Page 255 of 378
PDF/HTML Page 281 of 404
single page version
તીવ્ર અગ્નિ દ્વારા બાળી નાખવું જોઈએ. ૨૦.
મને તેનાથી ભય શાનો? અર્થાત્ કાંઈ પણ ભય નથી.
આત્મા સ્વ-પરના ભેદજ્ઞાન દ્વારા નિશ્ચયથી નિર્મળ થઈ જાય છે. તેથી વિવેકી (ભેદજ્ઞાની) જીવને
કર્મકૃત તે મલિનતાનો કાંઈ પણ ભય રહેતો નથી. ૨૧.
Page 256 of 378
PDF/HTML Page 282 of 404
single page version
પોતાને અનુકૂળ ન હોય ત્યાં શું શત્રુ પોતાને અનુકૂળ હોઈ શકે? અર્થાત્ હોઈ શકે
નહિ. ૨૨.
Page 257 of 378
PDF/HTML Page 283 of 404
single page version
ભિન્ન છે. હું સ્વભાવે શુદ્ધ છું તેથી કોઈ પણ વિકાર મારો ક્યાંથી હોઈ શકે? ન
હોઈ શકે. ૨૭.
હર્ષ અને વિષાદ કરે છે, નહિ કે જ્ઞાની જીવ. ૨૮.
મમત્વબુદ્ધિથી રહિત થયેલ મોક્ષાભિલાષી જીવ સુખી થાય છે. ૨૯.
Page 258 of 378
PDF/HTML Page 284 of 404
single page version
સમસ્ત ઉપાધિ રહિત છું. ૩૦.
છે. પરંતુ હું નિશ્ચયથી એક છું અને તેથી સમસ્ત ચિન્તાઓથી રહિત થયો થકો મોક્ષનો
અભિલાષી છું. ૩૨.
પણ શું પ્રયોજન છે? અર્થાત્ એમનાથી મારે કાંઈ પણ પ્રયોજન નથી. કારણ એ
છે કે હું એમનાથી ભિન્ન હોઈને સર્વદા એક સ્વરૂપ છું. ૩૩.
Page 259 of 378
PDF/HTML Page 285 of 404
single page version
શું પ્રયોજન છે? કાંઈ પણ નથી. કારણ કે હું વિકાર રહિત, એક અને નિર્મળ
જ્ઞાનસ્વરૂપ છું. ૩૪.
પામે છે. ૩૫.
ભલા મારે (આત્માને) ચિન્તા ક્યાંથી હોઈ શકે? અર્થાત્ હોઈ શકે નહિ. ૩૬.
Page 260 of 378
PDF/HTML Page 286 of 404
single page version
દેશે, એમાં શંકા નથી. ૩૭.
તું અમૃતરૂપ ફળનું ગ્રહણ કર.
કરવાનો પ્રયત્ન કરે તો તેને એનાથી પણ ક્યાંય અધિક સુખ પ્રાપ્ત થઈ શકે. બરાબર એ
જ પ્રમાણે આ જીવ મનુષ્ય પર્યાય પામીને તેનાથી પ્રાપ્ત થતા વિષયસુખનો અનુભવ કરતો
થકો એટલા માત્રથી જ સંતુષ્ટ થઈ જાય છે. પરંતુ તે અજ્ઞાનવશ એમ નથી વિચારતો કે
આ મનુષ્ય પર્યાયથી તો તે અજર
આવ્યો છે કે તું આ દુર્લભ મનુષ્ય પર્યાય પામીને તે અસ્થિર વિષય સુખમાં જ સંતુષ્ટ ન
થા, પરંતુ સ્થિર મોક્ષસુખ પ્રાપ્ત કરવાનો ઉદ્યમ કર. ૩૮.
કરે છે.
પ્રકારના સંકલ્પ
Page 261 of 378
PDF/HTML Page 287 of 404
single page version
થઈ જાય છે.
પોતાનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પ્રગટ થઈ જાય છે. તેનું અવલોકન કરતા યોગી સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત
થઈ જાય છે. ૪૦.
શકે નહિ એ યોગ્ય પણ છે કેમ કે સમાન વ્યક્તિઓમાં જે પ્રેમ હોય છે તે જ
કલ્યાણકારક થાય છે. ૪૧.
સ્થિત થઈ જાય છે. ૪૨.
Page 262 of 378
PDF/HTML Page 288 of 404
single page version
આ રીતે તે આત્મતત્ત્વનો સ્વીકાર કરવામાં જો કે મન કારણ થાય છે, છતાં પણ નિશ્ચયનયની
અપેક્ષાએ તે આત્મતત્ત્વ કેવળ સ્વાનુભવ દ્વારા જ ગમ્ય છે, નહિ કે અન્ય મન આદિ દ્વારા. ૪૪.
