Page 275 of 378
PDF/HTML Page 301 of 404
single page version
रागान्धो मदनोदयादनुचितं किं किं न कुर्याज्जनः
शृङ्गारं प्रविधाय काव्यमसकृल्लोकस्य कश्चित्कविः
અર્થાત્ ઉપદેશ વિના જ તે સ્ત્રીની સાથે અનેક પ્રકારની નિન્દનીય ચેષ્ટાઓ કરે
છે. વળી હેય
देवः सोऽपि गृही नरः परधनस्त्रीनिस्पृहः सर्वदा
देवानामपि देव एव स मुनिः केनात्र नो मन्यते
નથી તે ગૃહસ્થ મનુષ્ય (હોવા છતાં) પણ દેવ (પ્રશંસનીય) છે. વળી જેમની પાસે
સર્વથા ન તો સ્ત્રી છે અને ન ધન પણ છે તથા જે રત્નત્રયથી વિભૂષિત છે તે મુનિ
તો દેવોના પણ દેવ (દેવોથી પણ પૂજ્ય) છે. તેમને ભલા અહીં કોણ માનતું નથી?
અર્થાત્ તેમની બધા જ પૂજા કરે છે. ૧૮.
लोकास्तत्र सुखं पराश्रिततया तद्दुःखमेव ध्रुवम्
त्तत्त्वैक
Page 276 of 378
PDF/HTML Page 302 of 404
single page version
છે તે વાસ્તવમાં પરને આધીન હોવાથી દુઃખ જ છે. તેથી વિવેકી જનો પરિણામે
અહિતકારક અને પ્રમાણમાં અલ્પ તે વિષયજન્ય સુખ છોડીને તત્ત્વદર્શીઓના તે
અનુપમ સુખનો સ્વીકાર કરે છે જે આત્માધીન, નિત્ય, આત્મિક (સ્વાધીન) અને
પાપરહિત છે. ૧૯.
स्त्रीणां ये सुचिरं वसन्ति विलसत्तारुण्यपुण्यश्रियाम्
સ્થાનભૂત પુણ્યયુક્ત હોય છે. અર્થાત્ જેમને ઉત્તમ સ્ત્રીઓ ચાહે છે તે પુણ્યાત્મા પુરુષ
છે. પરંતુ અભ્યંતર નેત્રથી જ્ઞાનમય જ્યોતિને શરીરથી ભિન્ન દેખનાર જે સાધુઓના
હૃદયમાં તે સ્ત્રીઓ કદી પણ નિવાસ કરતી નથી તે પુણ્યશાળી મુનિઓને તે પૂર્વોક્ત
(સ્ત્રીઓના હૃદયમાં રહેનાર) પુણ્યાત્મા પુરુષો પણ નમસ્કાર કરે છે. ૨૦.
ज्ञातप्रान्तदिनं जराहतमतिः प्रायो नरत्वं भवे
सौख्यार्थीति विचिन्त्य चेतसि तपः कुर्यान्नरो निर्मलम्
અલ્પજ્ઞતાને કારણે જાણી શકાતો નથી, તથા જેમાં વૃદ્ધાવસ્થાને કારણે બુદ્ધિ પ્રાયઃ
કુંઠિત થઈ જાય છે; તે મનુષ્ય પર્યાયમાં જ તપ કરી શકાય છે અને મોક્ષપદની
Page 277 of 378
PDF/HTML Page 303 of 404
single page version
વિચાર કરીને મોક્ષસુખાભિલાષી મનુષ્યે આ દુર્લભ મનુષ્ય પર્યાયમાં નિર્મળ તપ કરવું
જોઈએ. ૨૧.
