Page 155 of 378
PDF/HTML Page 181 of 404
single page version
યોગ્ય છે; તેનાથી ભિન્ન અન્ય કાંઈ પણ ન જાણવા યોગ્ય છે, ન સાંભળવા યોગ્ય
છે અને ન દેખવા યોગ્ય છે. ૨૧.
કોઈ અન્યને પ્રાપ્ત કરીને. ૨૨.
છે. ૨૩.
પ્રાપ્ત થઈ જાય છે અર્થાત્ પરમાત્મા બની જાય છે. ૨૪.
Page 156 of 378
PDF/HTML Page 182 of 404
single page version
થાય છે. ૨૫.
સર્વ પ્રકારના વિકલ્પોથી રહિત, શાન્ત (ક્રોધાદિ વિકારો રહિત) અને કેવળી અવસ્થાથી યુક્ત થઈ
જાય છે. ૨૬.
કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૨૭.
Page 157 of 378
PDF/HTML Page 183 of 404
single page version
શું કરી શકશે? અર્થાત્ તેઓ કાંઈ પણ હાનિ કરી શકશે નહિ.
તેઓ પોતાનું સર્વ પ્રકારે અહિત કરે છે. ૨૯.
ભિન્ન તે જ એક આત્મતત્ત્વની ઉપાસના કર્યા કરે છે. ૩૦.
Page 158 of 378
PDF/HTML Page 184 of 404
single page version
હું તેમનો છું, આ જાતની બુદ્ધિ અદ્વૈતબુદ્ધિ કહેવાય છે. આ પ્રકારના વિચારથી તે અદ્વૈતભાવ
સદા જગૃત રહે છે કે જેથી અંતે મોક્ષ પણ પ્રાપ્ત થઈ જાય છે. એના આટે અહીં એ
ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જેવી રીતે લોઢાની ધાતુમાંથી લોહમય અને સુવર્ણમાંથી
સુવર્ણમય જ પાત્ર બને છે તેવી જ રીતે દ્વૈતબુદ્ધિથી દ્વૈતભાવ તથા અદ્વૈતબુદ્ધિથી અદ્વૈતભાવ
જ થાય છે. ૩૧.
થાય છે તે વ્યવહારની અપેક્ષા રાખવાથી સંસારનું કારણ થાય છે. ૩૨.
કરાવવામાં આવે છે, તેને ઉદીરણા કહે છે. જ્ઞાનાવરણાદિ કર્મપ્રકૃતિઓના કર્મસ્વરૂપે અવસ્થિત
રહેવાને સત્ત્વ કહેવામાં આવે છે. ૩૪.
Page 159 of 378
PDF/HTML Page 185 of 404
single page version
કર્મોનો સંયોગ રહેેવા છતાં પણ આત્મામાં વિકાર ઉત્પન્ન નથી થતો, પરંતુ તે સ્વભાવથી નિર્વિકાર
જ રહે છે. ૩૫.
વાચકભાવ વ્યવહારનયને આશ્રિત છે, નહિ કે નિશ્ચયનયને. વિદ્વાનો જન્મ અને મરણ
આદિ બધાને શરીરનો ધર્મ સમજે છે. ૩૬.
Page 160 of 378
PDF/HTML Page 186 of 404
single page version
શરણભૂત છે. ૩૮.
આત્મજ્યોતિ નિર્મળ તપ છે.
સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર અને તપ આદિમાં કાંઈ પણ ભેદ નથી રહેતો. એ જ રીતે જ્ઞાન,
જ્ઞાતા અને જ્ઞેયનો પણ કાંઈ ભેદ રહેતો નથી; કેમકે તે વખતે તે જ એક માત્ર આત્મા જ્ઞાન,
જ્ઞેય અને જ્ઞાતા બની જાય છે. તેથી આ અવસ્થામાં કર્તા અને કરણ આદિ કારકોનો પણ બધો
ભેદ સમાપ્ત થઈ જાય છે. ૩૯.
આત્મજ્યોતિ સાધુઓને શરણભૂત છે.
ચારને મંગળ, લોકોત્તમ તથા શરણભૂત બતાવવામાં આવ્યા છે તે વ્યવહારનયની પ્રધાનતાથી છે. શુદ્ધ
નિશ્ચયનયની અપેક્ષાએ તો કેવળ એક તે આત્મજ્યોતિ જ મંગળ, લોકોત્તમ અને શરણભૂત છે. ૪૦.
