Page 235 of 378
PDF/HTML Page 261 of 404
single page version
તે ચેતન તત્ત્વ જીવિત રહે.
કરવાને કારણે સ્થૂળ છે તો મૂર્તિ રહિત હોવાના કારણે સૂક્ષ્મ પણ છે, જો તે સામાન્ય સ્વરૂપે
એક છે તો વિશેષ સ્વરૂપે અનેક પણ છે, જો તે સ્વકીય દ્રવ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ સત્
છે તો પરકીય દ્રવ્યાદિચતુષ્ટયની અપેક્ષાએ અસત્ પણ છે તથા જો તે અનંતચતુષ્ટય આદિ
ગુણોથી પરિપૂર્ણ છે તો રૂપ
यो दृष्टिं शुचिमुक्ति हंसवनितां प्रत्यादराद्दत्तवान्
सम्यक्साम्यसरोवरस्थितिजुषे हंसाय तस्मै नमः
આદરથી મુક્તિરૂપ હંસી ઉપર જ પોતાની દ્રષ્ટિ રાખે છે તથા જે ચિત્તવૃત્તિના
નિરોધથી પ્રાપ્ત થયેલ પરબ્રહ્મસ્વરૂપ આનંદરૂપી જળથી પરિપૂર્ણ એવા સમીચીન
સમતાભાવરૂપ સરોવરમાં નિવાસ કરે છે તે આત્મારૂપ હંસને નમસ્કાર હો. ૩.
જે સર્વ પદાર્થોનું પ્રકાશક છે તથા જે સુખનું કારણ છે તે ચિત્સ્વરૂપ તેજને નમસ્કાર
કરો. ૪.
Page 236 of 378
PDF/HTML Page 262 of 404
single page version
સમૂહ ક્રીડામાત્રથી જ નાશ પામે છે અર્થાત્ જે વચનનો અવિષય છે; તે ચિદ્રૂપ તેજ
જયવંત હો. ૫.
જ શી છે?
જોઈએ કારણ કે તે સ્વાનુભવનો વિષય છે. તેથી તે સત્ જ છે, નહિ કે અસત્.
૭.
Page 237 of 378
PDF/HTML Page 263 of 404
single page version
વનમાં શોધે છે. ૯.
થતો નથી. યોગ્ય છે
જીવ નાટકના પાત્ર સમાન લાગે છે.
હોતા નથી. બરાબર એ જ રીતે જે બાહ્ય તપશ્ચરણાદિ તો કરે છે, પરંતુ સમ્યગ્દર્શન રહિત હોવાના
કારણે તે ચૈતન્ય તત્ત્વનો અનુભવ કરી શકતા નથી. તેઓ યોગીનો વેશ લઈને પણ વાસ્તવિક યોગી
થઈ શકતા નથી. ૧૧.
Page 238 of 378
PDF/HTML Page 264 of 404
single page version
જીવ અનેક ધર્મયુક્ત તે ચેતન તત્ત્વને યથાર્થ સ્વરૂપે ન જાણતાં એકાંતે કોઈ એક જ ધર્મસ્વરૂપ
સમજી લે છે. એ જ કારણે તે જન્મ
સિદ્ધ સમાન છે. પરંતુ પર્યાયસ્વરૂપે તે કર્મબંધ સહિત હોઈને રાગ
આ રીતે નયવિવક્ષાથી એમ માનવામાં કાંઈ પણ વિરોધ આવતો નથી. ૧૪.
Page 239 of 378
PDF/HTML Page 265 of 404
single page version
પોતાના સ્વાભાવિક ચૈતન્યનો આશ્રય લે છે તે ક્રમે કરીને એકત્વ પામી પોતાના
સ્વાભાવિક ઉત્કૃષ્ટ પદ (મોક્ષ) ને નિશ્ચિતપણે જ પ્રાપ્ત કરી લે છે. ૧૫.
મોક્ષ પદ પણ પ્રાપ્ત થઈ જાય છે. ૧૬.
(સંસાર) રૂપ વનને બાળવા માટે તીક્ષ્ણ અગ્નિ સમાન હોય છે. ૧૭.
એ છે કે સંયમી પુરુષ નિર્વિકલ્પ પદવી પામીને જ નિશ્ચયથી ઉત્કૃષ્ટ મોક્ષપદ પામે
છે. ૧૮.