सद्वृत्तौषधविंशतेरुचितवागर्थाम्भसा वर्तिता
श्चेतश्चक्षुरनङ्गरोगशमनी वर्तिः सदा सेव्यताम्
છે, શ્રેષ્ઠ છે, યોગ્ય શબ્દ અને અર્થરૂપ જળથી જેનું ઉદ્વર્તન કરવામાં આવ્યું છે તથા
જે ચિત્તરૂપ ચક્ષુના કામરૂપ રોગને શાંત કરે છે, તેનું સેવન તપોવૃદ્ધ સાધુઓએ
પરલોકદર્શન માટે નિરંતર કરવું જોઈએ.
અંજનશલાકા) ની ઉપમા આપી છે. અભિપ્રાય તેનો એ છે કે જેમ ઉત્તમ વૈદ્ય દ્વારા બતાવાયેલ
શ્રેષ્ઠ આંજણ સળી દ્વારા આંખોમાં આંજતાં મનુષ્યની આંખોનો રોગ (ફૂલું વગેરે) દૂર થઈ જાય
છે અને પછી તે બીજા લોકોને સ્પષ્ટ જોવા લાગે છે. તેવી જ રીતે જે ભવ્ય જીવ પદ્મનન્દિ મુનિ
દ્વારા ઉત્તમોત્તમ શબ્દો અને અર્થનો આશ્રય લઈને રચાયેલ આ બ્રહ્મચર્ય પ્રકરણનું મનન કરે છે
તેમના ચિત્તનો કામરોગ (વિષય વાંછા) નષ્ટ થઈ જાય છે અને ત્યારે તે મુનિવ્રત ધારણ કરીને
પરલોક (બીજો ભવ) જોવામાં સમર્થ થઈ જાય છે. તાત્પર્ય એ કે આમ કરવાથી દુર્ગતિનું દુઃખ
નષ્ટ થઈને તેમને કાં તો મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે અથવા તો બીજા ભવમાં દેવાદિની ઉત્તમ
પર્યાય પ્રાપ્ત થાય છે. ૨૨.
Page 278 of 378
PDF/HTML Page 304 of 404
single page version
પ્રાણીઓના વિષયમાં વાત્સલ્યભાવ ધારણ કરો છો તથા નિર્મળ ગુણોરૂપ રત્નોનાં
સ્થાન છો. આપ જયવંત હો. ૧.
હે ૠષભ જિનેન્દ્ર! પુણ્યાત્મા જીવ આપના દર્શન કરે છે, સ્તુતિ કરે છે, જપ કરે
છે અને ધ્યાન પણ કરે છે. ૨.
Page 279 of 378
PDF/HTML Page 305 of 404
single page version
દર્શન થતાં કેટલો આનંદ પ્રાપ્ત થાય, એ અમે જાણતાં નથી. ૩.
સમાન પ્રકટ કરે છે જે કુવામાં રહેવા છતાં પણ સમુદ્રના વિસ્તારાદિ બતાવે છે.
સમસ્ત દ્રવ્યો અને તેમના અનંત ગુણ તથા પર્યાયો યુગપત્ પ્રતિભાસિત થઈ રહ્યા છે. ૪.
થાય છે. ૫.
થાય છે કે તે વખતે સર્વાર્થસિદ્ધિ પણ એવી દેખવામાં આવી કે જાણે તેનું અનિષ્ટ
જ થઈ ગયું હોય.
Page 280 of 378
PDF/HTML Page 306 of 404
single page version
બાબતમાં અહીં એવી ઉત્પ્રેક્ષા કરવામાં આવી છે કે ભગવાન્ ૠષભ જિનેન્દ્ર ચ્યુત થતાં તે
સર્વાર્થસિદ્ધિ જાણે વિધવા જ થઈ ગઈ હતી તેથી તે વખતે તે સૌભાગ્યશ્રી વિનાની દેખાઈ. ૬.
સ્ત્રીઓમાં તેમની સમક્ષ તેમને પટ્ટ બાંધવામાં આવ્યો હતો અર્થાત્ સમસ્ત પુત્રવતી
સ્ત્રીઓની વચ્ચે તીર્થંકર જેવા પુત્રરત્નને જન્મ આપનાર એક તે જ મરૂદેવીને
પુત્રવતી તરીકે પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ૮.
