્યંતરદેવાદિક કરી શકે તે કાર્યને પરમેશ્વર પોતે અવતાર ધારી કરે છે એમ માનીએ,
તો તેથી કંઈ પરમેશ્વરનો મહિમા થતો નથી પણ ઊલટી નિંદા જ થાય છે.
કરાવવી એ છે, તો તે કોની પાસે સ્તુતિ કરાવવા ઇચ્છે છે? વળી તું કહે છે કે
બધાને પોતાની સ્તુતિરૂપ જ પ્રવર્તાવો શા માટે અન્ય કાર્ય કરવું પડે? તેથી મહિમા અર્થે પણ
એવાં કાર્ય બનતાં નથી.
Page 96 of 370
PDF/HTML Page 124 of 398
single page version
એવું ઠર્યું કે
છે તો ઉપજાવી શા માટે? તથા જો ઇષ્ટ છે તો તેને નાશ કરી એ શા માટે? કદાપિ પહેલાં
ઇષ્ટ લાગી ત્યારે ઉપજાવી અને પાછળથી અનિષ્ટ લાગતાં તેનો નાશ કર્યો, એમ હોય તો એ
પરમેશ્વરનો સ્વભાવ અન્યથા થયો કે સૃષ્ટિનું સ્વરૂપ અન્યથા થયું? જો પ્રથમ પક્ષ ગ્રહણ કરીશ
તો તેથી પરમેશ્વરનો એક સ્વભાવ ન ઠર્યો; એ એક સ્વભાવ ન રહેવાનું કારણ શું તે બતાવ?
વિના કારણ એક સ્વભાવનું પલટાવું શા માટે હોય તથા બીજો પક્ષ ગ્રહણ કરીશ તો સૃષ્ટિ
તો પરમેશ્વરને આધીન હતી તેને એવી તે શા માટે થવા દીધી કે
લાવી એકઠી કરી હોય તે ઠેકાણું બતાવ? વળી એક બ્રહ્માએ જ આટલી બધી રચના બનાવી
તે આગળ
આપી તે ક્યાંથી સામગ્રી લાવી કેવી રીતે રચના કરે છે? તે કહે.
Page 97 of 370
PDF/HTML Page 125 of 398
single page version
જ કર્તા થયો અને લોક તો સ્વયં નીપજ્યો! વળી ઇચ્છા તો પરમબ્રહ્મે કરી હતી તેમાં બ્રહ્માનું
કર્તવ્ય શું થયું કે જેથી તું બ્રહ્માને સૃષ્ટિનો નિપજાવવાવાળો કહે છે?
તેનામાં શક્તિહીનપણું આવ્યું.
અનિષ્ટ પદાર્થ ઘણા દેખાય છે! જીવોમાં દેવાદિક બનાવ્યા તે તો રમવા અર્થે વા ભક્તિ
કરાવવા અર્થે ઇષ્ટ બનાવ્યા હશે, પણ ઇયળ, કીડી, કૂતરાં, સૂવર અને સિંહાદિક શા માટે
બનાવ્યા? એ તો કાંઈ રમણીક નથી તથા ભક્તિ પણ કરતાં નથી, સર્વ પ્રકારે અનિષ્ટ જ
છે. દરિદ્રી, દુઃખી અને નારકીઓને જોવાથી પણ પોતાને જુગુપ્સા આદિ દુઃખ ઊપજે એવા
અનિષ્ટ શા માટે બનાવ્યા?
પાછળથી પાપરૂપ પરિણમ્યા તે કેવી રીતે પરિણમ્યા? જો પોતે જ પરિણમ્યા એમ કહીશ તો
એમ જણાય છે કે
એમ પણ બનતું નથી.
