Page 195 of 378
PDF/HTML Page 221 of 404
single page version
मौनादिव्रतमप्यनुष्ठितमिदं पुण्याय भव्यात्मनाम्
પરિત્યાગ, પવિત્ર વસ્ત્રથી ગાળેલા પાણીનું પીવું, તથા શક્તિ અનુસાર મૌનવ્રત આદિ;
આ બધું આચરણ ભવ્ય જીવોને પુણ્યનું કારણ થાય છે. ૫.
ब्रूते सत्यमचौर्यवृत्तिमबलां शुद्धां निजां सेवते
दानं भोगयुगप्रमाणमुररीकुर्याद्गृहीति व्रती
(ચોરી)નો પરિત્યાગ કરે છે, શુદ્ધ પોતાની જ સ્ત્રીનું સેવન કરે છે, દિગ્વ્રત અને
દેશવ્રતનું પાલન કરે છે; અનર્થદંડ (પાપોપદેશ, હિંસાદાન, અપધ્યાન, દુઃશ્રુતિ અને
પ્રમાદચર્યા )નો પરિત્યાગ કરે છે; તથા સામાયિક, પ્રૌષધોપવાસ, દાન (અતિથિ
સંવિભાગ) અને ભોગોપભોગ પરિમાણનો સ્વીકાર કરે છે. ૬.
पुण्योपार्जनहेतुषु प्रतिदिनं संजायमानेष्वपि
तद्देशव्रतधारिणो धनवतो दानं प्रकृष्टो गुणः
Page 196 of 378
PDF/HTML Page 222 of 404
single page version
સમુદ્ર પાર થવામાં નૌકાનું કામ કરનાર જે સત્પાત્રદાન છે તે તેનો મહાન ગુણ છે.
અભિપ્રાય એ છે કે શ્રાવકના સમસ્ત કાર્યોમાં મુખ્ય કાર્ય સત્પાત્રદાન છે. ૭.
काले क्लिष्टतरे ऽपि मोक्षपदवी प्रायस्ततो वर्तते
દિગંબર સાધુને જ હોય છે, ઉક્ત સાધુની સ્થિતિ શરીરના નિમિત્તે હોય છે, તે
શરીરની સ્થિતિ ભોજનના નિમિત્તે હોય છે અને તે ભોજન શ્રાવકો દ્વારા આપવામાં
આવે છે. આ રીતે આ અતિશય ક્લેશયુક્ત કાળમાં પણ મોક્ષમાર્ગની પ્રવૃત્તિ ઘણું
કરીને તે શ્રાવકોના નિમિત્તે જ થઈ રહી છે. ૮.
साधूनां तु न सा ततस्तदपटु प्रायेण संभाव्यते
यत्तस्मादिह वर्तते प्रशमिनां धर्मो गृहस्थोत्तमात्
ઘણું કરીને અસ્વસ્થ થઈ જાય છે. આવી દશામાં શ્રાવક તે શરીરને ઔષધ, પથ્ય
ભોજન અને જળ દ્વારા વ્રત પરિપાલનને યોગ્ય કરે છે તેથી જ અહીં તે મુનિઓનો
ધર્મ ઉત્તમ શ્રાવકના નિમિત્તે જ ચાલે છે. ૯.
Page 197 of 378
PDF/HTML Page 223 of 404
single page version
भक्त्या यत्क्रियते श्रुताश्रयमिदं दानं तदाहुर्बुधाः
श्रीकारिप्रकटीकृताखिलजगत्कैवल्यभाजो जनाः
છે, તેને વિદ્વાનો શ્રુતદાન (જ્ઞાનદાન) કહે છે. આ જ્ઞાનદાન સિદ્ધ થતાં થોડા જ
ભવોમાં મનુષ્ય તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લે છે જેના વડે સમસ્ત વિશ્વ સાક્ષાત્ દેખાય
છે અને જે પ્રગટ થતાં ત્રણે લોકના પ્રાણી ઉત્સવની શોભા કરે છે. ૧૦.
