Page 175 of 378
PDF/HTML Page 201 of 404
single page version
‘સર્વ પ્રથમ ૠષભ જિનેન્દ્ર દ્વારા શરૂ થયો અને દાનવિધિનો પ્રચાર રાજા શ્રેયાંસથી
શરૂ થયો. એમનો પરસ્પર સંબંધ થતાં અહીં ભરતક્ષેત્રમાં ધર્મની સ્થિતિ થઈ. ૧.
Page 176 of 378
PDF/HTML Page 202 of 404
single page version
છે. ૫.
મુનિઓની સ્થિતિ, ધર્મ અને દાન આ ત્રણેયનું મૂળકારણ ગૃહસ્થ શ્રાવક છે. ૬.
Page 177 of 378
PDF/HTML Page 203 of 404
single page version
સામાયિકવ્રત માનવામાં આવે છે. ૮.
પરિત્યાગ અવશ્ય કરવો જોઈએ. ૯.
Page 178 of 378
PDF/HTML Page 204 of 404
single page version
દેશ, દુર્ગ અને સૈન્ય) થી યુક્ત રાજ્યને બળવાન કર્યું છે.
ધર્મરૂપી શત્રુનો નાશ કરવા માટે પોતાના રાજ્યને આ સાત વ્યસનોરૂપ સાત રાજ્યાંગોથી જ સુસજ્જ
કરી લીધું છે. ૧૩.
જાય છે. અભિપ્રાય એ છે કે તે પોતે પણ પરમાત્મા બની જાય છે. ૧૪.
ધિક્કાર છે. ૧૫.
Page 179 of 378
PDF/HTML Page 205 of 404
single page version
અવલોકનમાં સહાયક થઈ શકે છે, નહિ કે આત્માવલોકનમાં. આત્માવલોકનમાં તો કેવળ ગુરુના
નિમિત્તે પ્રાપ્ત થયેલું અધ્યાત્મજ્ઞાન જ સહાયક થાય છે. ૧૯.
Page 180 of 378
PDF/HTML Page 206 of 404
single page version
હું સમજું છું.
થઈ જાય છે. અભિપ્રાય એ છે કે દેશવ્રતના પરિપાલનની સફળતા એમાં જ
છે કે તેના પછી પૂર્ણ સંયમ પણ ધારણ કરવામાં આવે. ૨૨.
મૂળગુણ કહેવામાં આવે છે.
Page 181 of 378
PDF/HTML Page 207 of 404
single page version
હોતા નથી તેમની સ્થિતિ લાંબા સમય સુધી રહી શકતી નથી.
દ્રઢ રહેતી નથી તેથી આ શ્રાવકના મૂળગુણ કહેવાય છે. એમની શરૂઆતમાં સમ્યગ્દર્શન અવશ્ય
હોવું જોઈએ, કેમકે તેના વિના ઘણું કરીને વ્રત આદિ બધું નિષ્ફળ જ રહે છે. ૨૩.
અહિંસાણુવ્રત, સત્યાણુવ્રત, અચૌર્યાણુવ્રત, બ્રહ્મચર્યાણુવ્રત અને પરિગ્રહપરિમાણાણુવ્રત. મન,
વચન અને કાયા દ્વારા કૃત, કારિત અને અનુમોદનારૂપે (નવ પ્રકારે) જે સંકલ્પપૂર્વક ત્રસ
જીવોની હિંસાનો પરિત્યાગ કરવામાં આવે છે તેને અહિંસાણુવ્રત કહે છે. સ્થૂળ અસત્ય વચન
સ્વયં ન બોલવું, બીજાને એ માટે પ્રેરિત ન કરવા તથા જે સત્ય વચનથી બીજા વિપત્તિમાં
પડતા હોય એવા સત્ય વચન પણ ન બોલવા, તેને સત્યાણુવ્રત કહે છે. મૂકેલું, પડેલું અથવા
ભુલાઈ ગયેલું પરધન આપ્યા વિના લેવું નહિ તે અચૌર્યાણુવ્રત કહેવાય છે. પરસ્ત્રી સાથે ન
તો પોતે સંબંધ રાખવો અને ન બીજાને પણ એ માટે પ્રેરિત કરવા, તેને બ્રહ્મચર્યાણુવ્રત
