Page 215 of 378
PDF/HTML Page 241 of 404
single page version
स्थित्वा सिद्धिमुपाश्रितो विजयते सिद्धः समृद्धो गुणैः
અને ‘હું’ ઇત્યાદિ વિકલ્પાનેે પણ છોડીને કેવળ શુદ્ધ એક જ્ઞાનસ્વરૂપ તથા સમસ્ત
ઉપાધિ રહિત આત્મામાં સ્થિત થઈને સિદ્ધિ પામ્યા છે એવા તે અનંત જ્ઞાનાદિ ગુણોથી
સમૃદ્ધ સિદ્ધ પરમેષ્ઠી જયવંત હો. ૨૧.
तत्सिद्धैकमहः सदन्तर
साम्राज्यं तृणवद्वपुश्च परवद्भोगाश्च रोगा इव
આદિ વસ્તુઓને પ્રિય માને છે. પરંતુ જેમનું હૃદય તે સિદ્ધાત્મારૂપ રસથી પરિપૂર્ણ થઈ
ગયું છે તેમને સમસ્ત સામ્રાજ્ય (ચક્રવર્તિપણું) તૃણ સમાન તુચ્છ લાગે છે, શરીર બીજા
જેવું (અથવા શત્રુ જેવું) પ્રતિભાસે છે, તથા ભોગ રોગ સમાન જણાય છે. ૨૨.
सिद्धानां स्मृतिगोचरं रुचिवशान्नामापि यैर्नीयते
मध्यस्थाः स्थिरनासिकाग्रिम
યોગ્ય છે. તો પછી જે સાધુજનો દુર્ગ (દુર્ગમ સ્થાન) અથવા પર્વતની ગુફાની મધ્યમાં
સ્થિત રહીને અને નાસિકાના અગ્રભાગ ઉપર પોતાના નેત્રો સ્થિર કરીને પ્રસન્ન મનથી
Page 216 of 378
PDF/HTML Page 242 of 404
single page version
ગુણવાન અને વંદનીય છે જ. ૨૩.
ज्ञानी निश्चयतः स एव सकलप्रज्ञावतामग्रणीः
यद्योगं विदधाति वेध्यविषये तद्बाणमावर्ण्यते
પરંતુ જે સિદ્ધાત્મવિષયક જ્ઞાનથી શૂન્ય રહીને ન્યાય અને વ્યાકરણ આદિ શાસ્ત્રોના
જાણકાર છે તેમનું અહીં કાંઈ પણ પ્રયોજન નથી. કારણ એ કે જે લક્ષ્યના વિષયમાં
સંબંધ કરે છે તે જ બાણ કહેવાય છે.
એવી જ રીતે જે ભવ્ય જીવ પ્રયોજનભૂત આત્મતત્ત્વના વિષયમાં જાણકારી રાખે છે તે જ વાસ્તવમાં
પ્રશંસનીય છે. એનાથી વિપરીત જે ન્યાય, વ્યાકરણ અને જ્યોતિષ આદિ અનેક વિષયોનાં પ્રકાંડ
વિદ્વાન થઈને પણ જો પ્રયોજનભૂત આત્મતત્ત્વના વિષયમાં અજ્ઞાની છે તો તે નિન્દાને પાત્ર છે.
કારણ એ કે આત્મજ્ઞાન વિના જીવનું કદી કલ્યાણ થઈ શકતું નથી. એ જ કારણે દ્રવ્યલિંગી મુનિ
બાર અંગના પાઠી હોવા છતાં પણ અભવ્યસેનની જેમ સંસારમાં પરિભ્રમણ કરે છે અને એનાથી
વિપરીત શિવભૂતિ (ભાવ
येनाज्ञायि स किं करोति बहुभिः शास्त्रैर्बहिर्वाचकैः
ध्वान्तध्वंसविधौ स किं मृगयते रत्नप्रदीपादिकान्
Page 217 of 378
PDF/HTML Page 243 of 404
single page version
અર્થાત્ તેને આમનું કાંઈ પણ પ્રયોજન રહેતું નથી. બરાબર જ છે
કરવા માટે રત્નના દીપક આદિ ગોતે છે? અર્થાત્ ગોતતા નથી. ૨૫.