दानं स्यादभयादि तेन रहितं दानत्रयं निष्फलम्
यत्तत्पात्रजने विनश्यति ततो दानं तदेकं परम्
તેનાથી રહિત બાકીના ત્રણ પ્રકારના દાન વ્યર્થ જાય છે. આહાર, ઔષધ અને
શાસ્ત્રદાનની વિધિથી પાત્રજીવોનો ક્રમે ક્ષુધાનો ભય, રોગનો ભય અને
અજ્ઞાનપણાનો ભય નષ્ટ થાય છે માટે જ તે એક અભયદાન જ શ્રેષ્ઠ છે.
સિવાય જો વિચાર કરવામાં આવે તો તે આહારાદિના દાનસ્વરૂપ બાકીના ત્રણ પણ આ
અભયદાનની જ અંદર આવી જાય છે. એનું કારણ એ છે કે અભયદાનનો અર્થ છે પ્રાણીના
સર્વ પ્રકારના ભય દૂર કરીને તેને નિર્ભય કરવા. આહારદાન દ્વારા પ્રાણીની ક્ષુધાનો ભય,
ઔષધદાન દ્વારા રોગનો ભય અને શાસ્ત્રદાન દ્વારા તેના અજ્ઞાનપણાનો ભય જ દૂર કરવામાં
આવે છે. ૧૧.
Page 198 of 378
PDF/HTML Page 224 of 404
single page version
शास्त्रात् पात्रनिवेदितात् परभवे पाण्डित्यमत्यद्भुुतम्
पर्यन्ते पुनरुन्नतोन्नतपदप्राप्तिर्विमुक्तिस्ततः
પ્રાપ્ત થાય છે. અભયદાનથી પુરુષને આ બધા જ ગુણોનો સમૂહ પ્રાપ્ત થાય છે
તથા અંતે ઉન્નત ઉન્નત પદો (ઇન્દ્ર અને ચક્રવર્તી આદિ)ની પ્રાપ્તિપૂર્વક મુક્તિ પણ
પ્રાપ્ત થઈ જાય છે. ૧૨.
भ्रान्त्वा वारिधिमेखलां वसुमतीं दुःखेन यच्चार्जितम्
दानं तेन च दीयतामिदमहो नान्येन तत्संगतिः
કરીને ઘણા દુઃખથી મેળવાય છે તે ધન મનુષ્યને પોતાના પુત્ર અને પ્રાણોથી પણ
અધિક પ્યારૂં હોય છે તેને ખરચવાનો ઉત્તમ માર્ગ દાન છે. તેથી કષ્ટથી મેળવેલા
તે ધનનું દાન કરવું જોઈએ. એનાથી વિપરીત બીજા માર્ગે (દુર્વ્યસનાદિ) અપવ્યય
કરવામાં આવે તો તેનો સંયોગ ફરીથી પ્રાપ્ત થઈ શકતો નથી. ૧૩.
सैव स्यान्ननु तद्विना धनवतो लोकद्वयध्वंसकृत्
तन्नाशाय शशाङ्कशुभ्रयशसे दानं च नान्यत्परम्
Page 199 of 378
PDF/HTML Page 225 of 404
single page version
છે. એનાથી ઉલ્ટું ઉક્ત દાન વિના ધનવાન મનુષ્યનો તે ગૃહસ્થાશ્રમ બન્ને લોકને
નષ્ટ કરી નાંખે છે. સેંકડો દુષ્ટ વ્યાપારોમાં પ્રવૃત્ત થતાં ગૃહસ્થને જે પાપ ઉત્પન્ન થાય
છે તેને નષ્ટ કરવાનું તથા ચંદ્રમા સમાન ધવળ યશની પ્રાપ્તિનું કારણ તે દાન જ
છે, તે સિવાય પાપનાશ અને યશની પ્રાપ્તિનું બીજું કોઈ કારણ હોઈ શકે નહિ. ૧૪.
येनानंतगुणं परत्र सुखदं व्यावर्तते तत्पुनः
सर्वासामिति सम्पदां गृहवतां दाने प्रधानं फलम्
પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ એનાથી વિપરીત જે ધનવાનનું ધન ભોગના નિમિત્તે નષ્ટ
થાય છે તે નિશ્ચયથી નષ્ટ જ થઈ જાય છે અર્થાત્ દાનજનિત પુણ્યના અભાવમાં
તે ફરી કદી પ્રાપ્ત થતું નથી. તેથી જ ગૃહસ્થોને સમસ્ત સંપત્તિઓના લાભનું ઉત્કૃષ્ટ
ફળ દાનમાં જ પ્રાપ્ત થાય છે. ૧૫.