અથવા સ્વદારસંતોષ વ્રત કહેવાય છે. ધન
પર્વત આદિની મર્યાદા કરીને તેની બહાર ન જવાનો મરણ પર્યન્ત નિયમ કરી લેવો તેને
દિગ્વ્રત કહેવાય છે. જે કામોથી કોઈ પ્રકારનો લાભ ન થતાં કેવળ પાપ જ ઉત્પન્ન થાય
છે તે અનર્થદંડ કહેવાય છે. અને તેના ત્યાગને અનર્થદંડવ્રત કહેવાય છે. જે વસ્તુ એક જ
વાર ભોગવવામાં આવે છે તે ભોગ કહેવાય છે
ભોગોપભોગપરિમાણ વ્રત કહે છે. આ ત્રણે વ્રત મૂળગુણોની વૃદ્ધિનાં કારણ છે, તેથી એમને
ગુણવ્રત કહેવામાં આવે છે. દેશાવકાશિક, સામાયિક, પ્રોષધોપવાસ અને વૈયાવૃત્ય એ ચાર
Page 182 of 378
PDF/HTML Page 208 of 404
single page version
નગર આદિની મર્યાદા કરીને તેની અંદર જ રહેવાનો નિયમ કરવો તે દેશાવકાશિક વ્રત
કહેવાય છે. નિશ્ચિત સમય સુધી પાંચે પાપોનો પૂર્ણરૂપે ત્યાગ કરવો તેને સામાયિક કહે છે.
આ સામાયિક જિનચૈત્યાલયાદિ રૂપ કોઈ નિર્બાધ એકાન્ત સ્થાનમાં કરવામાં આવે છે.
સામાયિકમાં સ્થિર થઈને એમ વિચાર કરવો જોઈએ કે જે સંસારમાં રહું છું તે અશરણ
છે, અશુભ છે, અનિત્ય છે, દુઃખસ્વરૂપ છે તથા આત્મસ્વરૂપથી ભિન્ન છે. પરંતુ એનાથી
વિપરીત મોક્ષ શરણ છે, નિત્ય છે, નિરાકુળ સુખસ્વરૂપ છે અને આત્મસ્વરૂપથી અભિન્ન
છે; ઇત્યાદિ. અષ્ટમી અને ચતુર્દશીના દિવસે અન્ન, પાન (દૂધ આદિ), ખાદ્ય (લાડુ
કરવો; તેને પ્રોષધોપવાસ કહેવાય છે. પ્રોષધોપવાસ એ પદ પ્રોષધ અને ઉપવાસ, આ બે
શબ્દોના સમાસથી નિષ્પન્ન થયું છે. એમાં પ્રોષધ શબ્દનો અર્થ એકવાર ભોજન (એકાશન)
તથા ઉપવાસ શબ્દનો અર્થ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો એવો છે. અભિપ્રાય એ
છે કે એકાશનપૂર્વક જે ઉપવાસ કરવામાં આવે છે તે પ્રોષધોપવાસ કહેવાય છે. જેમ કે
અષ્ટમીના દિવસે ઉપવાસ કરવો જોઈએ. આ રીતે પ્રોષધોપવાસમાં સોળપહોર માટે આહારનો
ત્યાગ કરવામાં આવે છે. પ્રોષધોપવાસના દિવસે પાંચ પાપ, સ્નાન, અલંકાર તથા સર્વ
પ્રકારનો આરંભ છોડીને ધ્યાન અધ્યયનાદિમાં જ સમય વીતાવવો જોઈએ. કોઈ પ્રત્યુપકાર
આદિની અભિલાષા ન રાખતાં જે મુનિ આદિ સત્પાત્રોને દાન આપવામાં આવે છે, તેને
વૈયાવૃત્ય કહે છે. આ વૈયાવૃત્યમાં દાન સિવાય સંયમી જનોની યથાયોગ્ય સેવા
તથા ભોગોપભોગપરિમાણવ્રતનો શિક્ષાવ્રતમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૪.
સાથોસાથ તેમણે રાત્રિભોજન છોડીને પાણી પણ વસ્ત્રથી ગાળેલું પીવું જોઈએ. ૨૫.
Page 183 of 378
PDF/HTML Page 209 of 404
single page version
પણ પરિત્યાગ કરી દેવો જોઈએ. ૨૬.