સામગ્રી પહેલાંથી જ બનાવી? વળી ધૂળ પર્વતાદિક કેટલીક વસ્તુઓ એવી છે કે જે રમણીક
પણ નથી તથા દુઃખદાયક પણ નથી, એવી વસ્તુઓને શા માટે બનાવી? પોતાની મેળે તો
જેમ તેમ જ હોય તથા બનાવવાળો બનાવે તે તો પ્રયોજનસહિત જ બનાવે. માટે ‘‘બ્રહ્મા
સૃષ્ટિનો કર્તા છે’’ એ મિથ્યા વચન છે.
Page 98 of 370
PDF/HTML Page 126 of 398
single page version
નાશ કરનારાં કારણો ન થવા દે. પણ લોકમાં તો દુઃખ જ ઉપજાવનારાં કારણ ઠામ ઠામ
જોવામાં આવે છે, અને તેનાથી જીવોને દુઃખ જ થતું દેખાય છે. ભૂખ
તો એ વિષ્ણુએ રક્ષક થઈને શું કર્યું?
અને મરણનાં કારણ બનતાં પણ ટિટોડીની
તથા લોકમાં એવા બીજા ઘણા જ દુઃખી થાય છે
મરણ પામતા જોઈએ છીએ. હવે એવું કાર્ય કરે તેને રક્ષક કેવી રીતે કહીએ? તથા જો પોતાના
કર્તવ્યનું ફળ છે તો ‘‘કરશે તે પામશે’’ એમાં વિષ્ણુએ શું રક્ષા કરી?
પાસેથી તેના ઇંડાં પાછાં અપાવ્યાં. આવી કથા પુરાણોમાં છે.
Page 99 of 370
PDF/HTML Page 127 of 398
single page version
ભક્તોનો પણ રક્ષક તે દેખાતો નથી કારણ કે અભક્તો પણ ભક્ત પુરુષોને પીડા ઉપજાવતા
જોઈએ છીએ.
પૂછીએ છીએ કે
તથા જો તેને ખબર નથી તો જેને એટલી પણ ખબર નથી તો તે અજ્ઞાની થયો.
વળી તે કહે છે કે
જો સદાય કરે છે તો જેમ વિષ્ણુની રક્ષા કરવાપણાથી સ્તુતિ કરી તેમ આની સંહાર
કરવાપણાથી નિંદા કર! કારણ કે
મરાવે છે? જો પોતાનાં અંગો વડે સંહાર કરે છે તો સર્વલોકમાં ઘણા જીવોનો ક્ષણે ક્ષણે
સંહાર થાય છે, તો એ કેવા કેવા અંગોવડે વા કોને કોને આજ્ઞા આપી, કેવી રીતે એકસાથે
સંહાર કરે છે? તું કહીશ કે
અનેક જીવોને એકસાથ મારવાની ઇચ્છા કેવી રીતે થતી હશે? વળી તે મહાપ્રલય થતાં સંહાર
કરે છે તો પરમબ્રહ્મની ઇચ્છા થતાં કરે છે કે તેની ઇચ્છા વિના જ કરે છે? જો ઇચ્છા
થતાં કરે છે તો પરમબ્રહ્મને એવો ક્રોધ ક્યાંથી થયો કે
તો એ બહાવરા જેવી ઇચ્છા થઈ.
Page 100 of 370
PDF/HTML Page 128 of 398
single page version
પણ ઘણો થઈ એક થવાની ઇચ્છા કરી તો જાણી શકાય છે કે પોતે પહેલાં ઘણા થવાનું કાર્ય
કર્યું તે ભોળપણથી જ કર્યું હતું એમ જણાય છે. જો ભાવિજ્ઞાનપૂર્વક કાર્ય કર્યું હોત તો તેને
દૂર કરવાની ઇચ્છા શા માટે થાત?
સંહાર કરે છે, તો તે સર્વનો યુગપત્ (એકસાથ) સંહાર કેવી રીતે કરે છે? તથા તેની ઇચ્છા
થતાં સ્વયં સંહાર થાય છે, તો ઇચ્છા તો પરબ્રહ્મે કરી હતી, મહેશે સંહાર શો કર્યો?