Page 161 of 378
PDF/HTML Page 187 of 404
single page version
પણ છે. ૪૧.
છે. ૪૩.
તે જ એક આત્મજ્યોતિ ઉત્કૃષ્ટ તેજ છે. ૪૪.
આત્મજ્યોતિની પ્રાપ્તિ છે. ૪૫.
Page 162 of 378
PDF/HTML Page 188 of 404
single page version
સમાન આનંદદાયક છે. ૪૭.
કરનારી પોતાની શ્રેષ્ઠ સેના છે. ૪૮.
Page 163 of 378
PDF/HTML Page 189 of 404
single page version
પણ તેના વિનાનું નિર્જન વન સમાન જણાય છે. અભિપ્રાય એ છે કે અન્ય દ્રવ્યો
હોવા છતાં પણ લોકની શોભા તે એક આત્મજ્યોતિથી જ છે. ૫૧.
જીવ બીજી કઈ વસ્તુની ઇચ્છા કરે? અર્થાત્ કોઈની પણ નહિ. ૫૩.
દ્રઢ નિશ્ચય છે. ૫૪.
Page 164 of 378
PDF/HTML Page 190 of 404
single page version
પામીને તું શાન્ત અને સુખી રહે. ૫૬.
છે અને અનક્ષર પણ છે. તે જ્યોતિ અનુપમ, અનિર્દેશ્ય, અપ્રમેય અને અનાકુળ હોવાથી
શૂન્ય પણ કહેવાય છે અને પૂર્ણ પણ, નિત્ય પણ કહેવાય છે અને અનિત્ય પણ.
Page 165 of 378
PDF/HTML Page 191 of 404
single page version
કહેવાય છે. એ જ રીતે તે શુદ્ધ ચૈતન્યરૂપ સામાન્ય સ્વભાવની અપેક્ષાએ એક અને
વ્યવહારનયની અપેક્ષાએ ભિન્ન ભિન્ન શરીર આદિને આશ્રિત રહેવાથી અનેક પણ કહેવાય
છે. તે સ્વસંવેદન પ્રત્યક્ષદ્વારા જાણવા યોગ્ય હોવાથી સ્વસંવેદ્ય તથા ઇન્દ્રિયજનિત જ્ઞાનનો
અવિષય હોવાથી અવેદ્ય પણ કહેવાય છે. તે નિશ્ચયથી વિનાશરહિત હોવાથી અક્ષર તથા
અકારાદિ અક્ષરોથી રહિત હોવાને કારણે અથવા વ્યવહારની અપેક્ષાએ વિનષ્ટ હોવાથી અનક્ષર
પણ કહેવાય છે. તે જ આત્મજ્યોતિ ઉપમા રહિત હોવાથી અનુપમ, નિશ્ચયનયથી શબ્દનો
અવિષય હોવાથી અનિર્દેશ્ય (અવાચ્ય), સાંવ્યવહારિક પ્રત્યક્ષાદિ પ્રમાણોનો વિષય ન હોવાથી
અપ્રમેય તથા આકુળતા રહિત હોવાને કારણે અનાકુળ પણ છે. એ સિવાય તે મૂર્તિક સમસ્ત
બાહ્ય પદાર્થોના સંયોગથી રહિત છે માટે શૂન્ય અને પોતાના જ્ઞાનાદિ ગુણોથી પરિપૂર્ણ હોવાથી
પૂર્ણ પણ મનાય છે. તે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ વિનાશરહિત હોવાથી નિત્ય તથા પર્યાયાર્થિક
નયની અપેક્ષાએ અનિત્ય પણ કહેવાય છે. ૫૮
અગોચર છે. ૬૦.
સમાન છે.
તે તો કેવળ સ્વાનુભવ ગોચર છે. ૬૧.
Page 166 of 378
PDF/HTML Page 192 of 404
single page version
સમતાભાવ બતાવ્યો છે. ૬૩.
થાય છે તેને જ સામ્ય કહેવામાં આવે છે. ૬૫.
Page 167 of 378
PDF/HTML Page 193 of 404
single page version
છે, અર્થાત્ સમતાભાવનો ઉપદેશ સમસ્ત ઉપદેશોનો સાર છે કેમ કે તેનાથી મોક્ષની
પ્રાપ્તિ થાય છે. ૬૬.