प्राप्ता नित्यसुखास्पदं सुतपसा मोक्षं पुरा पार्थिवाः
शक्त्या देयमिदं सदातिचपले द्रव्ये तथा जीविते
અવિનશ્વર સુખના સ્થાનભૂત મોક્ષને પ્રાપ્ત થયા છે. આ રીતે તે દાન મોક્ષનું પણ
પ્રધાન કારણ છે. તેથી સંપત્તિ અને જીવન અતિશય ચપળ અર્થાત્ નશ્વર હોવાથી
Page 200 of 378
PDF/HTML Page 226 of 404
single page version
ते तिष्ठन्ति गृहे न दानमिह चेत्तन्मोहपाशो दृढः
तत्संसारसरित्पतिप्रतरणे पोतायते निश्चितम्
માટે તે ઘર મોહદ્વારા નિર્મિત દ્રઢ જાળ જેવું જ છે એમ સમજીને ગૃહસ્થ શ્રાવકે
પોતાની સંપત્તિ અનુસાર સર્વદા અનેક પ્રકારનું દાન આપવું જોઈએ. કારણ એ છે
કે તે દાન નિશ્ચયથી સંસારરૂપી સમુદ્ર પાર થવામાં નાવનું કામ કરે છે. ૧૭.
न स्तूयेत न दीयते मुनिजने दानं च भक्त्या परम्
तत्रस्था भवसागरे ऽतिविषमे मज्जन्ति नश्यन्ति च
મુનિજનોને ઉત્તમ દાન પણ દેતા નથી; તેમનું ગૃહસ્થાશ્રમ પદ પથ્થરની નાવ સમાન
છે. તેના ઉપર બેસીને તે મનુષ્યો અત્યંત ભયાનક સંસારરૂપી સમુદ્રમાં ગોથા ખાતા
થકા નાશ જ પામવાના છે. ૧૮.
ख्याता एव परोपकारक रणे दृष्टा न ते केनचित्
Page 201 of 378
PDF/HTML Page 227 of 404
single page version
तत्कार्याणि पुनः सदैव विदधद्दाता परं
છે અને ન તેમણે અહીં કોઈનો ઉપકાર કર્યો પણ છે તથા એવી સંભાવના પણ ઘણું
કરીને નથી. પરંતુ તેમના કાર્યો (પરોપકારાદિ) સદાય કરતા કેવળ દાતા શ્રાવક અવશ્ય
જોવામાં આવે છે. તાત્પર્ય એ છે કે દાની મનુષ્ય તે પ્રસિદ્ધ ચિન્તામણિ આદિથી
પણ અતિશય શ્રેષ્ઠ છે. ૧૯.
यस्मिन् सोऽस्ति च तत्र सन्ति यतयो धर्मश्च तैर्वतते
सौख्यं भावि नृणां ततो गुणवतां स्युः श्रावकाः संमताः
છે તથા ધર્મ થતાં પાપના સમૂહનો નાશ થઈને સ્વર્ગ
જો તે શ્રાવકો જ પરંપરાએ તે સુખના સાધન હોય તો ગુણી જનોએ તે શ્રાવકોનું યથાયોગ્ય
સન્માન કરવું જ જોઈએ. ૨૦
तुच्छे सामयिके जने बहुतरे मिथ्यान्धकारे सति
Page 202 of 378
PDF/HTML Page 228 of 404
single page version
થોડા અને અજ્ઞાનરૂપ અંધકારનો પ્રચાર ઘણો વધારે છે. એવી અવસ્થામાં જે મનુષ્ય
જિનપ્રતિમા અને જિનગૃહના વિષયમાં ભક્તિ રાખતા હોય તે પણ જોવામાં આવતા
નથી. છતાં પણ જે ભવ્ય વિધિપૂર્વક ઉક્ત જિનપ્રતિમા અને જિનગૃહનું નિર્માણ કરાવે
છે તે સજ્જન પુરુષો દ્વારા વંદનીય છે. ૨૧.
ये कारयन्ति जिनसद्म जिनाकृतिं च
स्तोतुं परस्य किमु कारयितुर्द्वयस्य
માટે અહીં વાણી (સરસ્વતી) પણ સમર્થ નથી. તો પછી જે ભવ્ય જીવ તે ( જિનાલય
અને જિનપ્રતિમા) બન્નેનુંય નિર્માણ કરાવે છે તેમના વિષયમાં શું કહેવું? અર્થાત્ તે
તો અતિશય પુણ્યશાળી છે જ. ૨૨.