તથા માયા બ્રહ્મમાં એકરૂપ થઈ જાય છે તો જે જીવો માયામાં મળેલા હતા તેઓ પણ માયાની
સાથે બ્રહ્મમાં મળી ગયા. જ્યારે મહાપ્રલય થતાં સર્વનું પરમબ્રહ્મમાં મળવું ઠર્યું તો મોક્ષનો
ઉપાય શા માટે કરીએ?
છે કે
Page 101 of 370
PDF/HTML Page 129 of 398
single page version
હવે તેને સંસારી જીવો પણ એકતા જ માને છે તો તેમને અજ્ઞાની શા માટે કહે છે?
લોકને નષ્ટ કેવી રીતે કરી શકે? તથા આગળ પાછળ થાય છે તો લોકને નષ્ટ કરી એ મહેશ
પોતે ક્યાં રહ્યો? કારણ કે પોતે પણ સૃષ્ટિમાં જ હતો.
એ પ્રમાણે વા અન્ય અનેક પ્રકારથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશને સૃષ્ટિને ઉપજાવવાવાળા,
લોકને અનાદિનિધન માનવો.
માને છે. તું કહીશ કે
અનાદિનિધન માનવામાં શો દોષ છે? તે તું બતાવ!
Page 102 of 370
PDF/HTML Page 130 of 398
single page version
તો વસ્તુ જ નથી અગર કાં તો સર્વજ્ઞ નથી. માટે ઇન્દ્રિયજ્ઞાનગમ્ય એ આકાર નથી એ
અપેક્ષાએ તે (જીવો) નિરાકાર છે તથા સર્વજ્ઞજ્ઞાનગમ્ય છે તેથી તે આકારવાન છે. હવે જ્યારે
તે આકારવાન ઠર્યા તો જુદા જુદા તેઓ હોય તેમાં શો દોષ આવે છે? વળી તું જો જાતિ
અપેક્ષાએ એક કહે તો તે અમે પણ માનીએ છીએ. જેમ ઘઉંના દાણા જુદા જુદા છે પણ
તેની જાતિ એક છે તેમ એક માનીએ તો તેમાં કાંઈ દોષ નથી.
દેવ વા તિર્યંચથી મનુષ્ય ઇત્યાદિ કોઈ માતા અને કોઈ પિતાથી પુત્ર
માતપિતાથી કેમ ઊપજે ? એ તો લોકમાં પણ ગાળ મનાય છે. તો એમ કહી તેની મહંતતા
શા માટે કહે છે?
Page 103 of 370
PDF/HTML Page 131 of 398
single page version
કે નહિ? જો વ્યાપી રહ્યો છે તો આ અવતારોને તું પૂર્ણાવતાર શા માટે કહે છે? તથા જો
નથી વ્યાપી રહ્યો તો એટલો જ માત્ર બ્રહ્મ રહ્યો. વળી અંશાવતાર થયો ત્યાં બ્રહ્મનો અંશ
તો તું સર્વત્ર કહે છે, તો આમાં અધિકતા શું થઈ? વળી તુચ્છ કાર્ય માટે બ્રહ્મે પોતે અંશાવતાર
ધાર્યો કહે છે, તેથી જણાય છે કે અવતાર ધાર્યા વિના બ્રહ્મની શક્તિ એ કાર્ય કરતી નહોતી.
કારણ કે
હિરણાકશ્યપને એવો થવા જ કેમ દીધો? અને કેટલાક કાળ સુધી પોતાના ભક્તને શા માટે દુઃખ
અપાવ્યું? તથા વિરૂપ (કદરૂપો) સ્વાંગ શા માટે ધર્યો? તેઓ નાભિરાજાને ત્યાં વૃષભાવતાર થયો
બતાવે છે. નાભિરાજાને પુત્રપણાનું સુખ ઉપજાવવા માટે અવતાર ધારણ કર્યો તો તેણે ઘોર
તપશ્ચરણ શા માટે કર્યું ? તેને તો કાંઈ સાધ્ય હતું જ નહિ. તું કહીશ કે
અવતાર ક્રોધાદિક પ્રગટ કરે તથા કોઈ કુતૂહલ માત્ર નાચે, તો તેમાં જગત કોને ભલો જાણે?