Page 240 of 378
PDF/HTML Page 266 of 404
single page version
વિકલ્પ પણ યોગ્ય નથી કારણ કે તે પણ ઉપાધિથી નિર્મિત હોવાના કારણે સંસારનું
જ કારણ થાય છે. ૧૯.
કારણ થાય છે. બરાબર છે
હોઈ શકે નહિ.
Page 241 of 378
PDF/HTML Page 267 of 404
single page version
સંચાર કરનાર યોગીના તત્ત્વદર્શનમાં અજ્ઞાન
સર્વદા ભિન્ન છું. ઠીક છે
મોક્ષનું કારણ થાય છે. ૨૫.
Page 242 of 378
PDF/HTML Page 268 of 404
single page version
મોક્ષાભિલાષી ભવ્ય જીવે આ સમસ્ત યોગમાર્ગનું જ્ઞાન ગુરુના ઉપદેશથી પ્રાપ્ત કરવું
જોઈએ. ૨૬.
તે કેવળ મોહજનિત પ્રમાદ છે. ૨૭.
તેને પણ આ તીર્થ ધોઈ નાખે છે. ૨૮.
નાશ નથી પામતી? અર્થાત્ તે અવશ્યમેવ નાશ પામે છે.
સમુદ્રના તટની આરાધના કરનાર યોગીને પણ અમૂલ્ય રત્નો (સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર
આદિ) નો સંચય થઈ જાય છે અને એનાથી તેની દુર્ગતિ (નારક પર્યાય આદિ) પણ નષ્ટ
Page 243 of 378
PDF/HTML Page 269 of 404
single page version
લાભ થાય છે. ૨૯.
નિશ્ચયનયની અપેક્ષાએ તે રત્નત્રયસ્વરૂપ આત્મા એક જ છે, તેમાં
સમ્યગ્દર્શનાદિનો ભેદ પણ દ્રષ્ટિગોચર થતો નથી.
કહે છે. પાપરૂપ ક્રિયાઓના પરિત્યાગને વ્યવહાર સમ્યક્ ચારિત્ર કહેવામાં આવે છે. આ
વ્યવહારની અપેક્ષાએ તેમના સ્વરૂપનો વિચાર થયો. નિશ્ચયનયની અપેક્ષાએ તેમનું સ્વરૂપ આ
રીતે છે. શુદ્ધ આત્માના વિષયમાં રુચિ ઉત્પન્ન થવી તે નિશ્ચય સમ્યગ્દર્શન, તે જ આત્માના
સ્વરૂપને જાણવું તે નિશ્ચય સમ્યગ્જ્ઞાન અને ઉક્ત આત્મામાં જ લીન થવું એ નિશ્ચય ચારિત્ર
કહેવાય છે. આમાં વ્યવહાર જ્યાં સુધી નિશ્ચયનો સાધક છે ત્યાંસુધી જ તે ઉપાદેય છે,
વાસ્તવમાં તે અસત્યાર્થ હોવાથી હેય જ છે. ઉપાદેય કેવળ નિશ્ચય જ છે, કેમકે તે યથાર્થ
છે. અહીં નિશ્ચય રત્નત્રયના સ્વરૂપનું જ દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે તે નિર્મળ ધ્યાનની
અપેક્ષા રાખે છે. ૩૦.
કરીને કર્મરૂપ શત્રુઓનો નાશ કરી નાખે છે.
Page 244 of 378
PDF/HTML Page 270 of 404
single page version
થયેલા સમ્યગ્દર્શનાદિરૂપી બાણો દ્વારા કર્મરૂપી શત્રુ પણ નષ્ટ કરી દેવામાં આવે છે. ૩૧.
હોય છે. પરંતુ પ્રમાદ અવસ્થા પામેલા મુનિને કર્મની અધિકતાને કારણે તે (મુનિવૃતિ)
આનાથી વિપરીત અર્થાત્ ઉપર્યુક્ત ત્રણ ગુપ્તિઓથી રહિત હોય છે. ૩૨.
સમાન પ્રતિભાસે છે. ૩૩.
તરત જ ભસ્મ થઈ જાય છે. ૩૪.
