Page 295 of 378
PDF/HTML Page 321 of 404
single page version
પરાળ (પૂળા) સમાન નિઃસાર છે. ૫૫.
પરમાણુ જેવું લાગે છે. આવો મહિમા બ્રહ્મા-વિષ્ણુ વગેરે કોઈ બીજાનો નથી. ૫૬.
મનુષ્ય તે ગુણસમુદ્રમાં તરી શકે? અર્થાત્ આપના સર્વ ગુણોની સ્તુતિ કોઈ પણ કરી
શકતું નથી. ૫૭.
પણ શું તેનો (આકાશનો, ગુણસમૂહનો) અંત મેળવ્યો છે? અભિપ્રાય એ છે કે જેમ
Page 296 of 378
PDF/HTML Page 322 of 404
single page version
ચિરકાળ સુધી સ્તુતિ કરીને પણ કોઈની વાણી આપના ગુણોનો અંત પામી શકતી
નથી. ૫૮.
સ્તોત્રના વિષયમાં હું નિર્બુદ્ધિ કવિ (કેવી રીતે) સમર્થ થઈ શકું? અર્થાત્ થઈ શકું
નહિ. તેથી ક્ષમા કરો. ૫૯.
(સૂર્યના પક્ષે
Page 297 of 378
PDF/HTML Page 323 of 404
single page version
જેવું છે તેવું તત્ત્વ જોઈ લીધું છે
છું. ૩.
Page 298 of 378
PDF/HTML Page 324 of 404
single page version
બની જાય છે. ૫.
નથી. ૭.
Page 299 of 378
PDF/HTML Page 325 of 404
single page version
નથી અર્થાત્ તેની સંસાર પરંપરા ચાલતી જ રહેશે. ૮.
છે. ૯.
સર્વ દુઃખો દૂર ભાગી ગયા છે. ૧૦.
દિવસોમાં આજનો આ મારો દિવસ સફળ થયો છે કારણ કે આજ મને ચિરસંચિત
પાપનો નાશ કરનારૂં આપનું દર્શન પ્રાપ્ત થયું છે. ૧૧.
Page 300 of 378
PDF/HTML Page 326 of 404
single page version
કે અહીં દર્શન કરતાં મને સર્વ પ્રકારની લક્ષ્મી પ્રાપ્ત થશે. ૧૨.
થઈને જ શોભી રહ્યું છે. ૧૩.
દેવોને માને? અર્થાત્ કોઈ પણ બુદ્ધિમાન મનુષ્ય તેમને દેવ માનતો નથી. ૧૪.
Page 301 of 378
PDF/HTML Page 327 of 404
single page version
તે વિષયમાં ભલા અમે શું કહી શકીએ? અર્થાત્ કાંઈ કહી શકતા નથી
નિશ્ચય થયો છે કે સર્વ બાહ્ય પદાર્થ મારા નથી. ૧૯.
એવા સૂર્યનું દર્શન કરે? અર્થાત્ કોઈ કરે નહિ. ૨૦.
Page 302 of 378
PDF/HTML Page 328 of 404
single page version
ચન્દ્રમાના દર્શનની ઇચ્છા રહેતી નથી. કારણ કે તેનું સ્વરૂપ આપનાથી વિપરીત છે
દોષોથી રહિત છો. પરંતુ તે દોષાકર (દોષોની ખાણ, રાત્રિ કરનાર) છે તથા આપ
વીર અર્થાત્ કર્મશત્રુઓને જીતનાર સુભટ છો પરંતુ તે ખસ્થ (આકાશમાં સ્થિત)
અર્થાત્ ભયભીત થઈને આકાશમાં છુપાઈને રહેનાર છે. ૨૧.
જતાં આગિયા કાન્તિહીન થઈ જાય છે. ૨૨.
બહાર જ નીકળી રહ્યું છે. ૨૩.
Page 303 of 378
PDF/HTML Page 329 of 404
single page version
કિરણોનો સમૂહ ચાલે છે. ૨૪.
કુમુદ (સફેદકમળ) નિદ્રારહિત (પ્રફુલ્લિત) થઈ જાય છે. ૨૬.
છે. ૨૭.