જિનભવનનું નિર્માણ કરાવીને તેમાં મનોહર જિનપ્રતિમાને પ્રતિષ્ઠિત કરાવે છે તેને તો નિઃસંદેહ
અપરિમિત પુણ્યનો લાભ થવાનો છે. ૨૨.
नैवेद्यैर्बलिभिर्ध्वजश्च कलशैस्तूर्यत्रिकैर्जागरैः
भव्याः पुण्यमुपार्जयन्ति सततं सत्यत्र चैत्यालये
Page 203 of 378
PDF/HTML Page 229 of 404
single page version
ચંદરવા, નૈવેદ્ય, અન્ય ભેટો, ધ્વજાઓ, કળશો, લૌર્યત્રિકો (ગીત, નૃત્ય, વાદિત્ર),
જાગરણો, ઘંટ, ચામર, દર્પણાદિ દ્વારા ઉત્કૃષ્ટ શોભાનો વિસ્તાર કરીને નિરંતર પુણ્યનું
ઉપાર્જન કરે છે. ૨૩.
तिष्ठन्त्येव महर्द्धिकामरपद तत्रैव लब्ध्वा चिरम्
न्मानुष्यं च विरागतां च सकलत्यागं च मुक्तास्ततः
દીર્ઘકાળ સુધી ત્યાં (સ્વર્ગમાં) જ રહે છે. ત્યાર પછી મહાન્ પુણ્યકર્મના ઉદયથી
મનુષ્યલોકમાં આવીને અને અતિશય પ્રશંસનીય કુળમાં ઉત્તમ મનુષ્ય થઈને વૈરાગ્ય
પ્રાપ્ત થયા થકા તેઓ સમસ્ત પરિગ્રહ છોડીને મુનિ થઈ જાય છે તથા આ ક્રમે
તેઓ અંતે મુક્તિ પણ પ્રાપ્ત કરી લે છે. ૨૪.
शेषास्तद्विपरीतधर्मकलिता हेया मुमुक्षोरतः
यो भोगादिनिमित्तमेव स पुनः पापं बुधैर्मन्यते
ત્રણ પુરુષાર્થ તેનાથી વિપરીત (અસ્થિર) સ્વભાવવાળા છે. તેથી તે મુમુક્ષુજનોએ
છોડવા યોગ્ય છે. તેથી જે ધર્મ પુરુષાર્થ ઉપર્યુક્ત મોક્ષ પુરુષાર્થનો સાધક થાય છે
Page 204 of 378
PDF/HTML Page 230 of 404
single page version
વિદ્વાનો પાપ જ સમજે છે. ૨૫.
नान्यत्किंचिदिहैव निश्चयनयाज्जीवः सुखी जायते
કે નિશ્ચયનયથી જીવ તે મોક્ષમાં જ સ્થિત થઈને સુખી થાય છે. તેથી આ જાતની
બુદ્ધિથી જે સર્વે વ્રતોનું પરિપાલન કરવામાં આવે છે તે સફળતા પામે છે તથા આનાથી
વિપરીત તેને કેવળ તે સંસારનું કારણ થાય છે જે પ્રત્યક્ષ જ દુઃખ સ્વરૂપ છે. ૨૬.
पर्यन्ते यदनन्तसौख्यसदनं मोक्षं ददाति ध्रुवम्
श्रीमत्पङ्कजनन्दिभिर्विरचितं देशव्रतोद्दयोतनम्
જે નિશ્ચયથી અનંત સુખના સ્થાનભૂત મોક્ષ આપે છે તથા જે ઉત્તમ મનુષ્ય પર્યાય
આદિ ગુણો વડે પ્રાપ્ત કરાવાય છે; એવું તે દુર્લભ દેશવ્રતોદ્યોતન જયવંત હો. ૨૭
Page 205 of 378
PDF/HTML Page 231 of 404
single page version
मूढात्मा किमु वच्मि तत्र यदि वा भक्त्या महत्या वशः
સ્થિત એક નક્ષત્ર સમાન સ્પષ્ટપણે પ્રતિભાસે છે તે અપરિમિત તેજના ધારક સિદ્ધોનું
વર્ણન શું મારા જેવો મૂર્ખ અને હીન મનુષ્ય કરી શકે છે? અર્થાત્ કરી શકતો નથી.
