Page 315 of 378
PDF/HTML Page 341 of 404
single page version
સમાનરૂપે અનેક પ્રકારની લક્ષ્મી, અનેક ગુણો અને ઉત્તમપદનું પ્રદાન કરે છે. ૨૬.
અમૃતના ભારથી પરિપૂર્ણ એવા તારા શ્રુતમય શરીર મેઘ વડે પ્રગટે છે.
બળવાન્ કર્મરૂપ પર્વત નષ્ટ કરવામાં આવે છે. વજ્ર જેમ જળ ભરપૂર વાદળામાં ઉત્પન્ન થાય છે
તેવી જ રીતે આ વિવેક પણ સમીચીન અર્થના બોધક વાક્યરૂપ જળથી પરિપૂર્ણ એવા સરસ્વતીના
શરીરભૂત શાસ્ત્રરૂપ મેઘમાંથી ઉત્પન્ન થાય છે. તાત્પર્ય એ છે કે જિનવાણીના પરિશીલનથી તે
વિવેકબુદ્ધિ પ્રગટ થાય છે જેના પ્રભાવથી નવીન કર્મોનો સંવર અને પૂર્વસંચિત કર્મોની નિર્જરા થઈને
અવિનશ્વર સુખ પ્રાપ્ત થઈ જાય છે. ૨૭.
કરી શકાય છે અને ન અન્ય તેજ દ્વારા પ્રકાશિત પણ કરી શકાય છે. તે
સ્વસંવેદનસ્વરૂપ તેજ વૃદ્ધિ પામો.
અંધકાર (કર્મ) સમર્થ નથી
Page 316 of 378
PDF/HTML Page 342 of 404
single page version
નથી. તેથી તું મૂર્ખ એવા મારા ઉપર પણ પ્રસન્ન થા, કારણ કે માતા પોતાના
ગુણ વિનાના પુત્ર પ્રત્યે પણ કઠોર થતી નથી. ૨૯.
પણ પારને પ્રાપ્ત થઈ જાય છે. ૩૦.
तस्मिन् देवि तव स्तुतिव्यतिकरे मन्दा नराः के वयम्
क्षन्तव्यं मुखरत्वकारणमसौ येनातिभक्तिग्रहः
કોણ હોય? અર્થાત્ અમારા જેવા તો તારી સ્તુતિ કરવામાં સર્વથા અસમર્થ છે. તેથી હે
માતા! શાસ્ત્રજ્ઞાન રહિત અમારી જે આ વચનોની ચંચળતા, અર્થાત્ સ્તુતિરૂપ વચનપ્રવૃત્તિ
છે, તેને તું ક્ષમા કર. કારણ એ છે કે આ વાચાળતા (બકવાદ)નું કારણ તે તારી અતિશય
ભક્તિરૂપ ગ્રહ (પિશાચ) છે. અભિપ્રાય એ કે હું એને યોગ્ય ન હોવા છતાં પણ જે આ
સ્તુતિ કરી છે તે કેવળ તારી ભક્તિને વશ થઈને જ કરી છે. ૩૧.
Page 317 of 378
PDF/HTML Page 343 of 404
single page version
પ્રાણીઓનો પરતત્ત્વ અને આત્મતત્ત્વ (અથવા ઉત્કૃષ્ટ આત્મતત્ત્વ)ના ઉપદેશમાં
શોભાયમાન વચનરૂપ ગુણોથી ઉદ્ધાર કર્યો છે, તે આદિ જિનેન્દ્રની આરાધના કરવી
જોઈએ.
જાય છે તો બીજા દયાળુ મનુષ્ય કૂવામાં દોરડું નાખીને તેની મદદથી તેમને બહાર કાઢી લે
છે. એ જ રીતે ભગવાન આદિ જિનેન્દ્રે જે અનેક પ્રાણી અજ્ઞાન વશ થઈને ધર્મના માર્ગથી
વિમુખ થઈ રહ્યા થકા કષ્ટ ભોગવી રહ્યા હતા તેમનો હિતોપદેશ દ્વારા ઉદ્ધાર કર્યો હતો
હતું કે જે હિતકારક હોવા ઉપરાંત તેમને મનોહર પણ લાગતું હતું.