હોય તે ઉપભોગ કહેવાય છે.
જન્મમાં પણ અતિશય વૃદ્ધિ પામતું રહે. ૨૮.
કરનાર જીવોનો પણ યથાયોગ્ય વિનય કરવો જોઈએ. ૨૯.
Page 184 of 378
PDF/HTML Page 210 of 404
single page version
થાય છે. ૩૧.
ઉપાય કેવળ દાન છે. તેથી જો તે પાત્રદાન કરે નહિ તો પછી તે ઉક્ત સંચિત પાપદ્વારા
સંસારમાં જ પરિભ્રમણ કરવાનો છે. આ રીતે ઉક્ત દાનહીન શ્રાવકને માટે તે બંધનના જ
કારણ બની જાય છે. ૩૨.
હોય? અવશ્ય હોય. ૩૩.
Page 185 of 378
PDF/HTML Page 211 of 404
single page version
છે, એમાં સંદેહ નથી. ૩૫.
હોઈ શકે નહિ.
ચિત્ત દયાથી ભીંજાયું નથી તેઓ કદી પણ ધર્માત્મા હોઈ શકે નહિ. કારણ કે ધર્મનું મૂળ તો તે
દયા જ છે. ૩૭.
Page 186 of 378
PDF/HTML Page 212 of 404
single page version
તો જેમ તેના બધા ફૂલ વિખરાઈ જાય છે તેવી જ રીતે નિર્દય મનુષ્યના તે બધા ગુણ પણ દયાના
અભાવમાં વિખરાઈ જાય છે
છે. ૪૧.
Page 187 of 378
PDF/HTML Page 213 of 404
single page version
જિનેન્દ્ર ભગવાન દ્વારા બાર અનુપ્રેક્ષાઓ કહેવામાં આવી છે. ૪૩
છે. આ રીતે વારંવાર વિચાર કરવાનું નામ અનિત્ય ભાવના છે. ૪૫.
તેનાથી જીવનું રક્ષણ કરનાર પણ સંસારમાં કોઈ નથી. આ રીતે વિચાર કરવો તેને
અશરણભાવના કહેવામાં આવે છે. ૪૬.
Page 188 of 378
PDF/HTML Page 214 of 404
single page version
મોક્ષમાં જ છે. તેથી હે ભવ્યજનો! તેને જ સિદ્ધ કરવું જોઈએ. આ રીતે
સંસારના સ્વરૂપનું ચિંતન કરવું, એ સંસારભાવના છે. ૪૭.
ભોગવે છે. આ રીતે વારંવાર વિચાર કરવો, તેને એકત્વભાવના કહે છે. ૪૮.
ભલા શું કહેવું? અર્થાત્ તેઓ તો જીવથી ભિન્ન છે જ. આ રીતે વિચાર કરવો તેનું
નામ અન્યત્વભાવના છે. ૪૯.
થઈ જાય છે. આ રીતે શરીરના સ્વરૂપનો વિચાર કરવો, એ અશુચિભાવના છે. ૫૦.
Page 189 of 378
PDF/HTML Page 215 of 404
single page version
જળનું ગ્રહણ કરે છે.
થકો મિથ્યાત્વાદિ દ્વારા કર્મોનો આસ્રવ કરીને આ જ દુઃખમય સંસારમાં ફર્યા કરે છે. તાત્પર્ય એ
છે કે દુઃખનું કારણ આ કર્મોનો આસ્રવ જ છે, તેથી તેનો ત્યાગ કરવો જોઈએ. આ જાતના વિચારનું
નામ આસ્રવભાવના છે. ૫૧.
મોક્ષનું કારણ છે. તેથી આસ્રવ હેય અને સંવર ઉપાદેય છે. આ રીતે સંવરના સ્વરૂપનો વિચાર
કરવો, એ સંવરભાવના કહેવાય છે. ૫૨.
સ્વરૂપનો વિચાર કરવો, એ નિર્જરા ભાવના છે. ૫૩.
Page 190 of 378
PDF/HTML Page 216 of 404
single page version
જોઈએ.