છતાં પણ જે હું તેમનું કાંઈક વર્ણન અહીં કરી રહ્યો છું તે અતિશય ભક્તિને વશ
થઈને જ કરી રહ્યો છું. ૧.
देवास्ते ऽपि जिना यदुन्नतपदप्राप्त्यै यतन्ते तराम्
युक्ता न व्यभिचारिभिः प्रतिदिनं सिद्धान् नमामो वयम्
તે તીર્થંકર જિનદેવ પણ જે સિદ્ધોના ઉન્નત પદને પ્રાપ્ત કરવા માટે અધિક પ્રયત્ન
Page 206 of 378
PDF/HTML Page 232 of 404
single page version
વૃદ્ધિ પામેલા કેવળજ્ઞાનાદિસ્વરૂપ ક્ષાયિક ભાવોથી સંયુક્ત છે; તે સિદ્ધોને અમે પ્રતિદિન
નમસ્કાર કરીએ છીએ. ૨.
नो याताः सहजस्थिरामललसद्
નિર્મળ દર્શન (કેવળદર્શન) અને જ્ઞાન (કેવળજ્ઞાન) રૂપ અનુપમ શરીર ધારણ કરે
છે, જે કૃતકૃત્યસ્વરૂપને પ્રાપ્ત થઈ ચૂક્યા છે, અનુપમ છે, જગતને માટે
મંગળસ્વરૂપ છે, તથા અવિનશ્વર સુખરૂપ અમૃતરસના પાત્ર છે; એવા તે સિદ્ધ
સદા તમારી રક્ષા કરો. ૩.
येषां जन्मजरामृतिप्रभृतिभिः सीमापि नोल्लङ्घयते
ते सन्तु त्रिजगच्छिखाग्रमणयः सिद्धा मम श्रेयसे
ઓળંગી શકતા નથી, અર્થાત્ જે જન્મ, જરા અને મરણથી મુક્ત થઈ ગયા છે; તથા
જેમનામાં અસાધારણ જ્ઞાનાદિ દ્વારા અચિંત્ય અને અદ્વિતીય અનંતચતુષ્ટયસ્વરૂપ
ઐશ્વર્યનો સંયોગ કરાવવામાં આવ્યો છે; એવા તે ત્રણે લોકના ચૂડામણિ સમાન સિદ્ધ
પરમેષ્ઠી મારૂં કલ્યાણ કરો. ૪.
Page 207 of 378
PDF/HTML Page 233 of 404
single page version
ज्ञेयं लोकमलोकमेव च वदन्त्यात्मेति सर्वस्थितः
જ આત્મા સર્વવ્યાપક કહેવાય છે. બીબા (જેમાં ઢાળીને પાત્ર અને આભૂષણ વગેરે
બનાવવામાં આવે છે)માંથી મીણ જુદું પડી જતાં તેની અંદર જેવું શુદ્ધ આકાશ બાકી
રહી જાય છે એવા આકારને ધારણ કરનાર તથા પહેલાના શરીરથી કાંઈક અલ્પ
એવા તે સિદ્ધ પરમેષ્ઠી સદા આનંદનો અનુભવ કરે છે.
છે
કારણ એ છે કે શરીરના ઉપાંગભૂત જે નાસિકા વગેરેના છિદ્રાદિ હોય છે ત્યાં આત્મપ્રદેશોનો
અભાવ હોય છે. શરીરનો સંબંધ છૂટતાં અમૂર્તિક સિદ્ધાત્માનો આકાર કેવો રહે છે તે બતાવતાં
અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જેમ માટી વગેરેથી બનાવેલ પૂતળામાં મીણ ભરી દેવામાં
આવ્યું હોય, અને ત્યાર પછી તેને અગ્નિનાં સંયોગ પ્રાપ્ત થતાં જેમ તે મીણ ગળી જાય અને ત્યાં
તે આકારમાં શુદ્ધ આકાશ બાકી રહી જાય છે તેવી જ રીતે શરીરનો સંબંધ છૂટી જતાં તેના આકારે
શુદ્ધ આત્મપ્રદેશ બાકી રહી જાય છે. ૫.