દ્વાર છે. ૬૭.
શરણભૂત કહેવાય છે. ૬૯.
હંસી તરફ દ્રષ્ટિ રાખે છે તેને નમસ્કાર હો. ૭૦.
Page 168 of 378
PDF/HTML Page 194 of 404
single page version
જ્ઞાની મનુષ્યને અમૃતસંગ અર્થાત્ શાશ્વત સુખ (મોક્ષ) નું કારણ થાય છે. ૭૧.
નથી. ૭૨.
યોગ્ય જે ચૈતન્યસ્વરૂપ છે તેનું ગ્રહણ કર અને છોડવા યોગ્ય જડતાને છોડી દે. ૭૩.
પ્રાપ્તિ અને તેના વિયોગ બન્નેને દુઃખપ્રદ સમજે છે. તેથી તે ઉક્ત બન્ને અવસ્થાઓમાં સમભાવ
રાખે છે. ૭૪.
Page 169 of 378
PDF/HTML Page 195 of 404
single page version
તેની સાથે એકતા પામ્યો છું. ૭૬.
श्रीपद्मनन्दिहिमभूधरतः प्रसूता
मेतां लभेत स नरः परमां विशुद्धिम्
પ્રવેશી છે તેમાં જે મનુષ્ય સ્નાન કરે છે (એકત્વસપ્તતિના પક્ષે
सम्यक्समाधिविधिसंनिधिनिस्तरङ्गे
Page 170 of 378
PDF/HTML Page 196 of 404
single page version
નિશ્ચલ બનેલ અંતઃકરણમાં શું મળને લેશ પણ સ્થાન પ્રાપ્ત થઈ શકે છે? અર્થાત્
પ્રાપ્ત થઈ શકતું નથી. ૭૮.
प्रत्यासत्तेर्भवति विकृतिः सापि भिन्नं तथैव
भिन्नं भिन्नं निजगुणकलालंकृतं सर्वमेतत्
તથા અન્ય પણ જે કાળ અને ક્ષેત્ર આદિ છે તેમને પણ ભિન્ન માનવામાં આવ્યા
છે. અભિપ્રાય એ છે કે પોતાના ગુણો અને કળાઓથી પણ વિભૂષિત આ સર્વ ભિન્ન
ભિન્ન જ છે. ૭૯.
संभावयन्ति च मुहुर्मुहुरात्मतत्त्वम्
क्षिप्रं प्रयान्ति नवकेवललब्धिरूपम्
સંયુક્ત અને નવ કેવળલબ્ધિ (કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિકદાન, લાભ, ભોગ,
ઉપભોગ, વીર્ય, ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર) સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. ૮૦.
Page 171 of 378
PDF/HTML Page 197 of 404
single page version
निःशेषामपि मोहकर्मजनितां हित्वा विकल्पावलिम्
निष्कम्पा गिरिवज्जयन्ति मुनयस्ते सर्वसंगौज्झिताः
મનરૂપી વાયુથી વિચલિત ન થનાર સ્થિર ચૈતન્યમાં એકત્વના આનંદને પામતા થકા
પર્વત સમાન નિશ્ચળ રહે છે તે સંપૂર્ણ પરિગ્રહ રહિત મુનિ જયવંત હો. ૧.
तत्संहृत्य गतागतं च मरुतो धैर्यं समाश्रित्य च
मध्यस्थेन कदा चिदर्पित
તથા મોક્ષપ્રાપ્તિના નિમિત્તે વિધિપૂર્વક પર્વતની એક નિર્જન ગુફાની વચ્ચે પદ્માસનમાં
Page 172 of 378
PDF/HTML Page 198 of 404
single page version
ક્યારે ચેતન આત્મામાં લીન થઈને સ્થિત થઈશ? ૨.
शान्तं निर्वचनं निमीलित
પામેલા મને જો જંગલના પ્રદેશમાં ભ્રમ પ્રાપ્ત થયેલ મૃગોનો સમૂહ આશ્ચર્યચકિત થઈને
પથ્થરમાં કોતરેલી મૂર્તિ સમજવા લાગે તો મારા જેવો મનુષ્ય પુણ્યશાળી હશે. ૩.