(અદ્વૈત) અવિનશ્વર મુક્તિનું કારણ અને દ્વિતીય (દ્વૈત) વિકલ્પ કેવળ સંસારનું
કારણ છે. ૪૫.
Page 263 of 378
PDF/HTML Page 289 of 404
single page version
છે તે મુક્ત થઈ જાય છે. ૪૬.
જ્યારે આ મન અદ્વૈતની ભાવનાથી દ્રઢતા પામી જાય છે ત્યારે જીવને પરમાનંદસ્વરૂપ પદ પ્રાપ્ત
થાય છે. ૪૭.
છે
તે જ પ્રકારે સ્થિત થઈ જા. ૪૯.
Page 264 of 378
PDF/HTML Page 290 of 404
single page version
ચૈતન્યસ્વરૂપ જયવંત રહે.
પ્રાપ્ત થાય છે કે તરત જ તે બુદ્ધિ આગમ તરફથી વિમુખ થઈને તે ચૈતન્યસ્વરૂપમાં જ લીન થઈ
જાય છે. એનાથી જ જીવને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. ૫૦.
જાય છે તે આત્મજ્યોતિને નમસ્કાર કરો. ૫૧.
નમસ્કાર કરો.
છે. આવા આત્મતેજને નમસ્કાર કરવા જોઈએ. ૫૨.
Page 265 of 378
PDF/HTML Page 291 of 404
single page version
રહિત છે. ૫૩.
પદાર્થોનો વિષય કરનાર દર્શન અને જ્ઞાન ઉક્ત ચૈતન્યસ્વરૂપથી ભિન્ન નથી. ૫૫.
નષ્ટ થઈ જાય છે. ૫૬.
અવિદ્યમાન જેવો લાગે છે. ૫૭.
Page 266 of 378
PDF/HTML Page 292 of 404
single page version
તેને પ્રાપ્ત કરીને હેય
હોવા છતાં પણ સુખી છું.
બોધ કરાવ્યો છે તેથી હું એ જાણી ગયો છું કે વાસ્તવમાં ન હું કર્મથી બંધાયો છું, ન દરિદ્રી
છું અને ન તપથી દુઃખી પણ છું. કારણ એ છે કે નિશ્ચયથી હું કર્મબંધ રહિત, અનંત ચતુષ્ટયરૂપ
લક્ષ્મીસહિત અને પરમાનંદથી પરિપૂર્ણ છું. આ પરપદાર્થ શુદ્ધ આત્મસ્વરૂપ ઉપર કાંઈ પણ પ્રભાવ
પાડી શકતા નથી. ૫૯.
Page 267 of 378
PDF/HTML Page 293 of 404
single page version
કર્યા કરે છે, નિશ્ચયથી જોવામાં આવે તો જીવ કર્મબંધ રહિત શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા છે, તેને કોઈ પણ
બાહ્ય પર પદાર્થ સાથે પ્રયોજન નથી. ૬૦.
પ્રકરણ રચવામાં આવ્યું છે. ૬૧.
છે. તેના વિષયમાં તો શું કહું? પરંતુ મને તો ત્યારે ઇન્દ્રની સંપત્તિનું ય કાંઈ પ્રયોજન
નથી. ૬૨.
Page 268 of 378
PDF/HTML Page 294 of 404
single page version
द्राक् तेषामपि येन वक्षसि
यैः शस्त्रग्रहवर्जितैरपि जितस्तेभ्यो यतिभ्यो नमः
કામદેવરૂપ સુભટને જે શાન્ત મુનિઓએ શસ્ત્ર વિના જ સહેલાઈથી જીતી લીધો છે
તે મુનિઓને નમસ્કાર હો. ૧.
स्वाङ्गासंगविवर्जितैकमनसस्तद्ब्रह्मचर्यं मुनेः
ाृद्धाद्या विजितेन्द्रियो यदि तदा स ब्रह्मचारी भवेत्
રહિત થઈ ગયું છે તેને જ તે બ્રહ્મચર્ય હોય છે. આમ થતાં જો ઇન્દ્રિયવિજયી થઈને
વૃદ્ધા વગેરે (યુવતી, બાળા) સ્ત્રીઓને ક્રમશઃ પોતાની માતા, બહેન અને પુત્રી સમાન
સમજે છે તો તે બ્રહ્મચારી થાય છે.