ત્યાં તો સર્વજ્ઞપદ પામી પૂજવા યોગ્ય હોય તેનું જ નામ અર્હંત્ છે.
ગોવાળ થઈ પરસ્ત્રી ગોપિકાઓને માટે નાના પ્રકારની વિપરીત નિંદ્ય ચેષ્ટા કરી, પછી જરાસંઘ
આદિને મારી રાજ્ય કર્યું. પણ એવાં કાર્યો કરવાથી શું સિદ્ધિ થઈ?
કે
પૂછીએ છીએ ત્યારે કેમ કહે છે કે
પણ એ ભક્તિ કેવી? એવાં કાર્ય તો મહાનિંદ્ય છે. વળી રુક્મિણીને છોડી રાધિકાને મુખ્ય
Page 104 of 370
PDF/HTML Page 132 of 398
single page version
ન થયા પરંતુ અન્ય ગોપીઓ
સ્વરૂપ કહે છે. હવે તેમાં તે આસક્ત થયા ત્યારે તે માયામાં જ આસક્ત થયા કેમ ન કહેવાય?
બહુ ક્યાં સુધી કહીએ? તેઓ જે નિરૂપણ કરે છે તે બધું વિરુદ્ધ કરે છે. પરંતુ જીવોને
ભોગાદિકની વાત ગમે છે તેથી તેમનું કહેવું વહાલું લાગે છે.
કહે છે, પણ તેણે યોગ શા માટે ગ્રહણ કર્યો? મૃગછાલા અને ભસ્મ ધારણ કરે છે તે શા
માટે ધારણ કરે છે? તે રુંડમાલા પહેરે છે. હવે જ્યારે હાંડકાંને અડકવું પણ નિંદ્ય છે. તો
તેને ગળામાં શા માટે ધારણ કરે છે? સર્પાદિક સહિત છે, અને આંકડો
છે પણ યોગી બની જોડે સ્ત્રી રાખે છે એવું વિપરીતપણું તેણે શા માટે કર્યું? જો કામાસક્ત
હતા તો ઘરમાં જ રહેવું હતું! તથા નાનાપ્રકારે તેણે વિપરીત ચેષ્ટાઓ કરી તેનું પ્રયોજન તો
કાંઈ જણાતું નથી, માત્ર બહાવરા જેવું કર્તવ્ય દેખાય છે છતાં તેને તેઓ બ્રહ્મસ્વરૂપ કહે છે.
વિચારતા જ નથી. કોઈ એક અંગ વડે સંસારી જીવને મહંત માને અને તેને જ બ્રહ્મનું સ્વરૂપ
પણ કહે તો ‘‘બ્રહ્મ સર્વવ્યાપી છે’’ એવું વિશેષણ શા માટે આપો છો? ‘સૂર્યાદિકમાં વા
સુવર્ણાદિકમાં પણ બ્રહ્મ છે;’’ હવે સૂર્ય અજવાળું કરે છે અને સુવર્ણ ધન છે ઇત્યાગિ ગુણો
વડે તેમાં બ્રહ્મ માન્યો, તો સૂર્યની માફક દીપાદિક પણ અજવાળું કરે છે તથા સુવર્ણની માફક
રૂપું, લોખંડ આદિ પણ ધન છે, ઇત્યાદિ ગુણ અન્ય પદાર્થોમાં પણ છે તો તેમને પણ બ્રહ્મ
માનો! તેમને નાના
Page 105 of 370
PDF/HTML Page 133 of 398
single page version
કરતાં ભલું કેમ થાય? ગાય, સર્પાદિક અભક્ષ્ય
યુક્તિ બનાવી પૂજ્ય કહે છે.