संतोषो धनमुन्नतं प्रियतमा क्षान्तिस्तपो वर्तनम्
चेदास्ते न किमस्ति मे शमवतः कार्यं न किंचित् परैः
જ મારૂં ઉન્નત ધન થઈ જાય, ક્ષમા જ મારી પ્યારી સ્ત્રી બની જાય, એક માત્ર
તપ જ મારો વ્યાપાર થઈ જાય, બધા જ પ્રાણીઓ સાથે મૈત્રીભાવ થઈ જાય તથા
જો હું સદાય એક માત્ર તત્ત્વવિચારથી ઉત્પન્ન થનાર સુખનો અનુભવ કરવા લાગું;
તો પછી અતિશય શાન્તિને પ્રાપ્ત થયેલ મારી પાસે શું નથી? બધું જ છે. એવી
અવસ્થામાં મને બીજાઓનું કાંઈ પણ પ્રયોજન નથી રહેતું. ૪.
वैराग्यं च करोति यः शुचि तपो लोके स एकः कृती
Page 173 of 378
PDF/HTML Page 199 of 404
single page version
प्रासादे कलशस्तदा मणिमयो हैमे समारोपितः
તપ કરે છે તે અનુપમ પુણ્યશાળી છે. તે જ મનુષ્ય જો પ્રતિષ્ઠાનો મોહ (આદર
સત્કારનો ભાવ) છોડીને ધ્યાનરૂપ અમૃતનું પાન કરે છે તો સમજવું જોઈએ કે
તેણે સુવર્ણમય મહેલ ઉપર મણિમય કળશની સ્થાપના કરી છે. ૫.
प्रोद्भूते शिशिरे चतुष्पथपदं प्राप्ताः स्थितिं कुर्वते
मार्गे संचरतो मम प्रशमिनः कालः कदा यास्यति
કરીને ધ્યાનમાં સ્થિત થાય છે; જે આગમોક્ત અનશનાદિ તપનું આચરણ કરે
છે અને જેમણે ધ્યાન દ્વારા પોતાના આત્માને અતિશય શાન્ત કરી લીધો છે;
તેમના માર્ગે પ્રવર્તતા મારો સમય અત્યંત શાન્તિથી ક્યારે વીતશે? ૬.
जायेताद्भुतधामधन्यशमिनां केषांचिदत्राचलः
येषां नो विकृतिर्मनागपि भवेत् प्राणेषु नश्यत्स्वपि
થોડોય વિકારભાવ ઉત્પન્ન થતો નથી; એવા આશ્ચર્યજનક આત્મતેજને ધારણ
કરનાર કોઈ વિરલા જ શ્રેષ્ઠ મુનિઓને તે ઉત્કૃષ્ટ નિશ્ચળ સમાધિ હોય છે જેમાં
Page 174 of 378
PDF/HTML Page 200 of 404
single page version
ज्योतिर्यैः कलितं श्रितं च यतिभिस्ते सन्तु नः शान्तये
तद्वृत्तिस्तदपि प्रियं तदखिलश्रेष्ठार्थसंसाधकम्
તેનો જ આશ્રય પણ લીધો છે અને જે મુનિઓને તે જ આત્મતત્ત્વ ભવન છે, તે જ શય્યા
છે, તે જ સંપત્તિ છે, તે જ સુખ છે, તે જ વ્યાપાર છે, તે જ પ્યારૂં છે અને તે જ સમસ્ત
શ્રેષ્ઠ પદાર્થોને સિદ્ધ કરનાર છે; તે મુનિઓ આપણને શાન્તિ આપે. ૮.
श्रीमत्पङ्कजनन्दिभिर्विरचितं चिच्चेतनानन्दिभिः
किं किं सिध्यति वाञ्छितं न भुवने तस्यात्र पुण्यात्मनः
આવેલું આ આઠ શ્લોકમય ‘યતિભાવના’ પ્રકરણ પાપરૂપ શત્રુનો નાશ કરીને
રાજ્યલક્ષ્મી, સ્વર્ગલક્ષ્મી અને મોક્ષ આપનાર છે. જે ભવ્ય જીવ ત્રણે સંધ્યાકાળે
(પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયંકાળે) ભક્તિપૂર્વક તે યતિભાવનાષ્ટક વાંચે છે તે પુણ્યાત્મા
જીવને અહીં લોકમાં ક્યા ક્યા ઇષ્ટ પદાર્થ સિદ્ધ નથી થતા? અર્થાત્ તેને બધા ઇષ્ટ
પદાર્થ સિદ્ધ થાય છે. ૯.