सिद्धानां न च वेदनीयविरहाद्दुःखं सुखं चाक्षजम्
Page 208 of 378
PDF/HTML Page 234 of 404
single page version
અમૂર્તપણું (સૂક્ષ્મત્વ), આયુષ્ય કર્મ નષ્ટ થઈ જવાથી જન્મ
અગુરુલઘુત્વ, તથા વેદનીય કર્મ નષ્ટ થઈ જવાથી ઇન્દ્રિયજન્ય સુખ
वीर्यं नैव निजं भजन्त्यसुभृतो नित्यं स्थिताः संसृतौ
सिद्धा नित्यचतुष्टयामृतसरिन्नाथा भवेयुर्न किम्
(સામર્થ્ય) નો પણ અનુભવ કરતો નથી; તે કર્મોને જે સિદ્ધોએ મહાન યોગ અર્થાત્
શુક્લધ્યાન દ્વારા નષ્ટ કરી દીધા છે તે સિદ્ધ ભગવાન અવિનશ્વર અનંતચતુષ્ટયરૂપ
અમૃતની નદીના અધિપતિ (સમુદ્ર) શું નહિ થાય? અર્થાત્ અવશ્ય થશે. ૭.
ज्ञानाधिक्ययुता भवन्ति किमपि क्लेशोपशान्तेरिह
सद्बोधाः सुखिनश्च ते कथमहो न स्युस्त्रिलोकाधिपाः
કે એમને તેની અપેક્ષાએ કર્મનું આવરણ ઓછું છે. તો પછી ભાઈ, જે સિદ્ધ જીવ
સમસ્ત કર્મરૂપી ઘોર અંધકારના વિસ્તાર રહિત થઈ ગયા છે તે ત્રણે લોકના અધિપતિ
થઈને ઉત્તમ જ્ઞાન (કેવળજ્ઞાન) અને અનંત સુખ સંપન્ન કેમ ન હોય? અવશ્ય હોય.
Page 209 of 378
PDF/HTML Page 235 of 404
single page version
જો તે જ કર્મોનું આવરણ સિદ્ધોને પૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે તો પછી તેમને અનંતજ્ઞાની અને
અનંતસુખી થઈ જવામાં કાંઈ પણ સંદેહ રહેતો નથી. ૮.
बद्धोऽन्यैश्च नरो रुषा घनतरैरापादमामस्तकम्
किं न स्युः सुखिनः सदा विरहिता बाह्यान्तरैर्बन्धनैः
તે તેમાંથી કોઈ એક પણ દોરડું ઢીલું થતાં સુખનો અનુભવ કરે છે. તો પછી જે
સિદ્ધ જીવ બાહ્ય અને અભ્યંતર બન્નેય બંધનોથી રહિત થઈ ગયા છે તેઓ શું સદા
સુખી નહિ હોય? અર્થાત્ અવશ્ય હશે. ૯.
रेणूनां गणनं किलाधिवसतामेकं प्रदेशं घनम्
न्मुक्त स्यास्य तु सर्वत्रः किमिति नो जायेत सौख्यं परम्
દિશાઓમાં અર્થાત્ સર્વ તરફથી આ જીવનું આત્મતેજ કર્મોથી સંબદ્ધ (રોકાયેલું)
હોય તો તેને મહાન દુઃખ કેમ ન થાય? અવશ્ય થાય. એનાથી વિપરીત જે આ
સિદ્ધ જીવ બધી તરફથી જ ઉક્ત કર્મોથી રહિત થઈ ગયા છે તેમને ઉત્કૃષ્ટ સુખ
ન હોય શું? અર્થાત્ અવશ્ય હોય.
Page 210 of 378
PDF/HTML Page 236 of 404
single page version
કર્મ પરમાણુઓથી બંધાયેલા છે. હવે ભલા વિચાર કરો કે આટલા અનંતાનંત કર્મ
પરમાણુઓથી બંધાયેલો આ સંસારી જીવ કેટલો બધો દુઃખી અને તે બધાથી રહિત થઈ
ગયેલા સિદ્ધ જીવ કેટલા બધા સુખી હશે. ૧૦.