Page 318 of 378
PDF/HTML Page 344 of 404
single page version
રત્નત્રયરૂપ મિત્રના અવલંબનથી તે દુર્જય સંસારરૂપ શત્રુને જીતી લીધો છે તે
અજિત જિનેન્દ્રથી મને સમીચીન સુખ પ્રાપ્ત થાવ. ૨.
હતા તે સંભવ જિનેન્દ્ર અમને પવિત્ર કરો. ૩.
આવતી પૂજાથી; તથા જેની આગળ વિશ્વ તુચ્છ છે અર્થાત્ જે પોતાના અનન્તજ્ઞાન
દ્વારા સમસ્ત વિશ્વને સાક્ષાત્ જાણે
(
Page 319 of 378
PDF/HTML Page 345 of 404
single page version
પ્રાણીઓની વચ્ચે સ્થિત થઈને શોભાયમાન થયા હતા તથા જેમણે ત્યાં વચનરૂપી
અમૃતની વર્ષા કરી હતી તે પદ્મપ્રભ જિનેન્દ્ર અમારી રક્ષા કરો. ૬.
જેમણે શસ્ત્ર વિના જ જીતી લીધો તે સુપાર્શ્વ જિનને હું સદા પ્રણામ કરું છું.
આવે છે. એવા સુભટ તે કામદેવ ઉપર તેઓ જ વિજય મેળવી શકે છે જેમના હૃદયમાં આત્મ
ઉપર વિજય મેળવવા માટે કોઈ શસ્ત્રાદિની પણ જરૂર ન પડી. તેમણે એક માત્ર વિવેકબુદ્ધિથી તેને
હરાવી દીધો હતો. માટે તે નમસ્કાર કરવાને યોગ્ય છે. ૭.
તેમ તેઓ કલંક (પાપ
દોષરહિત હતા. તે સંસારનો સંતાપ નષ્ટ કરનાર ચન્દ્રપ્રભ મુનીન્દ્ર જયવંત હો. ૮.
Page 320 of 378
PDF/HTML Page 346 of 404
single page version
પડી જાય છે તે પુષ્પદંત ભગવાનને હું નિરન્તર પ્રણામ કરૂં છું.
દુર્વિચારોમાં મોહ દ્વારા સ્થાપિત ધૂળનો આરોપ કરીને આ ઉત્પ્રેક્ષા કરવામાં આવી છે કે મોહદ્વારા
જે પ્રાણીઓના મસ્તક ઉપર મોહનધૂળ સ્થાપવામાં આવે છે તે જાણે કે પુષ્પદંત જિનેન્દ્રને પ્રણામ
કરવાથી (મસ્તક નમાવવાથી) અનાયાસે જ નષ્ટ થઈ જાય છે. ૯.
ન કરવા જોઈએ? અર્થાત્ અવશ્ય જ તે પ્રણામ કરવા યોગ્ય છે. ૧૦.
નિમિત્તે અનેક ભક્તિ કરનાર મનુષ્યોના સર્વ મનોરથ (અભિલાષાઓ) સફળ થાય
છે તે શ્રેયાંસ જિનેન્દ્રને પ્રણામ કરૂં છું. ૧૧.
કોઈ સુખ પણ નથી કે જે તેની આગળ દોડતું ન હોય.
Page 321 of 378
PDF/HTML Page 347 of 404
single page version
ભવ્ય જીવોએ તેમને નમસ્કાર કર્યા છે. તેથી તેમના નામનું સ્મરણ પણ નિશ્ચયથી પાપી
જીવોને પણ તે પાપ
હૃદયમાં ધારણ કરું છું. બરાબર પણ છે
જિનેન્દ્રને હું મુક્તિપ્રાપ્તિની ઇચ્છાથી નમસ્કાર કરૂં છું. ૧૫.
Page 322 of 378
PDF/HTML Page 348 of 404
single page version
થયા. આ રીતે જે સ્વ અને પર બન્નેની ય શાન્તિનું કારણ છે તે ઉત્કૃષ્ટ લક્ષ્મી
(સમવસરણાદિરૂપ બાહ્ય તથા અનંતચતુષ્ટયસ્વરૂપ અંતરંગ લક્ષ્મી) યુક્ત શાન્તિનાથ
જિનેન્દ્રને હું નમસ્કાર કરૂં છું. ૧૬.
