Page 150 of 238
PDF/HTML Page 161 of 249
single page version
Page 151 of 238
PDF/HTML Page 162 of 249
single page version
Page 152 of 238
PDF/HTML Page 163 of 249
single page version
जिणु सामिउ एमइ भणइ लहु णिव्वाणु लहेइ ।। ७७।।
શીઘ્ર લહે નિર્વાણપદ, એમ કહે પ્રભુ જિન. ૭૭.
Page 153 of 238
PDF/HTML Page 164 of 249
single page version
કે આ હું અને આ મારા એવા મિથ્યાત્વનું સેવન કરે છે અને ઈન્દ્રિયસુખને પોતાનું
સાચું સુખ સમજે છે તે પણ મિથ્યા બુદ્ધિ છે.
મદદ કરનારાં પ્રત્યે દ્વેષ કરે છે. ભગવાન કહે છે કે હે જીવો! આવા અનંતાનુબંધી
કષાય અને મિથ્યાત્વનો ત્યાગ કરી સ્વરૂપનું શ્રદ્રાન કરો તો શીઘ્ર નિર્વાણની પ્રાપ્તિ થશે.
દીપક સમાન શીઘ્ર જ નાશ પામનારા છે છતાં પણ
જે મનુષ્ય તેમના વિષયમાં સ્થિરતાનું અભિમાન કરે
છે તે જાણે મુઠ્ઠીથી આકાશનો નાશ કરે છે અથવા
વ્યાકુળ થઈને સૂકી નદી તરે છે અથવા તરસથી
પીડાઈને પ્રમાદયુક્ત થયો થકો રેતીને પીવે છે.
Page 154 of 238
PDF/HTML Page 165 of 249
single page version
जिणु सामिउ एमइ भणइ लहु णिव्वाणु लहेइ ।। ७७।।
શીઘ્ર લહે નિર્વાણપદ, એમ કહે પ્રભુ જિન.
પૂજ્ય ગુરુદેવશ્રીઃ- એ તો નિમિત્તથી કથન છે, ખરેખર આત્મા પરને ભોગવતો
Page 155 of 238
PDF/HTML Page 166 of 249
single page version
सो सासय–सुह–भायणु वि जिणवरु एम भणेई ।। ७८।।
શાશ્વત સુખના પાત્ર તે, જિનવર કરે પ્રકાશ.
પૂજ્ય ગુરુદેવઃ- પોતાના જ્ઞાનનેત્ર પોતે ખોલે. ગુરુ ખોલી ન દે. ગુરુ પોતાના
Page 156 of 238
PDF/HTML Page 167 of 249
single page version
सो अप्पा मुणि जीव तुहु जिम परु होहि पवित्तु ।। ७९।।
હે જીવ! નિજરૂપ જાણ એ, થઈશ તું પરમ પવિત્ર. ૭૯.
Page 157 of 238
PDF/HTML Page 168 of 249
single page version
बे पंचहं जो गुणसहिउ सो अप्पा णिरु वुत्तु ।। ८०।।
નિશ્ચયથી જીવ જાણવો, એમ કહે જિનભૂપ.
Page 158 of 238
PDF/HTML Page 169 of 249
single page version
નિશ્ચયથી જીવ જાણવો, એમ કહે જિનભૂપ.
પૃથ્વીની ઉપમા આપી છે કે જેમ પૃથ્વીને કોઈ તોડે, ખાડો પાડે, વિષ્ટા નાખે છતાં
પૃથ્વી તેની સામે ક્રોધ કરતી નથી. તેમ ભગવાન આત્મા ક્ષમાગુણનો ભંડાર જ્ઞાતા-દ્રષ્ટા
રહે છે, ક્રોધ કરતો નથી.
છે. લોભના અભાવથી આત્મા ઉત્તમ શૌચધર્મધારી છે, પવિત્ર છે, સંતોષસ્વરૂપ છે.
આવા આત્મસ્વરૂપની દ્રષ્ટિ કરીને તેમાં સ્થિર થવું તે જ આત્માના કલ્યાણનો ઉપાય છે.
પ્રતપન કરવું તે ઉત્તમ તપધર્મ છે. બહારનું તપ તો વ્યવહાર છે. આત્મા તો ત્રિકાળ
પરમ તપસ્વી છે તેનું ધ્યાન કરવું તે ઉત્તમ તપ છે.
સ્વરૂપમાં એકાગ્ર થઈને પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરવી અને અશુદ્ધતાનો ત્યાગ કરવો તે
ઉત્તમ ત્યાગધર્મ છે.