સહસ્રાક્ષ (હજાર નેત્રોવાળો) અર્થાત્ ઇન્દ્ર બનીશ. ૨૮.
Page 304 of 378
PDF/HTML Page 330 of 404
single page version
થયું છે. ૨૯.
જ્ઞાની પુરુષ સિદ્ધિ આપનાર આપના દર્શનને ચાહતો નથી? અર્થાત્ બધા જ
વિવેકીજનો આપના દર્શનની અભિલાષા કરે છે. ૩૨.
Page 305 of 378
PDF/HTML Page 331 of 404
single page version
પોતાના સંસાર સમૂહનો નાશ કરે છે. ૩૩.
ચિરકાળ સુધી સમૃદ્ધિ પામો. ૩૪.
Page 306 of 378
PDF/HTML Page 332 of 404
single page version
તે જડ અને ધૂળવાળા કમળની અપેક્ષાએ અપૂર્વતા (વિશેષતા) પામે છે તે તારાં બન્ને
ચરણકમળ સર્વ દેવોના મુકુટોથી સ્પર્શિત થયા થકા જયવંત હો. ૧.
અપેક્ષા રાખે છે, તથા ન સંતાપ કરે છે ન જડતા પણ કરે છે; તે સમસ્ત પદાર્થોને
પ્રકાશિત કરનાર તારા તેજની હું સ્તુતિ કરૂં છું.
તેજ રાત્રિની અપેક્ષા રાખે છે, એવી જ રીતે સૂર્યનું તેજ જો સંતાપ કરે છે તો ચન્દ્રનું તેજ જડતા
(શીતળતા) કરે છે. એ સિવાય આ બન્નેય તેજ કેવળ બાહ્ય અર્થને અને તેને પણ અલ્પ માત્રામાં
જ પ્રકાશિત કરે છે, નહિ કે અંતઃ તત્ત્વને. પરંતુ સરસ્વતીનું તેજ દિવસ અને રાત્રિની અપેક્ષા ન
કરતાં સર્વદા વસ્તુઓને પ્રકાશિત કરે છે. તે ન તો સૂર્યપ્રકાશ સમાન મનુષ્યને સંતપ્ત કરે છે અને
Page 307 of 378
PDF/HTML Page 333 of 404
single page version
પણ દૂર કરે છે. એ સિવાય તે જેવી રીતે બાહ્ય પદાર્થોને પ્રકાશિત કરે છે તેવી જ રીતે અંતઃતત્ત્વને
પણ પ્રગટ કરે છે. તેથી તે સરસ્વતીનું તેજ સૂર્ય અને ચન્દ્રના તેજની અપેક્ષાએ અધિક શ્રેષ્ઠ હોવાના
કારણે સ્તુતિ કરવા યોગ્ય છે. ૨.
થયો છું તે આ પ્રમાણે છે કે જેમ જાણે હું ગંગા નદીનું પાણી ખોબામાં ભરીને
તેનાથી તે જ ગંગા નદીને અર્ઘ્ય આપવા માટે જ ઉદ્યત થયો હોઉં. ૩.
અલ્પજ્ઞ મનુષ્ય જે તારા વિષયમાં ‘જય’ અર્થાત્ ‘તું જયવંત હો’ એવા બે જ અક્ષર
કહે છે તેને પણ સાહસ જ સમજવું જોઈએ. ૪.
ઉક્ત ત્રણે લોકરૂપ ભવનમાં સ્થિત સમસ્ત વસ્તુઓના સમૂહને દેખે છે.
Page 308 of 378
PDF/HTML Page 334 of 404
single page version
કે તેના પ્રસાદથી જેવી રીતે દ્રષ્ટિયુક્ત મનુષ્ય પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરે છે તેવી જ રીતે દ્રષ્ટિહીન
(અંધ) મનુષ્ય પણ તેના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે. ત્યાં સુધી કે સરસ્વતીની ઉત્કર્ષતાથી
કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને જીવ સમસ્ત વિશ્વને પણ દેખવામાં સમર્થ બની જાય છે કે જે દીપક
દ્વારા સંભવ નથી. ૫.
રહ્યા છે. છતાં પણ એ ક્ષણ વાર માટે અતિશય અનભ્યસ્ત જેવો (પરિચય ન હોય
તેવો) જ પ્રતિભાસે છે.