सर्वत्राखिलवस्तुजातविषयव्यासक्त बोधत्विषः
सर्वत्रैव निराकुलाः शिवसुखं सिद्धाः प्रयच्छन्तु नः
વસ્તુઓને વિષય કરનારી જ્ઞાનજ્યોતિનો પ્રસાર સર્વત્ર થઈ રહ્યો છે અર્થાત્ જે સર્વજ્ઞ
થઈ ગયા છે. જે સર્વત્ર પ્રકાશમાન શાશ્વત અનંત સુખસ્વરૂપ છે તથા જે સર્વત્ર નિશ્ચળ
નિરાકુળ છે. આવા તે સિદ્ધ અમને મોક્ષસુખ પ્રદાન કરો. ૨૬.
बह्वात्माध्यवसानसंगतलसत्सोपानशोभान्वितम्
रुह्यानन्दकलत्रसंगतभुवं सिद्धः सदा मोदते
સંયુક્ત છે તેમાં આત્મારૂપ મિત્રના હાથનો આશ્રય લેનાર આ આત્મારૂપ રાજા
આનંદરૂપ સ્ત્રીથી અધિષ્ઠિત પૃથ્વી ઉપર ચઢીને મુક્ત થતો થકો સદા આનંદિત રહે છે.
પહોંચીને આનંદ પામે છે. તેવી જ રીતે આ જીવ અધઃપ્રવૃત્તકરણાદિ પરિણામોરૂપ સીડીઓ ઉપરથી
Page 218 of 378
PDF/HTML Page 244 of 404
single page version
પોતાના આત્મારૂપી મિત્રનું હસ્તાવલંબન લઈને (આત્મલીન થઈને) શાશ્વત સુખ સંયુક્ત તે
સિદ્ધક્ષેત્રમાં પહોંચી જાય છે જ્યાં તે અનંતકાળ સુધી અબાધ સુખ ભોગવે છે. ૨૭.
તથા બીજું પણ જે કાંઈ સિદ્ધોનું છે તે બધું મને પ્રિય છે. એના સિવાય બીજું કાંઈ
પણ મને પ્રિય નથી. આ રીતે વિચાર કરતાં મેં ભયાનક સંસાર છોડીને અને તે
સિદ્ધોના ઉત્કૃષ્ટ સ્વરૂપની પ્રાપ્તિમાં મન જોડીને મારા ચિત્તમાં નિરંતર તે સિદ્ધોને જ
દ્રઢતા પૂર્વક ધારણ કર્યા છે. ૨૮.
प्रायो वच्मि यदेव तत्खलु नभस्यालेख्यमालिख्यते
स्तेषां स्तोत्रमिदं तथापि कृतवानम्भोजनन्दी मुनिः
નામમાત્રનું સ્મરણેય આનંદ ઉત્પન્ન કરે છે, તેથી ભક્તિવિશે વાચાળ થઈને મેં
Page 219 of 378
PDF/HTML Page 245 of 404
single page version
त्वन्नामस्मृतिलक्षणो यदि महामन्त्रो ऽस्त्यनन्तप्रभः
को लोकेऽत्र सतामभीष्टविषये विघ्नो जिनेश प्रभो
નામ સ્મરણરૂપ મહામંત્ર પાસે છે અને જો આપના દ્વારા બતાવવામાં આવેલ
રત્નત્રયસ્વરૂપ મોક્ષમાર્ગમાં ગમન છે; તો પછી અહીં લોકમાં તે સજ્જનોને
પોતાના ઇષ્ટ વિષયમાં વિઘ્ન ક્યું હોઈ શકે? અર્થાત્ તેમને ઇષ્ટ વિષયમાં કોઈ
બાધા ઉપસ્થિત થતી નથી. ૧.
विश्वव्यापि समं
અનંત સુખ અને અનંતવીર્ય; આ પ્રકારની આ વિશુદ્ધ પ્રવૃત્તિ સંસારથી મુક્ત
Page 220 of 378
PDF/HTML Page 246 of 404
single page version
આરાધના ઇષ્ટ છે. ૨.