Page 245 of 378
PDF/HTML Page 271 of 404
single page version
ઉત્તમ ફળ ઉત્પન્ન કરે છે. ૩૫.
જ્ઞાનથી ભેદાતું નથી.
એ છે કે આત્મતત્ત્વનું પરિજ્ઞાન પ્રાપ્ત કરવું એ જ તો આગમના અભ્યાસનું ફળ છે, અને તે તેને
પ્રાપ્ત થઈ જ ગયું છે. હવે તેને મોક્ષપદ કાંઈ દૂર નથી. ૩૬.
થી સુશોભિત છે, તે શું સંસારમાં મોહરૂપી અંધકારને નષ્ટ કરતો પ્રતિભાસિત નથી
થતો? અર્થાત્ અવશ્ય જ પ્રતિભાસિત થાય છે. ૩૭.
સમાન સમીચીન નથી, પરંતુ દુરાચારિણી સ્ત્રી સમાન છે. ૩૮.
Page 246 of 378
PDF/HTML Page 272 of 404
single page version
ઉપદેશથી સ્થિર આત્મપદ (મોક્ષ)ને જ પ્રાપ્ત કરે છે. ૩૯.
ઉપદેશથી જાગી ઉઠે છે ત્યારે સંયોગને પ્રાપ્ત થયેલ તે બધા જ બાહ્ય પદાર્થોને નશ્વર
સમજવા માંડે છે. ૪૦.
કરવો જોઈએ. ૪૧.
મનુષ્યને જગતનો અધીશ્વર બનાવી દે છે. ૪૨.
Page 247 of 378
PDF/HTML Page 273 of 404
single page version
જોઈએ. ૪૩.
સુખ અને દુઃખની પ્રાપ્તિ થાય છે. આ બન્નેય પ્રકારના યોગ શરીર સાથે સંબદ્ધ હોવાના કારણે
બહિરંગ કહેવાય છે. અંતરંગ યોગ સમાધિ છે. એનાથી જીવને અવિનશ્વર પદની પ્રાપ્તિ થાય છે.
અહીં ગ્રન્થકર્તાએ સ્વ અને પરમાં સમબુદ્ધિ રાખતા યોગીને આ અંતરંગ યોગમાં સ્થિત રહેવા
તરફ સંકેત કર્યો છે. ૪૪.
Page 248 of 378
PDF/HTML Page 274 of 404
single page version
થઈ જવું જોઈએ. ૪૬.
છતાં પણ ચૈતન્યરૂપ આકાશમાં જયવંત હો. ૪૭.
शुद्धात्मानमुपाश्रितो भवति यो योगी निराशस्ततः
प्रत्यूहं कुरुते स्वभावविषमो मोहो व वैरी यदि
પ્રાપ્ત કરીને આશા રહિત (ઇચ્છા કે તૃણા રહિત) થઈ ગયા છે તેના માર્ગમાં
સ્વભાવથી દુષ્ટ તે મોહરૂપી શત્રુ જો વિધ્ન ન કરે તો એટલા માત્રથી જ મોક્ષ
આ નિર્મળબુદ્ધિ યોગીના હાથમાં સ્થિત (છે એમ) સમજવું જોઈએ. ૪૮.
यस्माद्भीर्मम यामि कातरतया यस्याश्रयं चापदि
भ्रान्तिक्लेशहरं हृदि स्फु रति चेत्तत्तत्त्वमत्यद्भुतम्
Page 249 of 378
PDF/HTML Page 275 of 404
single page version
છે અથવા એવો કોઈ સર્પ છે; જેનાથી મને ભય ઉત્પન્ન થાય અથવા આપત્તિ આવતાં
હું ડરી જઈને તેના શરણે જાઉં? અર્થાત્ ઉપર્યુક્ત ચૈતન્યસ્વરૂપ હૃદયમાં સ્થિત રહેતાં
કદી કોઈનો ભય રહેતો નથી અને તેથી કોઈના શરણે જવાની પણ આવશ્યકતા રહેતી
નથી. ૪૯.