Page 269 of 378
PDF/HTML Page 295 of 404
single page version
બે પ્રકારનું છે. પોતાની પત્નીને છોડીને બાકીની બધી સ્ત્રીઓને યથાયોગ્ય માતા, બહેન અને પુત્રી
સમાન માનીને તેમના પ્રત્યે રાગપૂર્વક વ્યવહાર ન કરવો; તેને બ્રહ્મચર્યાણુવ્રત અથવા સ્વદારસંતોષ
પણ કહેવામાં આવે છે. તથા અન્ય સ્ત્રીઓની જેમ પોતાની પત્નીના વિષયમાં પણ અનુરાગબુદ્ધિ
ન રાખવી, એ બ્રહ્મચર્ય મહાવ્રત કહેવાય છે જે મુનિને હોય છે. પોતાના વિશુદ્ધ આત્મસ્વરૂપમાં
જ રમણ કરવાનું નામ નિશ્ચય બ્રહ્મચર્ય છે . આ તે મહામુનિઓને હોય છે જે અન્ય બાહ્ય પદાર્થોના
વિષયમાં તો શું, પરંતુ પોતાના શરીરના વિષયમાં પણ નિઃસ્પૃહ થઈ ગયા છે. આ જાતના બ્રહ્મચર્યનું
જ સ્વરૂપ પ્રસ્તુત શ્લોકમાં નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે. ૨.
प्रायश्चित्तविधिं करोति रजनीभागानुगत्या मुनिः
तस्य स्याद्यदि जाग्रतोऽपि हि पुनस्तस्यां महच्छोधनम्
પ્રાયશ્ચિત્ત કરે છે. અને જો કર્મોદયવશ રાગની પ્રબળતાથી અથવા દુષ્ટ અભિપ્રાયથી
જાગૃત અવસ્થામાં તેવો અતિચાર થાય તો તેમને મહાન પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. ૩.
र्वर्षणैकदिने शिलाकणचरे पारावते सा सदा
त्तद्रक्षां
કબૂતર કાંકરા ખાય છે તેને તે અનુરાગ નિરંતર રહ્યા કરે છે. અથવા ભોજનના
ગુણથી
Page 270 of 378
PDF/HTML Page 296 of 404
single page version
નિગ્રહ પ્રાપ્ત કરાવવામાં આવેલ એક સાધુનું મન જ કરે છે. ૪.
शेषाणां च यथाबलं प्रभवतां बाह्यं मुनेर्ज्ञानिनः
नित्यानन्दविधायि कार्यजनकं सर्वत्र हेतुद्वयम्
આનાથી ફરી તે અંતરંગ સંયમ ઉત્પન્ન થાય છે જે ચૈતન્ય અને ચિત્તના એકરૂપ
થઈ જવાથી શાશ્વત સુખ ઉત્પન્ન કરે છે. બરાબર છે
तत्संगेन कुतो मुनेर्व्रतविधिः स्तोकोऽपि संभाव्यते
कर्तव्यो व्रतिभिः समस्तयुवतित्यागे प्रयत्नो महान्
સંગથી મુનિને થોડાય વ્રતાચરણની સંભાવના ક્યાંથી હોઈ શકે? ન હોઈ શકે.
તેથી જેમની બુદ્ધિ સંસાર પરિભ્રમણથી ભય પામી છે તથા જે તપનું અનુષ્ઠાન
કરે છે તે સંયમી મનુષ્યોએ સમસ્ત સ્ત્રીઓના ત્યાગનો પ્રયત્ન કરવો જોઈએ. ૬.
Page 271 of 378
PDF/HTML Page 297 of 404
single page version
तद्वार्तापि यतेर्यतित्वहतये कुर्यान्न किं सा पुनः
સીંચવા માટે સારિણી (નાની નદી કે ઝારી) સમાન છે, જે પુરુષરૂપ હરણને
બાંધવા માટે જાળ સમાન છે તથા જેના સંગથી સજ્જનોને પણ પ્રાણઘાતાદિ
(હિંસાદિ) દોષ વધે છે; તે સ્ત્રીનું નામ લેવું પણ જો મુનિવ્રતના નાશનું કારણ
થતું હોય તો ભલા તે સ્વયં શું ન કરી શકે? અર્થાત્ તે બધા વ્રત
तावच्छुभ्रतरा गुणाः शुचिमनस्तावत्तपो निर्मलम्
છે. ત્યાં સુધી જ તેમની મનોહર કીર્તિનો વિસ્તાર થાય છે. ત્યાંસુધી જ તેના નિર્મળ
ગુણ વિદ્યમાન રહે છે. ત્યાંસુધી જ તેનું મન પવિત્ર રહે છે, ત્યાંસુધી જ નિર્મળ તપ
રહે છે, ત્યાંસુધી જ ધર્મકથા સુશોભિત રહે છે અને ત્યાંસુધી જ તે દર્શનને યોગ્ય
રહે છે. ૮.