છે. એમને પૂજવાથી શું ફળ થશે, તેનો પણ કાંઈ વિચાર નથી. માત્ર જૂઠાં લૌકિક પ્રયોજનરૂપ
કારણો ઠરાવી તેઓ જગતને ભમાવે છે.
એમ માનવા માટે કોઈ કારણ પણ ભાસતું નથી.
Page 106 of 370
PDF/HTML Page 134 of 398
single page version
પ્રત્યક્ષવિરુદ્ધ છે તેમ હિંસા કરતાં ધર્મ અને કાર્યસિદ્ધિ થવી કહેવી એ પ્રત્યક્ષવિરુદ્ધ છે, પરંતુ
તેમણે જેમની હિંસા કરવી કહી, તેમની તો કાંઈ શક્તિ નથી અને તેમની કોઈને કાંઈ પીડા
પણ નથી. જો કોઈ શક્તિવાનનો કે ઇષ્ટનો હોમ કરવો ઠરાવ્યો હોત તો ઠીક પડત, પણ
પાપનો ભય નથી તેથી તેઓ પોતાના લોભ માટે દુર્બળના ઘાતક બની પોતાનું વા અન્યનું
બૂરું કરવામાં તત્પર થયા છે.
કારણ કે
છે કે જડ? જો ચેતન છે તો એ ચેતના બ્રહ્મની છે કે તેની જ છે? જો બ્રહ્મની છે તો
‘‘હું તારો દાસ છું’’ એમ માનવું ચેતનાને જ થાય છે. હવે ચેતના તો બ્રહ્મનો સ્વભાવ ઠર્યો
તથા સ્વભાવ
તું છે તે હું છું,’’
Page 107 of 370
PDF/HTML Page 135 of 398
single page version
ઉચ્ચારણમાં ફળની તો સમાનતા થઈ? પણ એમ કેવી રીતે બને? માટે પહેલાં સ્વરૂપનો નિર્ણય
કરી પછી ભક્તિ કરવા યોગ્ય હોય તેની ભક્તિ કરવી.
જ્યાં કામ ક્રોધાદિજન્ય કાર્યોના વર્ણનવડે, સ્તુતિ આદિ કરવામાં આવે તેને તેઓ
પડવું અને સ્ત્રીઓની આગળ નાચવું ઇત્યાદિ કાર્યો કે
કાર્ય છે. વિષયસામગ્રીની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કર્યાં કહે છે, પણ એ લોભનાં કાર્ય છે, તથા
કુતૂહલાદિક કાર્યો કર્યાં કહે છે, પણ એ હાસ્યાદિકનાં કાર્ય છે, એ પ્રમાણે એ બધાં કાર્યો
ક્રોધાદિયુક્ત થતાં જ બને.
એ તો હસ્તચુગલ જેવું કાર્ય થયું.
પણ કરો, પરંતુ એ બૂરો જ થયો. પક્ષપાત રહિત ન્યાય કરો?
Page 108 of 370
PDF/HTML Page 136 of 398
single page version
કે
કાર્યો ઠાકોરે નથી કર્યાં. કેવળ તમે જ કહો છો, તો જેમાં દોષ નહોતો તેમાં દોષ લગાવ્યો!
એટલે એવું વર્ણન કરવું તો નિંદા જ છે, સ્તુતિ નહિ.
તેને અન્ય અંગ નહોતાં? પરંતુ ઘણી વિટંબણા તો એમ જ કરતાં પ્રગટ થાય છે.