तृष्णापत्रविचित्रचित्तकमले संकोचमुद्रां दधत्
योगीन्द्रोदयभूधरे विजयते सद्बोधचन्दोदयः
પાંદડાઓથી વિચિત્ર એવા ચિત્તરૂપી કમળને સંકોચે છે તથા સમ્યગ્જ્ઞાનનો આશ્રય
પામેલા ભવ્ય જીવો રૂપ કુમુદોના સમૂહને વિકસિત કરે છે; તે સદ્બોધ ચન્દ્રોદય
(આ પ્રકરણ) મુનીન્દ્રરૂપી ઉદયાચળ પર્વત ઉપર જયવંત થાય છે. ૫૦.
Page 250 of 378
PDF/HTML Page 276 of 404
single page version
પ્રવેશ ન પામતાં બહાર જ રહી જાય છે, અર્થાત્ જેનું વર્ણન મહાકવિ પણ પોતાની
વાણી દ્વારા કરી શકતા નથી તથા જે ઘણી મુશ્કેલીથી દેખી શકાય છે તે ઉત્કૃષ્ટ જ્યોતિ
જયવંત હો. ૧.
અને અમૂર્ત છે; તે ચૈતન્યરૂપ તેજ આપ લોકોની રક્ષા કરો. ૨.
Page 251 of 378
PDF/HTML Page 277 of 404
single page version
હો. ૪.
થાય છે. તેઓ જેને વાસ્તવિક સુખ માને છે તે સુખ મુક્તિમાં છે અને તે ઘણી
મુશ્કેલીથી સિદ્ધ કરી શકાય છે. ૫.
પણ કર્યો છે. પરંતુ જે શુદ્ધ આત્માની જ્યોતિ મુક્તિના કારણભૂત છે તેની ઉપલબ્ધિ
તેમને સુલભ નથી. ૬.
Page 252 of 378
PDF/HTML Page 278 of 404
single page version
તેનો અનુભવ તો દુર્લભ જ છે. તે આત્મતત્ત્વ અત્યંત દુર્ગમ છે. ૭.
સ્વના નિમિત્તે શુદ્ધ નિશ્ચયનયના આશ્રયે પ્રયોજનભૂત આત્મસ્વરૂપનું વર્ણન કરૂં છું. ૮.
લે છે તે ઉત્કૃષ્ટ પદ (મોક્ષ) ને પ્રાપ્ત કરે છે. ૯.
છે તે પણ ગુણો અને પર્યાયો આદિના વિવરણથી સેંકડો શાખાઓમાં વિસ્તાર પામે
છે. ૧૦.
Page 253 of 378
PDF/HTML Page 279 of 404
single page version
માર્ગમાં પ્રવૃત્ત થઈ ચુકી છે તેને તે ત્રણે (સમ્યગ્દર્શનાદિ) એક આત્મસ્વરૂપ જ છે
છે તે જ તેમની પ્રાપ્તિથી કૃતકૃત્ય થાય છે. ૧૩.
જાણવાનું નામ સમ્યગ્જ્ઞાન છે. આ બન્નેની સાથે ઉક્ત આત્માના સ્વરૂપમાં સ્થિત
થવાનું નામ સમ્યક્ચારિત્ર છે. ૧૪.
Page 254 of 378
PDF/HTML Page 280 of 404
single page version
સમ્યગ્દર્શનાદિરૂપ બાણ શુદ્ધ આત્મારૂપ રણમાં કર્મરૂપ શત્રુઓના સમૂહનો નાશ
કરીને સફળ થાય છે. ૧૫.
પણ છે છતાં પણ તે સમ્યગ્જ્ઞાન વિના કદી પણ સિદ્ધ થઈ શકતો નથી.
જેમ તે કદી મુક્તિ પામી શકતું નથી તે જ રીતે મનુષ્ય સાધુ થઈને સર્વ પ્રકારના ઉપદ્રવો અને
પરિષહો સહન કરે છે, ઘર છોડીને વનમાં એકાકીપણે રહે છે તથા પ્રાણીઓના ઘાતથી વિરત છે;
છતાં પણ જો તેણે સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી તો તે પણ કદી મુક્ત થઈ શકતો નથી. ૧૬.
તેને નિશ્ચયથી શુદ્ધ નયમાં નિષ્ઠા રાખનાર સમજવો જોઈએ. ૧૭.
વિચાર કરતો અશુદ્ધ જ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. બરાબર છે