पुंसः किं कुरुते शुचौ खरतरो मध्याह्नकालातपः
કેમ હોય? અર્થાત્ ન હોય. ઠીક છે
અત્યંત તીક્ષ્ણ સંતાપ પણ શું દુઃખી કરી શકે છે? અર્થાત્ કરી શકતો નથી. ૩.
सारासारविवेचनैकमनसा मीमांसते निस्तुषम्
सर्वं मे भवदाश्रितस्य महती तेनाभवन्निर्वृतिः
ઘણા કાળ સુધી વિચાર કરે છે તેને કેવળ એક આપ જ સારભૂત અને અન્ય સર્વ
અસારભૂત છે તેથી આપના શરણે આવેલા મને મહાન્ આનંદ પ્રાપ્ત થાય છે. ૪.
वीर्यं च प्रभुता च निर्मलतरा रूपं स्वकीयं तव
Page 221 of 378
PDF/HTML Page 247 of 404
single page version
છે; આ પ્રકારનું આપનું નિજ સ્વરૂપ છે. તેથી જે યોગીજનોએ સમ્યક્ ધ્યાનરૂપ નેત્ર
દ્વારા ચિરકાળમાં આપને પ્રાપ્ત કરી લીધા છે તેમણે શું નથી જાણ્યું? શું નથી જોયું,
અને શું નથી પ્રાપ્ત કરી લીધું? અર્થાત્ એક માત્ર આપને જાણી લેવાથી તેમણે બધું
જ જાણી લીધું, દેખી લીધું અને પ્રાપ્ત કરી લીધું છે. ૫.
त्वामेकं प्रणमामि चेतसि दधे सेवे स्तुवे सर्वदा
दित्थं तद्भवतु प्रयोजनमतो नान्येन मे केनचित्
છું, આપની જ સેવા કરૂં છું, આપની જ સ્તુતિ કરૂં છું, તથા એક આપના જ શરણને
પ્રાપ્ત થયો છું. ઘણું કહેવાથી શું લાભ? આ રીતે જે કાંઈ પ્રયોજન સિદ્ધ થઈ શકતું
હોય તે થાવ. મને આપના સિવાય અન્ય કોઈની સાથે પ્રયોજન નથી. ૬.
भ्रान्त्याहं प्रतिपन्नवांश्च मनसा वाचा च कायेन च
स्तन्मिथ्याखिलमस्तु मे जिनपते स्वं निन्दतस्ते पुरः
કર્યું’; એમ સ્વીકાર કર્યો હોય અર્થાત્ અનુમોદના કરી હોય; એ ઉપરાંત આ જ નવ
સ્થાનો (૧ મનકૃત, ૨ મન કારિત, ૩ મન અનુમોદિત, ૪ વચનકૃત, ૫ વચનકારિત,
૬ વચનાનુમોદિત, ૭ કાયકૃત, ૮ કાયકારિત અને કાયાનુમોદિત) દ્વારા બીજા પણ
Page 222 of 378
PDF/HTML Page 248 of 404
single page version
આપની સામે આત્મનિંદા કરવાથી મિથ્યા થાવ. ૭.
त्वं जानासि जिनेन्द्र पश्यसि तरां शश्वत्समं सर्वतः
हेतोस्ते पुरतः स वाच्य इति मे शुद्धयर्थमालोचितम्
મારા એક જન્મમાં ઉત્પન્ન દોષોને ક્યા કારણે નથી જાણતા? અર્થાત્ અવશ્ય જાણો
છો. છતાં પણ હું આલોચના પૂર્વક આત્મશુદ્ધિ માટે ઉક્ત દોષ આપની સામે પ્રગટ
કરૂં છું. ૮.
साधोर्धारयतो मम स्मृतिपथप्रस्थायि यद्दूषणम्
निःशल्यं हृदयं विधेयमजडैर्भव्यैर्यतः सर्वथा
માટે હે પ્રભો ! હું આપની પાસે આલોચના કરવા માટે ઉદ્યત થયો છું. કારણ એ
છે કે વિવેકી ભવ્ય જીવોએ સર્વ પ્રકારે પોતાનું હૃદય શલ્યરહિત કરવું જોઈએ. ૯.