આ બે વિશુદ્ધ ગુણ પ્રગટ થયા હતા તે કુંથુનાથ જિનેન્દ્ર મારા જેવા છદ્મસ્થ પ્રાણીઓને
સંસારની શાન્તિ (નાશ)નું કારણ થાવ. ૧૭.
દીપક સમાન શોભાયમાન થાય છે તે અરનાથ જિનેન્દ્ર જયવંત હો. ૧૮.
છે, આ રીતે જેમની પ્રવૃત્તિ વિશ્વને માટે આશ્ચર્યજનક છે તથા જે અદ્વૈતભાવને પ્રાપ્ત
થયા છે તે મલ્લિ જિનેન્દ્ર જયવંત થાવ.
Page 323 of 378
PDF/HTML Page 349 of 404
single page version
છતાં પણ તેમનો ઉત્કર્ષ જોઈને તેઓ સ્વભાવથી જ ક્રમશઃ દુઃખી અને સુખી થતા હતા. તેથી
અહીં તેમની પ્રવૃત્તિને આશ્ચર્યકારી કહેવામાં આવી છે. ૧૯.
અવિનશ્વર પદ (મોક્ષ) પણ પામ્યા હતા તે સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્દર્શનથી વિભૂષિત
મુનિસુવ્રત જિનેન્દ્ર મારા ઉપર પ્રસન્ન થાવ. ૨૦.
જ છે. જેણે તે ઇન્દ્રિયસુખ છોડીને આત્મિક સુખના વિષયમાં આદર કર્યો હતો તે
નેમિનાથ જિનેન્દ્ર મારા માટે મુક્તિનું કારણ થાવ. ૨૧.
ઉપરથી મુક્તિ પામ્યા છે તે નેમિનાથ જિનેન્દ્ર જયવંત હો. ૨૨.
Page 324 of 378
PDF/HTML Page 350 of 404
single page version
સેનાની જેમ દોડ્યા હતા તે પાર્શ્વનાથ જિનેન્દ્ર મને અમૃત અર્થાત્ મોક્ષ આપો. ૨૩.
નમ્રીભૂત થયેલ મને પદ્મનન્દીને મોક્ષ પ્રદાન કરો. ૨૪.
Page 325 of 378
PDF/HTML Page 351 of 404
single page version
द्द्योते मोहकृते गते च सहसा निद्राभरे दूरतः
ल्लब्धं यैरिह सुप्रभातमचलं तेभ्यो जिनेभ्यो नमः
જતાં તથા શીઘ્ર જ મોહકર્મથી નિર્મિત નિદ્રાભાર સહસા દૂર થઈ જતાં સમીચીન
જ્ઞાન અને દર્શનરૂપ નેત્રયુગલ સર્વ તરફ વિસ્તાર પામ્યા છે અર્થાત્ ખૂલી ગયાં છે
એવા તે સ્થિર સુપ્રભાતને જેમણે પ્રાપ્ત કરી લીધું છે તે જિનેન્દ્રદેવોને નમસ્કાર હો.
લાગી જાય છે. બરાબર એ જ રીતે જિનેન્દ્રદેવોને જે અપૂર્વ પ્રભાતનો લાભ થયા કરે છે તેમાં
રાત્રિ સમાન તેમના જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મોની સ્થિતિનો અંત થાય છે, અંતરાયકર્મનો ક્ષય
જ પ્રકાશ છે, મોહકર્મજનિત અવિવેકરૂપ નિદ્રાનો ભાર નષ્ટ થઈ જાય છે. ત્યારે તેમના કેવળજ્ઞાન
અને કેવળદર્શનરૂપ બન્ને નેત્રો ખુલી જાય છે જેથી તેઓ સમસ્ત વિશ્વને સ્પષ્ટપણે જાણવા અને
દેખવા લાગે છે. એવા તે અલૌકિક, અવિનશ્વર સુપ્રભાતને પ્રાપ્ત કરનાર જિનેન્દ્રોને અહીં નમસ્કાર
કરવામાં આવ્યા છે. ૧.