અધિકતા (હજારની સંખ્યા) ને સફળ સમજવા લાગ્યાં.
હતી. ઇન્દ્રે જ્યારે આ નેત્રોથી પ્રભુના દર્શન કર્યા ત્યારે તેમણે તેને સફળ માન્યા. આ સુયોગ અન્ય
Page 281 of 378
PDF/HTML Page 307 of 404
single page version
તેઓ જ્યારે ત્રિલોકીનાથના દર્શન કરે છે ત્યારે તેમને વચ્ચે વચ્ચે પલક બીડાઈ જવાથી એકાગ્રતા
પણ રહેતી નથી. તેઓ તે દેવોની જેમ ઘણા સમય સુધી એકટક દ્રષ્ટિથી ભગવાનના દર્શન કરી
શકતા નથી. ૯.
એવી રીતે સંપન્ન થયો કે જેથી આકાશ તે દેવો અને જળથી ભરાઈ ગયું. ૧૧.
જોવામાં આવે છે. ૧૨.
Page 282 of 378
PDF/HTML Page 308 of 404
single page version
માત્ર આપના દ્વારા સંપન્ન (પ્રદર્શિત) કરવામાં આવી હતી.
ત્રીજા કાળનો અંત આવવામાં પલ્યનો આઠમો ભાગ બાકી હતો ત્યારે તે કલ્પવૃક્ષ ધીરે ધીરે
નષ્ટ થઈ ગયા હતા. તે વખતે ભગવાન્ આદિ જિનેન્દ્રે તેમને કર્મભૂમિને યોગ્ય અસિ--મસિ
આદિ આજીવિકાના સાધનોનું શિક્ષણ આપ્યું હતું. જેમ કે શ્રી સમન્તભદ્રાચાર્ય સ્વામીએ કહ્યું
પણ છે
શિક્ષણ આપ્યું હતું તે જ ૠષભ જિનેન્દ્ર પછી વસ્તુસ્વરૂપ જાણીને સંસાર, શરીર અને
ભોગોથી વિરક્ત થતાં થકા આશ્ચર્યજનક અભ્યુદયને પ્રાપ્ત થયા અને સર્વ વિદ્વાનોમાં અગ્રેસર
થઈ ગયા. બૃ. સ્વ. સ્તો. ૨. આ રીતે જે પ્રજાજન ભોગભૂમિના સમયમાં અનેક કલ્પવૃક્ષોથી
આજીવિકા સમ્પન્ન કરતા હતા તેમણે કર્મભૂમિના પ્રારંભમાં એકમાત્ર ઉક્ત ૠષભ જિનેન્દ્રથી
જ તે આજીવિકા સમ્પન્ન કરી હતી. તેઓ ૠષભ જિનેન્દ્ર પાસેથી અસિ, મસિ અને કૃષિ
આદિ કર્મોનું શિક્ષણ મેળવીને આનંદપૂર્વક આજીવિકા મેળવવા લાગ્યા હતા. ૧૩.
ધાન્યાંકુરોના બ્હાને રોમાંચ કેવી રીતે ધારણ કરી શકત? ૧૪.
Page 283 of 378
PDF/HTML Page 309 of 404
single page version
લીધી હતી.