કોઈ વાર દેવ અને કોઈ વાર મનુષ્ય થાય છે. આમાં પરિભ્રમણ કરતા જીવને કદી નિરાકુળ સુખ
પ્રાપ્ત થતું નથી. તે નિરાકુળ સુખ મોક્ષ પ્રાપ્ત થતાં જ ઉત્પન્ન થાય છે તેથી વિવેકી જીવે ઉક્ત
મોક્ષની પ્રાપ્તિનો જ પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે લોકના સ્વભાવનો વિચાર કરવો, એ
લોકભાવના કહેવાય છે. ૫૪.
જાય તો પછી તેના વિષયમાં મહાન પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે રત્નત્રયસ્વરૂપ
બોધિની પ્રાપ્તિની દુર્લભતાનો વિચાર કરવો, એ બોધિદુર્લભભાવના છે. ૫૫.
પ્રાપ્ત થતાં સુધી સાથે જ આવે. ૫૬.
Page 191 of 378
PDF/HTML Page 217 of 404
single page version
છે. ૫૮.
જોઈએ. ૫૯.
કરવો જોઈએ. ૬૦.
આપનાર આત્માનો સદા વિચાર કરવો જોઈએ. ૬૧.
Page 192 of 378
PDF/HTML Page 218 of 404
single page version
ધર્મ થાય છે. ૬૨.
Page 193 of 378
PDF/HTML Page 219 of 404
single page version
कृत्वा कर्मचतुष्टयक्षयमगात् सर्वज्ञतां निश्चितम्
भ्राम्यत्यत्र मतिस्तु यस्य स महापापी न भव्योऽथवा
વ્યાખ્યાનમાં કહેવામાં આવેલા વચનો સત્ય છે, એનાથી ભિન્ન રાગ-દ્વેષથી દૂષિત
હૃદયવાળા કોઈ અલ્પજ્ઞના વચનો સત્ય નથી. તેથી જે જીવની બુદ્ધિ ઉક્ત સર્વજ્ઞના
વચનોમાં ભ્રમને પ્રાપ્ત થાય છે તે અતિશય પાપી છે, અથવા તે ભવ્ય જ નથી. ૧.
स श्लाघ्यः खलु दुःखितो ऽप्युदयतो दुष्कर्मणः प्राणभृत्
स्फीतानन्दभरप्रदामृतपथैर्मिथ्यापथे प्रस्थितैः
પણ નિશ્ચયથી પ્રશંસનીય છે. એનાથી ઉલ્ટું જે મિથ્યામાર્ગમાં પ્રવૃત્ત થઈને મહાન
સુખનું પ્રદાન કરનાર મોક્ષના માર્ગથી બહુ દૂર છે તે જો સંખ્યામાં અધિક અને
સુખી પણ હોય તોપણ તેમનાથી કાંઈ પ્રયોજન નથી. ૨.
Page 194 of 378
PDF/HTML Page 220 of 404
single page version
તો પણ તે પ્રશંસનીય નથી
વર્તમાનમાં સુખમાં સ્થિત રહેવાનું હાનિકારક છે. ૨.
क्व प्राणी लभते महत्यपि गते काले हितां तामिह
મોક્ષાભિલાષી વિદ્વાનોએ તેના સંરક્ષણ આદિના વિષયમાં મહાન્ પ્રયત્ન કરવો
જોઈએ. કારણ એ છે કે પાપકર્મથી આછન્ન થઈને ઘણી (ચોરાસી લાખ)
યોનિઓના સમૂહથી જટિલ આ સંસારમાં પરિભ્રમણ કરનાર પ્રાણી દીર્ઘ કાળ
વીતવા છતાં પણ હિતકારક તે સમ્યગ્દર્શન ક્યાં પ્રાપ્ત કરી શકે છે? અર્થાત્
પ્રાપ્ત કરી શકતો નથી. ૩.
मानुष्ये शुचिदर्शने च महता कार्यं तपो मोक्षदम्
सम्पद्येत न तत्तदा गृहवतां षट्कर्मयोग्यं व्रतम्
આચરણ કરવું જોઈએ. પરંતુ જો કુટુંબીજન વગેરેના રોકવાથી, મહામોહથી અથવા
અશક્તિના કારણે તે તપશ્ચચરણ કરી ન શકાય તો પછી ગૃહસ્થ શ્રાવકોના છ આવશ્યક