સંકુચિત થવાથી થોડા જ મનુષ્ય તેના ઉપરથી આવી જઈ શકે છે, એક સાથે અનેક માણસો નહિ.
પરંતુ સરસ્વતીનો માર્ગ આકાશ સમાન નિર્મળ અને વિશાળ છે. જેમ આકાશ માર્ગે જો કે અનેક
વિબુધ (દેવો) અને પક્ષી આદિ એકી સાથે પ્રતિદિન નિર્બાધપણે ગમનાગમન કરે છે, તો પણ તે
તૂટ-ફૂટથી રહિત હોવાને કારણે વિકૃત થતો નથી, અને તેથી એવું લાગે છે કે જાણે અહીંથી કોઈનો
સંચાર જ થયો નથી. એવી જ રીતે સરસ્વતીનો પણ માર્ગ એટલો વિશાળ છે કે તેના ઉપરથી
અનેક વિદ્વાનો કેટલે ય દૂર કેમ ન જાય છતાં પણ તેનો ન તો અંત આવે છે અને ન તેમાં કોઈ
પ્રકારનો વિકાર પણ થઈ જાય છે. તેથી તે સદાય અક્ષુણ્ણ બની રહે છે. ૬.
પણ શીઘ્ર પ્રાપ્ત થઈ જાય છે કે જેને મહાત્મા મુનિજનો તીવ્ર તપશ્ચરણ દ્વારા દેખી
શકે છે. ૭.
Page 309 of 378
PDF/HTML Page 335 of 404
single page version
જરાક પણ દેખો છો તે ક્યા ક્યા ગુણોથી વિભૂષિત નથી થતા? અર્થાત્ તે અનેક
ગુણોથી સુશોભિત થઈ જાય છે. ૮.
જે મનુષ્યપર્યાય પ્રાપ્ત કરે છે તે પણ તારા વિના નષ્ટ થઈ જાય છે. ૧૦.
તેને વિવેક બુદ્ધિ ક્યાંથી થઈ શકે? અર્થાત્ થઈ શકતી નથી. હે દેવી! તારા વિના
તો પ્રાણીનો જન્મ નિષ્ફળ થાય છે. ૧૧.
Page 310 of 378
PDF/HTML Page 336 of 404
single page version
છો. તમે સમ્પૂર્ણ રીતે શ્વેત હોવા છતાં પણ ઉત્તમ વર્ણમય (અકારાદિ અક્ષર સ્વરૂપ)
શરીરવાળા છો. હે દેવી! તમારી આ પ્રવૃત્તિ અહીં આશ્ચર્ય ઉત્પન્ન કરે છે.
એ કે અહીં ‘પદ’ શબ્દના બે અર્થ છે.
કરે છે. એવી જ રીતે સરસ્વતી પૂર્ણપણે ધવલ (શ્વેત) છે તે સુવર્ણ જેવા શરીરવાળી કેવી રીતે
હોઈ શકે? એ પણ જો કે વિરોધ લાગે છે, પરંતુ વાસ્તવમાં વિરોધ અહીં કાંઈ પણ નથી.
કારણ એ કે શુક્લ શબ્દથી અભિપ્રાય અહીં નિર્મળનો અને વર્ણ શબ્દથી અભિપ્રાય અકારાદિ
અક્ષરોનો છે. તેથી જ એનો ભાવ એ થયો કે અકારાદિ ઉત્તમ વર્ણોરૂપ શરીરવાળી તે સરસ્વતી
પૂર્ણપણે નિર્મળ છે. ૧૩.
Page 311 of 378
PDF/HTML Page 337 of 404
single page version
આશ્ચર્યચકિત કરો છો.
છે, તેમાં આ અતિશય વિશેષ છે કે જેનાથી તે સમુદ્રના શબ્દ સમાન અક્ષરમય ન હોવા
છતાં પણ શ્રોતાજનોનેે પોતપોતાની ભાષા સ્વરૂપે પ્રતીત થાય છે અને તેથી તેને સર્વભાષાત્મક
કહેવામાં આવે છે. ૧૪.
તત્ત્વનું દર્શન (જ્ઞાન) કરાવવામાં તમે અનુપમ નેત્ર સમાન છો. ૧૫.