અપ્સરાઓ સાથે ત્યાં આવ્યા. તેણે ભક્તિવશે ત્યાં અપ્સરાઓનું નૃત્ય શરૂ કરાવ્યું. તેણે ભગવાનને
રાજ્યભોગથી વિરક્ત કરવાની ઇચ્છાથી આ કાર્યમાં એવા પાત્રની (નીલાંજનાની) નિમણુંક કરી કે
જેનું આયુષ્ય તરત જ પૂર્ણ થવાનું હતું. તે પ્રમાણે નીલાંજના રસ, ભાવ અને લય સાથે નૃત્ય કરી
રહી હતી કે એટલામાં તેનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું. અને તે દેખતાં દેખતાં ક્ષણવારમાં અદ્રશ્ય
થઈ ગઈ. જોકે ઇન્દ્રે રસભંગના ભયથી ત્યાં બીજી તેવી જ અપ્સરા તત્કાળ ખડી કરી દીધી હતી,
છતાં પણ ભગવાન ૠષભ જિનેન્દ્ર એનાથી અજાણ ન રહ્યા. આથી તેમના હૃદયમાં ઘણો વૈરાગ્ય
થયો. (આ. પુ. ૧૭, ૧
કરી રહી છે. ૧૬.
સ્તંભ જ હોય! ૧૭.
Page 284 of 378
PDF/HTML Page 310 of 404
single page version
બળનાર શરીરનો ધૂમાડો જ હોય! ૧૮.
અલોક પ્રતિબિંબિત થવા લાગ્યા હતા. ૧૯.
ભયથી જ જાણે મરેલા સમાન (અનુભાગથી ક્ષીણ) થઈ ગયા હતા. ૨૦.
અભ્યંતર અને બાહ્ય લક્ષ્મી દ્વારા સર્વ યોગીઓને જીતી લીધા હતા. તેથી તેઓ જાણે તે બધા
યોગીઓની ઉપર સ્થિત હતા. ૨૧.
Page 285 of 378
PDF/HTML Page 311 of 404
single page version
વ્યાપ્ત કમલિની સૂર્યના પાદ (કિરણો) ને પામીને મહિમા પ્રાપ્ત કરે છે. ૨૨.
સમાન સુશોભિત થાવ છો, તો પણ આપમાં તે ચન્દ્રમાની અપેક્ષાએ વિશેષતા છે
રીતે ચન્દ્રમા નિર્દોષ નથી
સહિત જ છે. આપ જડતા (અજ્ઞાનતા) રહિત હોવાને કારણે અજડ છો પરંતુ ચન્દ્રમા
અજડ નથી, પણ જડ છે
પરંતુ આપની સમીપમાં સ્થિત વૃક્ષ પણ અશોક થઈ જાય છે.
જો કે નામથી જ ‘અશોક’ પ્રસિદ્ધ છે, છતાં પણ તેઓ પોતાના શબ્દચાતુર્યથી
એમ વ્યક્ત કરે છે કે જો જિનેન્દ્ર ભગવાનની કેવળ સમીપતા જ પામીને તે સ્થાવર
વૃક્ષ પણ અશોક (શોક રહિત) થઈ જાય છે તો ભલા જે વિવેકી જીવ તેમની
સમીપમાં રહીને તેમને ભક્તિપૂર્વક નમસ્કાર આદિ કરે છે તેઓ શોક રહિત કેમ
ન થાય? અવશ્ય જ તેઓ શોક રહિત થઈને અનુપમ સુખ પ્રાપ્ત કરશે. ૨૪.
Page 286 of 378
PDF/HTML Page 312 of 404
single page version
છત્ર તે મોતીઓના બ્હાને અમૃતબિન્દુઓની જ વર્ષા કરી રહ્યા હોય. ૨૫.
કિરણોથી કરવામાં આવ્યા હોય તેવા લાગતા હતા. ૨૬.
પુષ્પમય બાણો છોડી રહ્યા છે.
અવિવેકી પ્રાણીઓને જીતીને તેમને વિષયાસક્ત કર્યા કરે છે. મૂળમાં અહીં ભગવાન ૠષભજિનેન્દ્ર
ઉપર જે દેવોદ્વારા પુષ્પોની વર્ષા કરવામાં આવી રહી હતી તેની ઉપર આ ઉત્પ્રેક્ષા કરવામાં આવી
છે કે તે પુષ્પવર્ષા નથી પણ જ્યારે ભગવાનને પોતાને વશ કરવા માટે તે કામદેવે તેમની ઉપર
પોતાના પાંચે બાણ ચલાવ્યા અને છતાં પણ તેઓ તેને વશ ન થયા ત્યારે તેણે જાણે તેમના ઉપર
એક સાથે ઘણા બાણો છોડવા જ શરૂ કર્યા હતા. ૨૭.