એમ કહી પછી તેમાં પ્રસાદની કલ્પના કરી પોતે જ ભક્ષણ કરી જાય છે. ત્યાં અમે પૂછીએ
છીએ કે પહેલાં ઠાકોરજીને ક્ષુધા
થયો, તે અન્યના દુઃખને કેવી રીતે દૂર કરે? વળી ભોજનાદિક સામગ્રી પોતે તો તેના માટે
મંગાવે, તથા તેને અર્પણ કરી તે કરી, પછી પ્રસાદ તો એ ઠાકોરજી આપે ત્યારે જ થાય,
પોતાનો કર્યો તો ન જ થાય. જેમ કોઈ રાજાને કાંઈ ભેટ કરે પછી રાજા બક્ષિસ કરે તો
તે ગ્રહણ કરવી યોગ્ય છે, પણ પોતે રાજાને ભેટ કરે અને રાજા તો કંઈ કહે નહિ, માત્ર
‘‘રાજાએ મને બક્ષિસ કરી’’ એમ પોતે જ કહી તેને અંગીકાર કરે, એ તો માત્ર ખેલ જ
થયો. તેમ અહીં પણ એમ કરવાથી ભક્તિ તો ન થઈ પણ માત્ર હાસ્ય કરવું જ થયું.
Page 109 of 370
PDF/HTML Page 137 of 398
single page version
થયું. કારણ કે
તો ઠાકોરજીનું લેવું, અને ઇન્દ્રિયવિષય પોતાના પોષવા, એવા બધા ઉપાય માત્ર વિષયાસક્ત
જીવોએ જ કર્યા છે. ઠાકોરજીનો જન્મ, વિવાહાદિક, રાજભોગ, શયન અને જાગરણાદિની
કલ્પના તેઓ કરે છે, તે જેમ કોઈ છોકરા
ઠાકોરજીનો સ્વાંગ બનાવી તેઓ ચેષ્ટા બતાવે છે, તેમાં એ વડે પોતાના જ વિષય
કરે છે? પોતે શુદ્ધ બ્રહ્મ ઠર્યો ત્યારે કર્તવ્ય શું રહ્યું? પોતાને પ્રત્યક્ષ કામ
વર્તમાનમાં એનો સદ્ભાવ માનવો એ ભ્રમ કેમ કહેવાય?
છે.’’ એમ કહેવું પણ મિથ્યા છે. જો પોતે શુદ્ધ હોય અને તેને અશુદ્ધ જાણે તો તે ભ્રમ
ખરો, પણ પોતે કામ
Page 110 of 370
PDF/HTML Page 138 of 398
single page version
જ્ઞાન બતાવે તો તેને જુદું તારું સ્વરૂપ માનીએ. પણ એ ભાસતું નથી વળી
પણ જુદું તો કોઈ ભાસતું નથી, વળી જો તું જડ છે તો જ્ઞાન વિના પોતાના સ્વરૂપનો વિચાર
કેવી રીતે કરે છે? એમ તો બને નહિ. તું કહે છે કે
જ્ઞાન છે તે તો મનસ્વરૂપ જ છે, મનથી જુદું નથી. હવે પોતાપણું માનવું તો પોતાનામાં જ
હોય, પણ જેને જુદું જાણે તેમાં પોતાપણું માન્યું જાય નહિ. તથા જો બ્રહ્મ મનથી જુદો છે
તો મનરૂપ જ્ઞાન એ બ્રહ્મમાં પોતાપણું શા માટે માને છે? તથા જો બ્રહ્મ કોઈ બીજો જ છે
તો તું એ બ્રહ્મમાં પોતાપણું શા માટે માને છે? માટે ભ્રમ છોડી એમ માન કે
જાણપણું થાય છે, વા કામ
ઉદ્યમ કરવો યોગ્ય છે. પણ જેનાથી તેનો અભાવ ન થઈ શકે અને પોતાની મહંતતા ઇચ્છે,
તે જીવ એ ભાવો પોતાના નથી એમ ઠરાવી સ્વચ્છંદે પ્રવર્તે છે, અને કામ
સર્વને બ્રહ્મ કોણ માને છે? માટે શરીરાદિ પરમાં અહંબુદ્ધિ ન કરવી, ત્યાં કર્તારૂપ ન થવું
એ અહંકારનો ત્યાગ છે. પોતાનામાં અહંબુદ્ધિ કરવામાં દોષ નથી.