અને વકતૃત્વ) જો કે દુર્લભ જ છે, તો પણ હે દેવી! તારી થોડીક પ્રસન્નતાથી ય
તે બન્ને ગુણ મનુષ્યોને પ્રાપ્ત થઈ જાય છે. ૧૬.
પામેલ આ શ્રવણ વિવેકનું કારણ થાય છે અને પોતાને વિષય તરફ પ્રવૃત્તિ
કરાવનારા બીજું શ્રવણ અવિવેકનું કારણ થાય છે.
Page 312 of 378
PDF/HTML Page 338 of 404
single page version
કાનોથી જિનવાણી ન સાંભળતાં અન્ય રાગવર્ધક કથા આદિ સાંભળે છે તે વિવેક રહિત બનીને
વિષયભોગમાં પ્રવૃત્ત થાય છે અને આ રીતે અંતે અસહ્ય દુઃખ ભોગવે છે. ૧૭.
અનાદિનિધન છે. આ જાતના ધર્મ (અનેકાન્ત) યુક્ત તે સર્વથા એકાન્તવિધાનને નષ્ટ
કરી નાખ્યું છે.
પર્યાય સ્વરૂપે અનિત્ય છે. સાથે જ દ્રવ્યસ્વરૂપે તેનો વિનાશ સંભવિત નથી તેથી
દ્રવ્યસ્વરૂપે અથવા અનાદિપ્રવાહથી તે નિત્ય પણ છે. આ રીતે અનેકાન્તસ્વરૂપ તે વાણી
સમસ્ત એકાન્તમતોનું નિરાકરણ કરે છે. ૧૮.
આપે છે. તો પછી ભલા વિદ્વાન મનુષ્યો તને આમની ઉપમા કેવી રીતે આપે? અર્થાત્
તું એમની ઉપમાને યોગ્ય નથી
Page 313 of 378
PDF/HTML Page 339 of 404
single page version
ન ચન્દ્ર પણ. પરંતુ હે દેવી! તેને (અજ્ઞાન અંધકારને) તું નષ્ટ કરે છે. તેથી તને
‘ઉત્તમ જ્યોતિ’ અર્થાત્ સૂર્ય
પામતી થકી અહીં ક્યા જીવોને ઉત્કૃષ્ટ હર્ષ નથી આપતી? અર્થાત્ સર્વ જીવોને
આનંદિત કરો છો. ૨૧.
દેદીપ્યમાન પ્રભાવ આગળ રાજાપણું, સૌભાગ્ય અને સુંદર સ્ત્રી આદિ શી વસ્તુ છે?
અર્થાત્ કાંઈ પણ નથી.
તેની ઉપાસનાથી રાજ્યપદ આદિ પ્રાપ્ત થવામાં ભલા શી કઠિનાઈ હોય? કાંઈ પણ નહિ. ૨૨.
Page 314 of 378
PDF/HTML Page 340 of 404
single page version
કેવળજ્ઞાન સાથે સ્પર્ધા પામીને જ તેના વિષયભૂત સમસ્ત વિશ્વને દેખે છે.
છે કે જ્યાં શ્રુતજ્ઞાન તે બધા પદાર્થોને પરોક્ષ (અવિશદ) સ્વરૂપે જાણે છે. ત્યાં કેવળજ્ઞાન તેમને
પ્રત્યક્ષ (વિશદ) સ્વરૂપે જાણે છે. આ જ વાતને લક્ષ્યમાં રાખીને એમ કહેવામાં આવ્યું છે કે તે
શ્રુતજ્ઞાનરૂપ ત્રીજું નેત્ર જાણે કેવળજ્ઞાન સાથે સ્પર્ધા જ કરે છે. ૨૩.
આનન્દરૂપ સમુદ્રને વધારવામાં ચન્દ્રમાની મૂર્તિ ધારણ કરનાર પણ તમે જ છો. ૨૪.
તમે મનુષ્યોને દૂર ક્ષેત્રે રહેલી વસ્તુઓ દેખાડવામાં નેત્ર સમાન બનીને તેમનું સંસારરૂપ
વૃક્ષ કાપવા માટે કુહાડીનું કામ કરો છો. ૨૫.