व्यक्ताव्यक्त विकल्पजालकलितः प्राणी भवेत् संसृतौ
Page 223 of 378
PDF/HTML Page 249 of 404
single page version
प्रायश्चित्तमियत् कुतः श्रुतगतं शुद्धिर्भवत्संनिधेः
વિકલ્પો અનુસાર આ પ્રાણી નિરંતર એટલા (અસંખ્યાત લોક પ્રમાણ) જ દોષોથી
વ્યાપ્ત હોય છે. આટલું પ્રાયશ્ચિત્ત ભલા, આગમપ્રમાણે ક્યાંથી થઈ શકે? અર્થાત્
થઈ શકતું નથી. માટે તે દોષોની શુદ્ધિ આપની નિકટતા અથવા આરાધનાથી થાય
છે. ૧૦.
देकीकृत्य पुनस्त्वया सह शुचिज्ञानैकसन्मूर्तिना
यस्त्वां देव समीक्षते स लभते धन्यो भवत्संनिधिम्
ધારક આપની સાથે એકમેક કરીને પરિગ્રહરહિત, આગમના રહસ્યના જ્ઞાતા, શાન્ત
અને એકાન્ત સ્થાનને પ્રાપ્ત થતા થકા આપને દેખે છે તે પ્રશંસનીય છે. તે જ આપની
સમીપતા પ્રાપ્ત કરે છે. ૧૧.
ब्रह्माद्यैरपि यत्पदं न सुलभं तल्लभ्यते निश्चितम्
वद्यापि ध्रियमाणमप्यतितरामेतद्बहिर्धावति
Page 224 of 378
PDF/HTML Page 250 of 404
single page version
લગાવવા છતાં પણ આ ચિત્ત હજી યે બાહ્ય પદાર્થો તરફ દોડે છે. ૧૨.
त्यक्त्वार्थादि तपोवनं वयमितास्तत्रोज्झितः संशयः
वातालीतरलीकृतं दलमिव भ्राम्यत्यदो मानसम्
વ્રતવિધાનથી પણ હજી સુધી સિદ્ધિ પ્રાપ્ત ન થઈ. એનું કારણ એ છે કે વાયુસમૂહ
દ્વારા ચંચળ કરવામાં આવેલા પાંદડા સમાન આ મન ભ્રમિત થઈ રહ્યું છે. ૧૩.
न्नित्यं व्याकुलतां परां गतवतः कार्यं विनाप्यात्मनः
क्षेमं तावदिहास्ति कुत्र यमिनो यावन्मनो जीवति
છે, ઇન્દ્રિય સમૂહને વસાવે છે તથા સંસારના કારણભૂત કર્મનો પરમ મિત્ર છે; એવું
તે મન જ્યાં સુધી જીવિત છે ત્યાંસુધી અહીં સંયમીનું કલ્યાણ ક્યાંથી થઈ શકે?
અર્થાત્ થઈ શકતું નથી.
અસ્થિરતાથી બાહ્ય ઇષ્ટાનિષ્ટ પદાર્થોમાં રાગ
Page 225 of 378
PDF/HTML Page 251 of 404
single page version
જીવોએ સૌથી પહેલાં પોતાનું ચંચળ મન વશ કરવું જોઈએ. મન વશ થતાં તેના ઇશારે ચાલતી
ઇન્દ્રિયો સ્વયમેવ વશ થઈ જાય છે. તો એવી અવસ્થામાં બન્ધનો અભાવ થઈ જવાથી મોક્ષ પણ
કાંઈ દૂર રહેતો નથી. ૧૪.
त्वत्तस्तेन बहिर्भ्रमत्यविरतं चेतो विकल्पाकुलम्
सर्वानर्थपरंपराकृदहितो मोहः स मे वार्यताम्
થતું થકું આપના તરફથી ખસીને નિરંતર બાહ્ય પદાર્થોમાં પરિભ્રમણ કરે છે.
શું કરીએ? મોહના વશે અહીં મૃત્યુનો ભય ભલા કોને નથી હોતો? અર્થાત્
તેનો ભય ઘણું કરીને બધાને હોય છે. તેથી હે પ્રભો! સમસ્ત અનર્થોની
પરંપરાના કારણભૂત મારા આ મોહરૂપ શત્રુનું નિવારણ કરો. ૧૫.