આકિંચનધર્મ છે. આત્મા ત્રિકાળ અપરિગ્રહવાન છે, તેનું ધ્યાન કરી પર્યાયમાં
અપરિગ્રહદશા પ્રગટ કરવી તે આકિંચનધર્મ છે. આત્મા પરમ અસંગ છે, તેને કોઈ
અન્યનો સંગ નથી.
Page 159 of 238
PDF/HTML Page 170 of 249
single page version
થવું તે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ છે અને કાયાથી બ્રહ્મચર્ય પાળવું તે વ્યવહારધર્મ છે.
આવા દશ વિશેષણોથી સહિત છે. પરમાત્મસ્વરૂપ છે.
સર્વને જાણવા-દેખવાવાળો હોવા છતાં, છે એ આત્મજ્ઞ અને આત્મદર્શી. આત્મજ્ઞ તે જ
સર્વજ્ઞ છે અને સર્વજ્ઞ છે તે આત્મજ્ઞ છે. એવું નથી કે સર્વજ્ઞ કહેતાં તેમાં પરનું
અપેક્ષાએ તેને સર્વજ્ઞ કહેવાય છે અને પોતાની અપેક્ષાએ તેને જ આત્મજ્ઞ કહેવાય છે.
વીતરાગચારિત્રથી વિભૂષિત છે. જ્યારે વીતરાગચારિત્ર પર્યાયમાં અંશે પ્રગટ થાય ત્યારે
અનુભવમાં આવે છે કે આત્મા ત્રિકાળ વીતરાગસ્વરૂપ જ છે.
એક રજકણને પણ દઈ શકતો નથી કે લઈ શકતો નથી. કારણ કે રજકણનો સ્વામી
આત્મા નથી. રજકણનો ફેરફાર થવો તે તો જડની રમત છે. અનુભવપ્રકાશમાં
દીપચંદજી ૨૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલાં મોટા પ્રખ્યાત દિગંબર ગૃહસ્થ પંડિત હતાં.
પહેલાં તો પંડિત પણ સાધર્મી સમ્યગ્જ્ઞાની હતા.
નથી તેમાં હે ચિદાનંદ! તું રાચી રહ્યો છે તે તને શોભતું નથી.
ખાધું, મેં પીધું, મેં ભોગવ્યું એ શું સાચું છે?
Page 160 of 238
PDF/HTML Page 171 of 249
single page version
अप्पा संजमु सील तउ अप्पा पच्चक्खाणि ।। ८१।।
આત્મા સંયમ-શીલ-તપ, આત્મા પ્રત્યાખ્યાન.
Page 161 of 238
PDF/HTML Page 172 of 249
single page version
Page 162 of 238
PDF/HTML Page 173 of 249
single page version
सो सण्णासु मुणेहि तुहु केवल–णाणिं उत्तु ।। ८२।।
તે જ ખરો સંન્યાસ છે, ભાખે શ્રી જિનનાથ. ૮૨.
Page 163 of 238
PDF/HTML Page 174 of 249
single page version
सो सप्णासु मुणेहि तुहुं केवल–णाणिं उत्तू ।। ८२।।
તે જ ખરો સંન્યાસ છે, ભાખે શ્રી જિનનાથ. ૮૨.
છે તેને જ ખરેખર સંન્યાસ છે. શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપ પોતાનું સ્વરૂપ અને અજીવ તથા
છે. ધર્મી જીવ પોતાના શુદ્ધસ્વરૂપનો આદર કરે છે અને વિકાર તથા સંયોગોનો આદર
કરતાં નથી. કેમ કે ધર્મીની દ્રષ્ટિમાં વિકાર અને સંયોગોનો ત્યાગ છે એ જ ખરો
સંબંધથી ત્રિકાળ રહિત છે પણ જેની દ્રષ્ટિમાં આત્મા આવે છે તે વર્તમાન પર્યાયમાં
પણ વિકાર અને પરદ્રવ્યથી ભિન્ન આત્માની દ્રષ્ટિ કરે છે તેને ત્યાગ કહેવામાં આવે છે.
વિકાર તો આગંતુક ભાવ છે તેને ધર્મી પોતાના સ્વભાવ તરીકે સ્વીકારતા નથી, કેમ કે
તે કાંઈ ત્રિકાળ ટકનારી ચીજ નથી.
પણ મારામાં નથી, પાંચ ઈન્દ્રિયોના વિષયની અભિલાષાનો પણ મારામાં અભાવ છે.
અસ્થિરતા વશ પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે રાગ આવી જાય છે પણ તેમાં સુખબુદ્ધિ
નથી. તેથી અભિપ્રાયમાં ધર્મીને સર્વ પરદ્રવ્યોનો તથા પરભાવોનો ત્યાગ વર્તે છે.