Page 287 of 378
PDF/HTML Page 313 of 404
single page version
જ જ્ઞાની પરમાત્મા છે, બીજા કોઈ પરમાત્મા નથી; તેથી એક જિનેન્દ્રદેવ સિવાય
તમે બીજાઓનો ઉપદેશ ન સાંભળો. ૨૮.
(અજ્ઞાનતા) આ બન્નેને દૂર કરનાર પ્રભામંડળ એક આપનું જ છે. ૨૯.
સિવાય બીજા કોઈની વાણી તે સંસારરૂપ વિષને નષ્ટ કરી શકતી નથી.
હોય છે. તેમાં એક આ વિશેષતા હોય છે કે જેથી શ્રોતાગણને એવું જ લાગે છે કે ભગવાન
આપણી ભાષામાં જ ઉપદેશ આપી રહ્યા છે. ક્યાંક એવો પણ ઉલ્લેખ મળે છે કે તે દિવ્યધ્વનિ
હોય છે તો નિરક્ષર જ, પણ તેને માગધદેવ અર્ધમાગધી ભાષામાં પરિણમાવે છે. તે દિવ્યધ્વનિ
સ્વભાવથી ત્રણે સંધ્યાકાળે નવ મુહૂર્ત સુધી જ ખરે છે. પરંતુ ગણધર, ઇન્દ્ર અને ચક્રવર્તી આદિના
પ્રશ્ન અનુસાર કોઈ વાર તે અન્ય સમયમાં પણ ખરે છે. તે એક યોજન સુધી સંભળાય છે.
Page 288 of 378
PDF/HTML Page 314 of 404
single page version
પ્રકારનો સંદેહ આદિ કરી શકાતો નથી. કારણ એ છે કે વચનમાં અસત્યપણું કાં તો કષાયવશ
જોવામાં આવે છે અથવા તો અલ્પજ્ઞતાને કારણે, અને તે જિનેન્દ્ર ભગવાનમાં રહ્યા નથી. માટે
તેમની વાણીને અહીં અમૃત સમાન સંસાર વિષનાશક બતાવવામાં આવી છે. ૩૦.
કારણ થાય છે.
જિનવાણી પામીને (સાંભળીને) તે પ્રમાણે મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થાય છે તેમને અવશ્ય જ તેનાથી
અનુપમ ફળ (મોક્ષસુખ) પ્રાપ્ત થાય છે. ૩૧.
છે, તેવી જ રીતે જડૌઘ અર્થાત્ અજ્ઞાન સમૂહને અધઃકૃત (તિરસ્કૃત) કરનારી આપની
વાણીરૂપ નૌકાનો આશ્રય લઈને ભવ્ય જીવ પણ અનાયાસે જ અનંત સંસારરૂપ
સમુદ્રને પાર થઈ જાય છે, એ સ્પષ્ટ છે. ૩૨.
Page 289 of 378
PDF/HTML Page 315 of 404
single page version
નિર્મળ નેત્રોવાળા અન્ય મનુષ્ય દ્વારા દેખવામાં આવેલા એવા આકાશમાં સંચાર કરતાં
પક્ષીઓની ગણતરી (સંખ્યા)માં વિવાદ કરે છે. ૩૪.
છે! કાંઈ પણ નહિ. ૩૫.
શકે? અર્થાત્ આપના ગુણોનું કીર્તન જ્યાં બૃહસ્પતિ આદિ પણ કરી શક્યા નથી તો
પછી બીજો ક્યો એવો કવિ છે જે આપના તે ગુણોનું પૂર્ણપણે કીર્તન કરી શકે? ૩૬.