धत्ते चञ्चलतां बिभेति च मृतेस्तस्य प्रभावान्मनः
नानात्वं जगतो जिनेन्द्र भवता
દ્રવ્યની અપેક્ષાએ કોણ જીવે છે અને કોણ મરે છે? હે જિનેન્દ્ર! આપે ફક્ત પર્યાયોની
અપેક્ષાએ જ સંસારની વિવિધતા જોઈ છે.
Page 226 of 378
PDF/HTML Page 252 of 404
single page version
છે તેનું મન ચપળતા છોડીને સ્થિર થઈ જાય છે. તેને પછી મૃત્યુનો ભય રહેતો નથી. આ રીતે
તેને યથાર્થ આત્મસ્વરૂપની પ્રતીતિ થવા લાગે છે અને ત્યારે તે તરત જ પરમાનંદમય અવિનશ્વર
પદને પ્રાપ્ત કરી લે છે. ૧૬.
सर्वत्र क्षणभङ्गुरं जगदिदं संचिन्त्य चेतो मम
स्थातुं वाञ्छति निर्विकारपरमानन्दे त्वयि ब्रह्मणि
મન અત્યારે જન્મ
પરમાત્મામાં સ્થિત થવાની ઇચ્છા કરે છે. ૧૭.
धर्मः स्याच्च शुभोपयोगत इतः सौख्यं किमप्याश्रयेत्
र्नित्यानन्दपदं तदत्र च भवानर्हन्नहं तत्र च
વિશેષ સુખ પ્રાપ્ત કરે છે. સુખ અને દુઃખનું આ કલહકારી જોડું સંસારની સહાયથી
ચાલે છે. પરંતુ એનાથી વિપરીત શુદ્ધ ઉપયોગથી તે શાશ્વત સુખનું સ્થાન અર્થાત્
મોક્ષ પ્રાપ્ત થાય છે. હે અરહંત જિન! આ પદ (મોક્ષ)માં તો આપ સ્થિત છો અને
હું તે પદમાં અર્થાત્ શાતા, અશાતા વેદનીયજનિત ક્ષણિક સુખ
Page 227 of 378
PDF/HTML Page 253 of 404
single page version
नैव स्त्री न नपुंसकं न गुरुतां प्राप्तं न यल्लाघवम्
स्वच्छज्ञान
પુરુષ છે, ન સ્ત્રી છે અને ન નપુંસક છે; જે ન ગુરુતાને પ્રાપ્ત છે અને ન લઘુતાને
પ્રાપ્ત છે; જે કર્મ, સ્પર્શ, શરીર, ગંધ, ગણના, શબ્દ અને વર્ણરહિત છે; તથા જે
નિર્મળ જ્ઞાન અને દર્શનની મૂર્તિ છે; તે જ ઉત્કૃષ્ટ જ્યોતિસ્વરૂપ હું છું
અભેદબુદ્ધિ પ્રગટ થઈ જાય છે ત્યારે તે સમસ્ત ભેદ વ્યવહાર પણ તેની સાથે જ નષ્ટ થઈ
જાય છે. તે વખતે અખંડ ચિત્પિંડસ્વરૂપ એક માત્ર આત્મજ્યોતિનો જ પ્રતિભાસ થાય છે.
ત્યાંસુધી કે આ નિર્વિકલ્પ અવસ્થામાં સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર આદિનો પણ
ભેદ નષ્ટ થઈ જાય છે. ૧૯.
शश्वत्कर्मखलेन तिष्ठति कृतं नाथावयोरन्तरम्
सद्रक्षेतरनिग्रहो नयवतो धर्मः प्रभोरी
કરવામાં આવેલો ભેદ સ્થિત છે. આ હું અને તે કર્મશત્રુ બન્ને ય આપની સામે હાજર
છીએ. આમાંથી આપ દુષ્ટને ખેંચીને બહાર ફેંકી દો કારણ કે, સજ્જનનું રક્ષણ કરવું
Page 228 of 378
PDF/HTML Page 254 of 404
single page version
स्तद्भिन्नस्य ममात्मनो भगवतः किं कर्तृमीशा जडाः
तिष्ठन्तो ऽपि न कुर्वते जलमुचस्तत्र स्वरूपान्तरम्
માટે તે શરીર સંબંધી જડ આધિ
કાંઈ પણ અંતર કરતા નથી. ૨૧.