मुक्ते रागितयाङ्गनास्मृतिरपि क्लेशं करोति ध्रुवम्
किं नानर्थपरंपरामिति यतेस्त्याज्याबला दूरतः
Page 272 of 378
PDF/HTML Page 298 of 404
single page version
કરે છે. તો ભલા તેની સમીપતા, દર્શન, વાર્તાલાપ અને સ્પર્શ આદિ શું અનર્થોની
નવી પરંપરા નથી કરતાં? અર્થાત્ અવશ્ય કરે છે. તેથી સાધુએ એવી સ્ત્રીનો દૂરથી
જ ત્યાગ કરવો જોઈએ. ૯.
नात्मीया युवतिर्यतित्वमभवत्तत्त्यागतो यत्पुरा
स्यादापज्जननद्वयक्षयकरी त्याज्यैव योषा यतेः
પ્રાપ્તિ દુર્લભ છે. એ સિવાય જો પોતાની જ સ્ત્રી મુનિ પાસે હોય તો એ પણ સંભવિત
નથી; કારણ કે પૂર્વે તેનો ત્યાગ કરીને તો મુનિધર્મનો સ્વીકાર કર્યો છે. જો કોઈ
બીજા પુરુષની સ્ત્રી સાથે અનુરાગ કરવામાં આવે તો રાજા દ્વારા તથા તે સ્ત્રીના પતિ
દ્વારા ઇન્દ્રિય છેદન આદિ કષ્ટને પ્રાપ્ત થાય છે તેથી સાધુએ બન્ને લોકનો નાશ
કરનારી સ્ત્રીનો ત્યાગ જ કરવો જોઈએ. ૧૦.
तत्त्यागे यतिरादधाति नियतं स ब्रह्मचर्यं परम्
पुंसस्तेन विना तदा तदुभयभ्रष्टत्वमापद्यते
ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય ધારણ કરે છે. જો તે બ્રહ્મચર્યના વિષયમાં વિકળતા (દોષ) હોય તો
પછી અન્ય સર્વ વ્રત નષ્ટ થઈ જાય છે. આ રીતે તે બ્રહ્મચર્ય વિના પુરુષ બન્નેય
Page 273 of 378
PDF/HTML Page 299 of 404
single page version
स्त्रीणामप्यतिरूपगर्वितधियामङ्गं शवाङ्गायते
છે. સ્ત્રીના શરીરમાં સંબદ્ધ લાવણ્ય આદિ પણ વિનશ્વર છે તેથી હે મુને! તેના શરીર
ઉપર લગાડેલ કુમકુમ અને કાજળ આદિની રચના જોઈને તું મોહ ન પામ. ૧૨.
यस्य स्त्रीवपुषः पुरः परिगतैः प्राप्ता प्रतिष्ठा न हि
र्भीतैश्छादितनासिकैः पितृवने
અવસ્થાને પ્રાપ્ત થતાં સ્મશાનમાં ફેંકી દેવામાં આવે છે અને પક્ષી તેને આમતેમ
ખોતરીને છિન્ન ભિન્ન કરી નાખે છે ત્યારે આવી અવસ્થામાં તેને જોઈને ભય પામેલા
લોકો નાક બંધ કરીને તરત જ છોડી દે છે
भूषावत्तदपि प्रमोदजनकं मूढात्मनां नो सताम्
लब्ध्वा तुष्यति कृष्णकाकनिकरो नो राजहंसव्रजः
Page 274 of 378
PDF/HTML Page 300 of 404
single page version
નહિ કે સજજન મનુષ્યોને. બરાબર છે
કે રાજહંસોનો સમૂહ. ૧૪.
तच्छिद्रे नयने कुचौ पलभरौ बाहू तते कीकसे
पादस्थूणमिदं किमत्र महतां रागाय संभाव्यते
ભૂજાઓ લાંબા હાડકાં છે, પેટ મળ
પુરુષોને અનુરાગનું કારણ હોઈ શકે? અર્થાત્ તેમને માટે તે અનુરાગનું કારણ પણ
હોતું નથી. ૧૫.
यो रागान्धतयादरेण वनितावक्त्रस्य लालां पिबेत्
श्चर्मानद्धकपालमेतदपि यैरग्रे सतां वर्ण्यते
વિષયમાં અમે શું કહીએ? પરંતુ જે કવિઓ પોતાના સ્પષ્ટ વચનોના વિસ્તારથી
સજ્જનો આગળ ચામડાથી આચ્છાદિત આ કપાળયુક્ત મુખને ચંદ્રમા સમાન સુંદર
બતાવે છે તેઓ પણ પ્રશંસનીય ગણાય છે