Page 290 of 378
PDF/HTML Page 316 of 404
single page version
નિર્બાધપણે મોક્ષમાં જાય છે.
પોતાના દિવ્ય ઉપદેશ દ્વારા જે મોક્ષમાર્ગને મોહરૂપ ચોરથી રહિત કરી દીધો હતો તેના ઉપર
ચાલીને સાધુ પુરુષો અત્યારે પણ સમ્યગ્દર્શનાદિરૂપ અનુપમ રત્નો સાથે નિર્વિઘ્નપણે ઇચ્છિત
સ્થાન (મોક્ષ) પ્રાપ્ત કરે છે. ૩૭.
જિનદીક્ષાનો સ્વીકાર કર્યો હતો. ૩૮.
શકે? અર્થાત્ પામી શકે નહિ.
સદુપદેશથી અવિવેક છોડીને પોતાનું ચૈતન્યસ્વરૂપ પ્રાપ્ત કરી લે છે. ૩૯.
Page 291 of 378
PDF/HTML Page 317 of 404
single page version
મારવાનું જ કારણ થાય છે. ૪૦.
પ્રગટ કરતો થકો જઈ શકે? અર્થાત્ કોઈ જઇ શકે નહિ.
સૂચન કરતો હતો કે આ જિનેન્દ્ર ભગવાન સર્વશ્રેષ્ઠ છે, એમની આગળ બીજા કોઈનો પ્રભાવ
રહી શકતો નથી. ૪૧.
તે નિરંતર સુંદર અને ચંચળ નીલકમળો દ્વારા પૂજા પામી રહ્યું હોય. ૪૨.
જાણે અહમહમિકા અર્થાત્ હું પહેલાં પહોંચું, હું પહેલાં પહોંચું, આ રૂપે ભૂખ્યા
ભ્રમર જ તેમની ઉપર પડી રહ્યા હોય. ૪૩.
Page 292 of 378
PDF/HTML Page 318 of 404
single page version
કે આપના ચરણોની શોભા તે કમળો કરતાં વધારે હતી. ૪૪.
જાણે હરણે ચન્દ્રનો આશ્રય લીધો છે, એમ હું સમજું છું. ૪૫.
આપના નખોના કિરણોના બ્હાને તેના નેત્રકટાક્ષોની કાન્તિ સંગ પામી શકે છે. ૪૬.
હોય છે, નહિ કે ચન્દ્રનો. અભિપ્રાય એમ છે કે જેવી રીતે કોઈ ચન્દ્રનો પ્રકાશ
Page 293 of 378
PDF/HTML Page 319 of 404
single page version
આવે છે, નહિ કે ચન્દ્રનો, કારણ કે તે તો સ્વભાવે પ્રકાશક અને આહ્લાદજનક
જ છે. એવી જ રીતે જો કોઈ અજ્ઞાની જીવ આપને પામીને પણ આત્મહિત કરતો
નથી તો એ તેનો જ દોષ છે, નહિ કે આપનો. કારણ કે આપ તો સ્વભાવથી
બધા જ પ્રાણીઓના હિતકારક છો. ૪૭.
કોણ બચી શકતું હતું? અર્થાત્ કોઈ બાકી ન રહી શકત. ૪૮.
સજ્જન પુરુષ તેને (બન્ને હાથ કપાળ ઉપર સ્થિત) કર્યા કરે છે. ૪૯.
જાય છે, તેથી વિદ્વાનો શિર નમાવીને આપને નમસ્કાર કરે છે. ૫૦.
Page 294 of 378
PDF/HTML Page 320 of 404
single page version
થઈ શકતા નથી. તે સર્વ તો આપના જ નામ છે. જેમ કે
વૈદ્ય છો. ૫૨.
બીજા કોઈ તેનું કારણ થઈ શકતું નથી. ૫૩.
આખું ય વિશ્વ સમાઈ જાય છે. ૫૪.