तेषामन्नजलादिकौषधगणस्तच्छान्तये युज्यते
नित्यात्मोत्थसुखामृताम्बुधिगतास्तृप्तास्त एव ध्रुवम्
અને ઔષધ વગેરે લેવું ઉચિત છે. પરંતુ જે સિદ્ધ જીવોને ન કર્મ છે અને તેથી ન
તેનાથી ઉત્પન્ન થતી વ્યાધિઓ પણ છે તેમને આ અન્નાદિ વસ્તુઓથી શું પ્રયોજન
છે? અર્થાત્ તેમને આનું કાંઈપણ પ્રયોજન રહ્યું નથી. તેઓ તો નિશ્ચયથી અવિનશ્વર
આત્મમાત્રજન્ય (અતીન્દ્રિય) સુખરૂપી અમૃતના સમુદ્રમાં મગ્ન રહીને સદાય તૃપ્ત રહે
છે. ૧૧.
वर्तिर्दीपमिवोपसेव्य लभते योगी स्थिरं तत्पदम्
स्ता
અસાધારણ મૂર્તિસ્વરૂપ સિદ્ધજ્યોતિની આરાધના કરીને યોગી પણ સ્વયં તેના સ્થિર
પદ (સિદ્ધપદ) ને પ્રાપ્ત કરી લે છે. અથવા તે સમ્યગ્જ્ઞાન દ્વારા વિકલ્પોથી રહિત
થયા થકા સિદ્ધસ્વરૂપને પ્રાપ્ત થઈને એવા થઈ જાય છે કે ત્રણે લોકના ચૂડામણિ
રત્ન સમાન તેમને દેવો પણ નમસ્કાર કરે છે. ૧૨.
Page 211 of 378
PDF/HTML Page 237 of 404
single page version
नश्यत्येव च नित्यमेव च तथा नास्त्येव चास्त्येव च
છે; એવી તે દ્રઢ પ્રતીતિને પ્રાપ્ત થયેલી અમૂર્તિક, ચેતન અને સુખસ્વરૂપ સિદ્ધજ્યોતિ
કોઈ વિરલા જ યોગી પુરુષદ્વારા દેખવામાં આવે છે.
કહેવાય છે. તે પર (પુદ્ગલાદિ) દ્રવ્યોના ગુણોથી રહિત હોવાના કારણે શૂન્ય તથા અનંતચતુષ્ટય
સંયુક્ત હોવાના કારણે પરિપૂર્ણ પણ છે. પર્યાયાર્થિકનયની અપેક્ષાએ તે પરિણમનશીલ હોવાથી
ઉત્પાદ
અને ભાવની અપેક્ષાએ અભાવ સ્વરૂપ પણ છે. તે પોતાનો સ્વભાવ છોડીને અન્ય સ્વરૂપે ન થવાને
કારણે એક તથા અનેક પદાર્થોનું સ્વરૂપ પ્રતિભાસિત કરવાને કારણે અનેક સ્વરૂપે પણ છે એવી
તે સિદ્ધજ્યોતિનું ચિંતન બધા કરી શકતા નથી પણ નિર્મળ જ્ઞાનના ધારક કોઈ વિશેષ યોગીજન
જ તેનું ચિંતન કરે છે. ૧૩.
धौता यस्य मतिः स एव मनुते तत्त्वं विमुक्तात्मनः
भेदेन स्वकृतेन तेन च विना स्वं रूपमेकं परम्
Page 212 of 378
PDF/HTML Page 238 of 404
single page version
આત્માનું રહસ્ય જાણી શકે છે. તેથી તે જ સુબુદ્ધિ જીવને જ્યાંસુધી પોતાની જાતે
કરવામાં આવેલા ભેદ (સંસારી અને મુક્ત સ્વરૂપ) વિદ્યમાન છે, ત્યાં સુધી તે જ
સિદ્ધસ્વરૂપ સાક્ષાત્ ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) થાય છે. ત્યાર પછી ઉપર્યુક્ત
ભેદબુદ્ધ નષ્ટ થઈ જતાં કેવળ એક નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્ત્વ જ પ્રતિભાસિત થાય
છે
લિપ્ત જાણીને તે જ સિદ્ધસ્વરૂપને ઉપાદેય (ગ્રાહ્ય) માને છે. પરંતુ જેવું તેને સ્વરૂપાચરણ પ્રગટ
થાય છે કે તરત જ તેની સંસારી અને સિદ્ધ વિષયક ભેદબુદ્ધિ પણ નષ્ટ થઈ જાય છે
એકમાત્ર શુદ્ધ આત્મસ્વરૂપ જ પ્રતિભાસિત થાય છે. ૧૪.