Page 111 of 370
PDF/HTML Page 139 of 398
single page version
હીનક્રિયા આચરે છે, ઇત્યાદિ વિપરીતરૂપ પ્રવર્તે છે. જ્યારે કોઈ પૂછે ત્યારે કહે છે કે
છે તેમ થાય છે, તેમાં અમારે વિકલ્પ ન કરવો.’’
ઈશ્વરની ઇચ્છા બતાવે છે, તથા વિકલ્પ કરે અને કહે કે
ધ્યાન ધરી બેઠો હોય, અને કોઈ પોતાના ઉપર વસ્ત્ર નાખી જાય, ત્યાં પોતે જો કિંચિત્ પણ
સુખી ન થાય, તો ત્યાં તેનું કર્તવ્ય નથી એ સાચું, પણ જ્યાં પોતે વસ્ત્રને અંગીકાર કરી પહેરે,
અને પોતાની શીતાદિક વેદના મટાડી સુખી થાય, ત્યાં જો પોતાનું કર્તવ્ય ન માને તો એ કેમ
બને? વળી કુશીલસેવન, અભક્ષ્યભક્ષણ ઇત્યાદિ કાર્ય તો પરિણામ મળ્યા વિના થતાં જ નથી,
ત્યાં પોતાનું કર્તવ્ય કેવી રીતે ન માનીએ? જો કામ
કલ્પના કરે છે. તેના વિજ્ઞાનવડે કંઈક સાધનાથી નિમિત્તનું જ્ઞાન થાય, જે વડે તે જગતને ઇષ્ટ
નથી. જીવોને ઇષ્ટ
હસ્તાદિક અને પવન એ તો શરીરનાં જ અંગ છે. તેની સાધનાથી આત્મહિત કેમ સધાય?
Page 112 of 370
PDF/HTML Page 140 of 398
single page version
ચેતનાની પ્રવૃત્તિ મટે છે. ત્યાં મનને રોકી રાખ્યું છે; પણ કાંઈ વાસના તો મટી નથી, તેથી ત્યાં
મનનો વિકલ્પ મટ્યો ન કહેવાય, અને ચેતના વિના સુખ કોણ ભોગવે છે? તેથી સુખ ઊપજ્યું
ન કહેવાય. વળી એ સાધનાવાળા તો આ ક્ષેત્રમાં થયા છે, તેમાં કોઈ અમર દેખાતા નથી. અગ્નિ
લગાવતાં તેનું મરણ થતું દેખાય છે, માટે તે ‘‘યમના વશીભૂત નથી’’ એ કલ્પના જૂઠી છે.
તેમ તેના સાંભળવાથી સુખ માનવા જેવું છે. એ તો માત્ર વિષયનું પોષણ થયું, પણ પરમાર્થ
તો કાંઈ પણ ન ઠર્યો. વળી પવનના નીકળવા
કરે છે, કાંઈ અર્થને અવધારી એ તેતર એવો શબ્દ કહેતું નથી. તેમ અહીં
હોય, તથા કોઈ પોતાનું લક્ષણ ન ઓળખતો હોય, ત્યારે તેને એમ કહેવાય કે
શું સિદ્ધિ છે? વળી એવાં સાધનોથી કિંચિત્ ભૂત
થતું નથી, પણ ભલું તો વિષયકષાયની વાસના મટતાં જ થાય છે. અને એ તો વિષય
મરણાદિ સુધી પણ થઈ જાય છે અને હિત સધાતું નથી, માટે જ્ઞાની પુરુષ એવો વ્યર્થ ખેદ
કરતા નથી. કષાયી જીવો જ એવા સાધનમાં લાગે છે.