Page 164 of 238
PDF/HTML Page 175 of 249
single page version
સ્વભાવી આત્મા છે ત્યાં અનંત ગુણ છે. પરમાં, શરીર, કર્મ કે રાગમાં આત્માનો કોઈ
ગુણ રહેલો નથી. આવું જાણનાર જ્ઞાનીને બહારમાં ક્યાંય સુખ લાગતું નથી.
સુખ માને એ તો મિથ્યાદ્રષ્ટિનું લક્ષણ છે. સમ્યગ્દ્રષ્ટિને પોતાના આત્મા સિવાય ક્યાંય
સ્વભાવના અતીન્દ્રિય સુખ સિવાય ક્યાંય સુખબુદ્ધિ કરતી નથી. એ દ્રષ્ટિમાં કેટલી
પુરુષાર્થની જાગૃતિ છે! દ્રષ્ટિ કહે છે કે મારા આત્મામાં આનંદ છે, ઈન્દ્રિયસુખને હું સુખ
અને તે જ વાસ્તવિક સુખ છે.
બાલિકા હોય પણ તે પોતાના અતીન્દ્રિય જ્ઞાન-આનંદસ્વરૂપ ધન પાછળ દોડે છે. અરે!
સમ્યગ્દ્રષ્ટિ દેડકું હોય કે હજાર જોજનનો મોટો મચ્છ હોય તે પણ એમ માને છે કે મારી
નીરોગ સ્વરૂપ આત્માની દ્રષ્ટિવાળા સમ્યગ્દ્રષ્ટિ જીવો રાગને રોગરૂપ જાણીને તેને
ત્યાગવાનો ઉપાય કરે છે. શરીરાદિમાં મારાપણાની બુદ્ધિરૂપ સનેપાતનો રોગ આત્માને
ભાવરૂપ ગુમડાં છે તેને ટાળવાનો જ્ઞાની પ્રયત્ન કરે છે.
જેમ આત્મા જ્ઞાનમય છે તેમ અતીન્દ્રિય આનંદમય છે. આત્મા પુણ્ય-પાપ કે રાગમય
ત્રણકાળમાં નથી. ભાઈ! તું શરીરની તપાસ કરાવે છે પણ એકવાર તારા આત્માની
Page 165 of 238
PDF/HTML Page 176 of 249
single page version
અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષસ્વરૂપ.
Page 166 of 238
PDF/HTML Page 177 of 249
single page version
मोक्खहं कारण जोइया अण्णु ण तंतु ण मंतु ।। ८३।।
હે યોગી! શિવહેતુ એ, અન્ય ન તંત્ર ન મંત્ર. ૮૩.
Page 167 of 238
PDF/HTML Page 178 of 249
single page version
રચ્યાં છે. તેમાં આ યોગસાર એટલે નિજ શુદ્ધ આત્મસ્વરૂપમાં યોગ નામ જોડાણ
કરીને, સાર એટલે તેની નિર્વિકલ્પ શ્રદ્ધા-જ્ઞાન-રમણતા કરવી તેનું નામ યોગસાર છે.
કહે છે.
पुणु पुणु अप्पा भावियए सो चारित्त पवित्तु ।। ८४।।
ફરી ફરી આતમભાવના, તે ચારિત્ર પ્રમાણ.
એટલે કે તેની શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યગ્દર્શન છે. કેવી રીતે દેખવો? તો કહે છે કે
પર સન્મુખતા છોડી, ભેદના વિકલ્પ છોડી અને સ્વસન્મુખતા કરીને આત્માને દેખવો-
શ્રદ્ધવો તેનું નામ ‘દર્શન’ છે, અને આ પોતાના જ આત્માને જ્ઞેય બનાવીને તેનું યથાર્થ
જ્ઞાન કરવું તેનું નામ સમ્યગ્જ્ઞાન છે.
જ આત્માનું દર્શન-શ્રદ્ધા થાય છે.
ભગવાને દરેક આત્માને આવા અસંખ્યપ્રદેશી અનંત ગુણસ્વરૂપ મહાન દેખ્યો છે એવા
પોતાના આત્માની પોતે શ્રદ્ધા-જ્ઞાન અને રમણતા કરવી તેનું નામ ભગવાન
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ફરમાવે છે.
Page 168 of 238
PDF/HTML Page 179 of 249
single page version
ભગવાન આત્મા અનાદિ અનંત, સ્વતઃસિદ્ધ વસ્તુ છે. જન્મ-મરણ રહિત છે.
Page 169 of 238
PDF/HTML Page 180 of 249
single page version