लोकालोकपदप्रकाशनविधिप्रौढं प्रकृष्टं सकृत्
Page 326 of 378
PDF/HTML Page 352 of 404
single page version
त्रैलोक्याधिपतेर्जिनस्य सततं तत्सुप्रभातं स्तुवे
ચક્રવર્તીને સુખ આપનાર), નિર્મળ, જ્ઞાનની પ્રભાથી પ્રકાશમાન, લોક અને અલોકરૂપ
સ્થાનને પ્રકાશિત કરવાની વિધિમાં ચતુર અને ઉત્કૃષ્ટ છે તથા જે એકવાર પ્રગટ થતાં
જાણે પ્રાણી ઉત્કૃષ્ટ જીવનને જ પ્રાપ્ત કરી લે છે; એવા તે ત્રણ લોકના અધિપતિસ્વરૂપ
જિનેન્દ્ર ભગવાનના સુપ્રભાતની હું નિરંતર સ્તુતિ કરૂં છું. ૨.
र्जातं यत्र विशुद्धखेचरनुतिव्याहारकोलाहलम्
मन्ये ऽर्हत्परमेष्टिनो निरुपमं संसारसंतापहृत्
કરવામાં આવતી વિશુદ્ધ સ્તુતિના શબ્દથી શબ્દાયમાન છે, જે સમીચીન ધર્મવિધિને
વધારનાર છે, ઉપમા સહિત અર્થાત્ અનુપમ છે અને સંસારનો સંતાપ નષ્ટ કરનાર છે,
એવા તે અરહંત પરમેષ્ઠીના સુપ્રભાતને જ હું ઉત્કૃષ્ટ સુપ્રભાત માનું છું. ૩.
प्रातः प्रतरधीश्वरं यदतुलं वैतालिकैः पठयते
स्तद्वन्दे जिनसुप्रभातमखिलत्रैलोक्यहर्षप्रदम्
Page 327 of 378
PDF/HTML Page 353 of 404
single page version
કરે છે તથા જે સુપ્રભાત વિષે વિદ્યાધર અને નાગકુમાર જાતિના દેવ ગાતી કન્યાઓ
પાસેથી સાંભળે છે; આ રીતે સમસ્ત ત્રણે લોકને હર્ષિત કરનાર તે જિન ભગવાનના
સુપ્રભાતને હું વંદન કરૂં છું. ૪.
दोषेशो ऽन्तरतीव यत्र मलिनो मन्दप्रभो जायते
वन्द्यं नन्दतु शाश्वतं जिनपतेस्तत्सुप्रभातं परम्
અતિશય મલિન થઈને મન્દ તેજવાળો થઈ જાય છે તથા જે સુપ્રભાત થતાં અન્યાયરૂપ
અંધકારનો સમૂહ ન થઈ જવાથી દિશાઓ નિર્મળ થઈ જાય છે; એવા તે વંદનીય
અને અવિનશ્વર જિન ભગવાનનું ઉત્કૃષ્ટ સુપ્રભાત વૃદ્ધિને પ્રાપ્ત થાવ.
અંધકાર નષ્ટ થઈ જવાથી દિશાઓ નિર્મળ થઈ જાય છે. એ જ રીતે જિન ભગવાનને જે અનુપમ
સુપ્રભાતનો લાભ થાય છે તે થતાં ચોર સમાન ચિરકાલીન પાપ તરત જ નષ્ટ થઈ જાય છે, દોષેશ
(દોષોના સ્વામી મોહ) કાન્તિહીન થઈને દૂર ભાગી જાય છે તથા અન્યાય અને અત્યાચાર નષ્ટ
થઈ જવાથી બધી બાજુએ પ્રસન્નતા છવાઈ જાય છે. તે જિનેન્દ્રદેવનું સુપ્રભાત વંદનીય છે. ૫.
लोकानां विदधाति दृष्टिमचिरादर्थावलोकक्षमाम्
प्रातस्तुल्यतयापि को ऽपि महिमापूर्वः प्रभातो ऽर्हताम्
Page 328 of 378
PDF/HTML Page 354 of 404
single page version
વિષયભોગમાં આસક્ત બુદ્ધિવાળા પ્રાણીઓની સ્ત્રીવિષયક પ્રીતિ કૃશ (નિર્બળ) કરે
છે. આ રીતે તે અરહંતોનું પ્રભાત જો કે પ્રભાતકાળ તુલ્ય જ છે, છતાં પણ તેનો
કોઈ અપૂર્વ જ મહિમા છે.