नित्यं नाथ यथा स्थलस्थितिमता मत्स्येन ताम्यन्मनः
यावद्देव समर्पयामि हृदयं तावत्परं सौख्यवान्
અહીં રહીને હું પણ અતિશય કષ્ટ પામી રહ્યો છું. હે દેવ! જ્યાં સુધી હું દયારૂપ
અમૃતના સંબંધથી અતિશય શીતળતાને પ્રાપ્ત થયેલ આપના ચરણ
तत्कर्म प्रविजृम्भते पृथगहं तस्मात्सदा सर्वथा
Page 229 of 378
PDF/HTML Page 255 of 404
single page version
शुद्धात्मन् मम निश्चयात्पुनरिह त्वय्येव देव स्थितिः
છું અથવા આપના ચૈતન્યથી તે કર્મ સર્વથા ભિન્ન છે. અહીં પણ તે જ પૂર્વોક્ત (ચેતના-
ચેતનત્વ) કારણ છે. હે દેવ! મારી સ્થિતિ નિશ્ચયથી અહીં આપના વિષયમાં જ છે. ૨૩.
किं वाग्भिः किमुतेन्द्रियैः किमसुभिः किं तैर्विकल्पैरपि
न्नात्मन्नेभिरभिश्रयस्यतितरामालेन किं बन्धनम्
પણ પ્રયોજન નથી. કારણ એ છે કે આ બધી પુદ્ગલની પર્યાયો છે જે તારાથી ભિન્ન છે.
ખેદ છે કે તું પ્રમાદી થઈને એમના દ્વારા વ્યર્થ જ શા માટે બંધનને પ્રાપ્ત થાય છે? ૨૪.
चत्वारोऽपि सहायतामुपगतास्तिष्ठन्ति गत्यादिषु
वैरी बन्धकृदेष संप्रति मया भेदासिना खण्डितः
થઈને રહ્યા છે. પરંતુ કર્મ અને નોકર્મના સ્વરૂપે પરિણમેલ આ એક પુદ્ગલરૂપ શત્રુ
જ મારૂં સાન્નિધ્ય પામીને બંધનું કારણ થાય છે. તેથી મેં તેને આ વખતે ભેદ (વિવેક)
રૂપ તલવારથી ખંડિત કરી દીધું છે. ૨૫.
Page 230 of 378
PDF/HTML Page 256 of 404
single page version
नाकाशादिचतुष्टयं विरहितं मूर्त्या तथा प्राणिनाम्
स्तस्यां दुःखपरंपरेति विदुषा त्याज्यौ प्रयत्नेन तौ
પરિણામાન્તરોથી પરિણમતા નથી. ઉક્ત રાગ અને દ્વેષથી નિરંતર પ્રાણીઓને સદા
કઠોર કર્મનો બંધ થાય છે તેનાથી (કર્મબંધથી) આ સંસાર થાય છે અને તે સંસારમાં
દુઃખોની પરંપરા પ્રાપ્ત થાય છે. આ કારણે વિદ્વાન પુરુષે પ્રયત્નપૂર્વક ઉક્ત રાગ
અને દ્વેષનો પરિત્યાગ કરવો જોઈએ. ૨૬.
रागद्वेषमयान् मुधैव कुरुषे दुःखाय कर्माशुभम्
स्फीतं तत्सुखमेकतामुपगतं त्वं यासि रे निश्चितम्
પ્રાપ્ત થઈને આનંદરૂપ અમૃતના સમુદ્રભૂત શુદ્ધાત્મામાં નિવાસ કરે તો નિશ્ચયથી જ મહાન
સુખ પામી શકીશ. ૨૭.
मध्यात्मैकतुलामयं जन इतः शुद्धयर्थमारोहति
स्तिष्ठन्ति प्रसभं तदत्र भगवन् मध्यस्थसाक्षी भवान्
Page 231 of 378
PDF/HTML Page 257 of 404
single page version
તરફ ચડે છે અને બીજી તરફ તેને દોષિત કરવા માટે આ દુર્જય કર્મરૂપી શત્રુ
બળપૂર્વક સ્થિત છે. તેથી હે ભગવાન્! આ વિષયમાં આપ મધ્યસ્થ (નિષ્પક્ષ)
સાક્ષી છો. ૨૮.