मुक्त्वा मोहविजृम्भितं ननु पथा शुद्धेन संचर्यताम्
છે. પરંતુ અજ્ઞાની પુરુષની દ્રષ્ટિ અશુદ્ધ આત્મસ્વરૂપ અથવા પર પદાર્થોમાં સ્થિત
થઈને સંસાર વધારે છે. ઠીક છે
તેથી મુમુક્ષુ જીવે મોહથી વૃદ્ધિ પામેલ વિકલ્પ
Page 213 of 378
PDF/HTML Page 239 of 404
single page version
सोऽन्धो रूपनिरूपणं हि कुरुते प्राप्तो मनःशून्यताम्
આગમરૂપ નેત્રથી છ યે દ્રવ્યોને જોઈને તેમાંથી નિર્મળ આત્મતત્ત્વનું ગ્રહણ કરે છે.
જે કોઈ જીવ શાસ્ત્ર રહિત રહીને ઉત્કૃષ્ટ આત્મતત્ત્વનો નિશ્ચય કરે છે તે મૂર્ખ મન
(વિવેક) રહિત હોવા છતાં ય રૂપનું અવલોકન કરવા ઇચ્છનાર અંધ સમાન છે. ૧૬.
तत्त्वं स्वीकुरुते तदेव कथितं सिद्धत्वबीजं जिनैः
दुष्प्रापं शुचि वर्त्म येन परमं तद्धाम संप्राप्यते
કે જિનેન્દ્રદેવે તેને જ મુક્તિનું બીજ બતાવ્યું છે. એનાથી વિપરિત જે જીવ હેય અને
ઉપાદેય તત્ત્વના વિષયમાં સ્વતઃ અથવા પરના ઉપદેશથી ભ્રમને પ્રાપ્ત થાય છે, તે
ઉક્ત આત્મતત્ત્વનો સ્વીકાર કરી શકતો નથી. તેથી તેને તે નિર્મળ મોક્ષમાર્ગ દુર્લભ
થઈ જાય છે કે જેના દ્વારા તે ઉત્કૃષ્ટ મોક્ષપદ પ્રાપ્ત કરાય છે. ૧૭.
ये ऽन्यार्थं परिकल्पयन्ति खलु ते निर्वाणमार्गच्युताः
निःशेषं श्रुतमेति तत्र विपुले साक्षाद्विचारे सति
Page 214 of 378
PDF/HTML Page 240 of 404
single page version
અન્વય વડે સર્વોત્કૃષ્ટ એવા (પરંપરાગત દ્રવ્યશ્રુત વડે) જે જીવ માર્ગનું પ્રગટપણે ચિંતન
કરે છે તેને તેનો વિપુલ વિચાર કરતાં, સમસ્ત શ્રુત સાક્ષાત્ પ્રાપ્ત થાય છે. ૧૮.
प्राप्तानां विषये सदैव सुखिनामल्पैव मुक्तात्मनाम्
निःश्रेणिर्भवतादनन्तसुखतद्धामारुरुक्षोर्मम
મુક્તાત્માઓના વિષયમાં મારા જેવા અલ્પજ્ઞે જે ભક્તિવશે થોડું કાંઈક કથન કર્યું છે
તે અનંત સુખથી પરિપૂર્ણ તે મોક્ષરૂપી મહેલમાં ચડવાની ઇચ્છા કરનાર એવા મારા
માટે નિસરણી સમાન થાવ. ૧૯.
नाशोत्पत्तियुतं तथाप्यविचलं मुक्त्यर्थिनां मानसे
शान्तं जीवघनं द्वितीयरहितं मुक्तात्मरूपं महः
(ધ્રુવ) છે, મુમુક્ષુઓના હૃદયમાં એકત્રિત થઈને નિરંતર રહે છે, સંસારના ભારરહિત
છે, શાન્ત છે, સઘન આત્મપ્રદેશો સ્વરૂપ છે તથા અસાધારણ છે. ૨૦
संबन्धं च तथा त्वमित्यहमिति प्रायान् विकल्पानपि