કરે છે તેવી જ રીતે આ અરહંતોનું પ્રભાત રાગદ્વેષાદિરૂપ દોષોની સંગતિ નષ્ટ કરે છે. જેમ પ્રભાત
લોકોની દ્રષ્ટિને તરત જ ઘટ
થઈ જાય છે તેવી જ રીતે તે અરહંતોના પ્રભાતમાં પણ કામીજનની વિષયેચ્છા ઓછી થઈ જાય
છે. આ રીતે અરહંતોનું તે પ્રભાત પ્રસિદ્ધ પ્રભાત સમાન હોઈને પણ અપૂર્વ જ મહિમા ધારણ
કરે છે. ૬.
भव्यानां दलयत्तथा कुवलये कुर्याद्विकाशश्रियम्
क्षेमं वो विदधातु जैनमसमं श्रीसुप्रभातं सदा
કરે છે, જે કુવલય (ભૂમંડળ) ના વિષયમાં વિકાસલક્ષ્મી (પ્રમોદ) કરે છે
અને સુખનો ઘાત કરતું નથી; તે જિન ભગવાનનું અનુપમ સુપ્રભાત સર્વદા આપ
સૌનું કલ્યાણ કરો.
તે અજ્ઞાનાન્ધકારને પણ નષ્ટ કરે છે, લોકપ્રસિદ્ધ પ્રભાત કુવલય (સફેદ કમળ) ને વિકસિત નથી
Page 329 of 378
PDF/HTML Page 355 of 404
single page version
(ભૂમંડળના સમસ્ત જીવો) ને વિકસિત (પ્રમુદિત) જ કરે છે. લોકપ્રસિદ્ધ પ્રભાત નિશાચરો (ચન્દ્ર,
ચોર અને ઘૂવડ વગેરે)ના તેજ અને સુખનો નાશ કરે છે પરંતુ જિન ભગવાનનું તે સુપ્રભાત તેમના
તેજ અને સુખનો નાશ નથી કરતું. આ રીતે તે જિન ભગવાનનું અપૂર્વ સુપ્રભાત સર્વ પ્રાણીઓને
માટે કલ્યાણકારી છે. ૭.
दुष्कर्मोदयनिद्रया परिहृतं जागर्ति सर्वं जगत्
तेषामाशु विनाशमेति दुरितं धर्मः सुखं वर्धते
ઉદયરૂપ નિદ્રાથી છૂટકારો પામીને જાગે છે અર્થાત્ પ્રબોધ પામે છે તે જિન
ભગવાનના સુપ્રભાતની સ્તુતિ સ્વરૂપ આ પ્રભાતાષ્ટક જે જીવ નિરંતર ભણે છે તેમના
પાપ તરત જ નાશ પામે છે તથા ધર્મ અને સુખ વૃદ્ધિ પામે છે.
પામે છે તથા જેમ પ્રભાત થતા જગતના પ્રાણી નિદ્રા રહિત થઈને જાગી ઉઠે છે તેવી જ રીતે
જિન ભગવાનના પ્રભાતમાં જગતના સર્વ પ્રાણી પાપકર્મના ઉદયસ્વરૂપ નિદ્રારહિત થઈને જાગી જાય
છે
અને ધર્મ તથા સુખની અભિવૃદ્ધિ થાય છે. ૮.
Page 330 of 378
PDF/HTML Page 356 of 404
single page version
यस्योपर्युपरीन्दुमण्डलनिभं छत्रत्रयं राजते
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा
નિરન્તર ઉદયમાન રહેનાર કેવળજ્ઞાનરૂપ નિર્મળ જ્યોતિ દ્વારા સૂર્યના પ્રકાશને
તિરસ્કૃત કરીને સુશોભિત થાય છે તે પાપરૂપ કાલિમાંથી રહિત શ્રી શાન્તિનાથ
જિનેન્દ્ર આપણી સદા રક્ષા કરો. ૧.
सन्त्यस्यैव समस्ततत्त्वविषया वाचः सतां संमताः
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा
અને બીજા નથી; તથા સમસ્ત તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ પ્રગટ કરનાર એમના જ
Page 331 of 378
PDF/HTML Page 357 of 404
single page version
કાલિમા રહિત શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી સદા રક્ષા કરો. ૨.