संक्षेपादुभयत्र जल्पितमिदं पर्यन्तकाष्ठागतम्
यः सो ऽसंज्ञ इति स्फु टं व्यवहृतेर्ब्रह्मादिनामेति च
જીવ ધીરે ધીરે આ વિચિત્ર પ્રથમ (દ્વૈત) પદથી નીકળીને બીજા (અદ્વૈત) પદનો આશ્રય
કરે છે તે જો કે નિશ્ચયથી વાચ્ય
પરમાત્મા) નામને પ્રાપ્ત કરે છે. ૨૯.
संसारार्णवतारणे जिन ततः सैवास्तु पोतो मम
કરી શકતો નથી. તેથી પૂર્વોપાર્જિત મહાન્ પુણ્યથી અહીં જે મારી આપના
વિષયમાં દ્રઢ ભક્તિ થઈ છે તે જ મને આ સંસારરૂપી સમુદ્રથી પાર થવા માટે
જહાજ સમાન થાય. ૩૦.
Page 232 of 378
PDF/HTML Page 258 of 404
single page version
संसारे भ्रमता चिरं यदखिलाः प्राप्ता मयानन्तशः
सम्यग्दर्शनबोधवृत्तिपदवीं तां देव पूर्णां कुरु
છે તેમાં મુક્તિ આપનાર સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ પરિણતિ
સિવાય બીજા કોઈ પણ અપૂર્વ નથી. તેથી રત્નત્રયસ્વરૂપ જે પદવી હજી સુધી
મેં કદી પ્રાપ્ત કરી નથી તે અપૂર્વ પદવી પૂર્ણ કરો. ૩૧.
प्राप्त्यर्थं परमोपदेशवचनं चित्ते समारोपितम्
त्रैलोक्यस्य च तन्न मे प्रियमिह श्रीमज्जिनेश प्रभो
થોડા ઉત્તમ ઉપદેશરૂપ વચનોનું આરોપણ કર્યું છે તેના પ્રભાવથી ક્ષણનશ્વર જે
એક પૃથ્વીનું રાજ્ય છે તે તો દૂર રહો, પરંતુ મને તે ત્રણ લોકનું રાજ્ય પણ
અહીં પ્રિય નથી. ૩૨.
मग्रे यः पठति त्रिसंध्यममलश्रद्धानताङ्गो नरः
तत्प्राप्नोति परं पदं स मतिमानानन्दसद्म ध्रुवम्
Page 233 of 378
PDF/HTML Page 259 of 404
single page version
આલોચનારૂપ પ્રકરણ ભણે છે તે નિશ્ચયથી આનંદના સ્થાનભૂત તે ઉત્કૃષ્ટ પદ પ્રાપ્ત
કરે છે જેને યોગીશ્વર તપશ્ચરણ દ્વારા પ્રયત્નપૂર્વક ચિરકાળથી શોધ્યા કરે છે. ૩૩.
Page 234 of 378
PDF/HTML Page 260 of 404
single page version
प्रोक्तं चेन्न तथापि चेतसि नृणां संमाति चाकाशवत्
त्तन्मोक्षैक निबन्धनं विजयते चित्तत्त्वमत्यद्भुतम्
મનુષ્યોના હૃદયમાં સમાતું નથી તથા જેના સ્વાનુભવમાં સ્થિત હોવા છતાં પણ વિરલા
મનુષ્યો જ ચિર કાળે લક્ષ્ય (મોક્ષ) ને પ્રાપ્ત કરી શકે છે; તે મોક્ષના અદ્વિતીય
કારણભૂત આશ્ચર્યજનક ચેતનતત્ત્વ જયવંત હો. ૧.
चित्तत्वं सदसत्तया च गहनं पूर्णं च शून्यं च यत्
यस्मिन् वस्तुविचारमार्गचतुरो यः सो ऽपि संमुह्यति
છે; તથા જેના વિષયમાં સમસ્ત શ્રુતનો વિષય કરનારી એવી નિર્મળ જ્ઞાનરૂપ