स्फारीभूतविचित्ररश्मिरचितानम्रामरेन्द्रायुधैः
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा
કેટલાક નમ્રીભૂત મેઘધનુષ્યો દ્વારા આકાશને સમીચીનપણે વિચિત્ર (અનેક વર્ણમય)
કરનાર સિંહાસન ઉપર સ્થિત છે તે પાપરૂપ કાલિમા રહિત શ્રી શાન્તિનાથ ભગવાન
સદા આપણી રક્ષા કરો. ૩.
स्तोत्राणीव दिवः सुरः सुमनसां वृद्धिर्यदग्रे ऽभवत्
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा
ભ્રમરસમૂહના શબ્દોથી જાણે સેવાના નિમિત્તે આવેલા સમસ્ત લોકના સ્વામી દ્વારા
કરવામાં આવતી સ્તુતિના નિમિત્ત સ્પર્ધા પામીને સ્તુતિઓ જ કરી રહી હતી, તે
પાપરૂપ કાલિમા રહિત શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી સદા રક્ષા કરો. ૪.
सूर्याचन्द्रमसाविति प्रगुणितौ लोकाक्षियुग्मैः सुरैः
Page 332 of 378
PDF/HTML Page 358 of 404
single page version
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा
કરે છે કે આ શું બે આગિયા છે અથવા અગ્નિના બે તણખા છે, અથવા સફેદ
વાદળના બે ટૂકડા છે, તે પાપરૂપ કાલિમા રહિત શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી
સદા રક્ષા કરો.
भृङ्गैर्भक्तियुतः प्रभोरहरहर्गायन्निवास्ते यशः
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा
ધવલ યશનું ગાન કરતું તથા વાયુથી ચંચળ લતાઓના પર્યન્તભાગરૂપ ભુજાઓની
શોભાથી જાણે અભિનય (નૃત્ય) કરતું સ્થિત છે તે પાપરૂપ કાલિમારહિત શ્રી
શાન્તિનાથ જિનેન્દ્ર આપણી સદા રક્ષા કરો. ૬.
निःशेषार्थिषेवितातिशिशिरा शैलादिवोत्तुङ्गतः
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा
Page 333 of 378
PDF/HTML Page 359 of 404
single page version
વ્યાખ્યાનરૂપ અપાર પ્રવાહથી ઉજ્જ્વળ, સર્વ યાચકો વડે સેવિત, અતિશય શીતળ,
દેવોથી સ્તુતિ પામેલ અને વિશ્વને પવિત્ર કરનારી છે; તે પાપરૂપ કાલિમા રહિત
શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી સદા રક્ષા કરો.
તેવી જ રીતે ભગવાનની વાણી વિસ્તીર્ણ સમસ્ત પદાર્થોના સ્વરૂપના કથનરૂપ પ્રવાહથી સંયુક્ત
છે, જેમ સ્નાનાદિના અભિલાષી જનો તે નદીની સેવા કરે છે તેવી જ રીતે તત્ત્વના જિજ્ઞાસુ
જીવો ભગવાનની તે વાણીની પણ સેવા કરે છે, જેમ નદી ગરમીથી પિડાયેલા પ્રાણીઓને
સ્વભાવથી શીતળ કરનારી છે તેવી જ રીતે ભગવાનની તે વાણી પણ પ્રાણીઓના સંસારરૂપ
સંતાપનો નાશ કરીને તેમને શીતળ કરનારી છે, નદી જો ઊંચા પર્વત ઉપરથી ઉત્પન્ન થાય
છે તો તે વાણી પર્વત સમાન ગુણોથી ઉન્નતિ પામેલા જિનેન્દ્ર ભગવાનથી ઉત્પન્ન થઈ છે,
જો દેવ નદીની સ્તુતિ કરે છે તો તેઓ ભગવાનની તે વાણીની પણ સ્તુતિ કરે છે; તથા જો
નદી શારીરિક બાહ્ય મળ દૂર કરીને વિશ્વને પવિત્ર કરે છે તો તે ભગવાનની વાણી પ્રાણીઓના
અભ્યંતર મળ (અજ્ઞાન અને રાગ
કેવળ પ્રાણીઓના બાહ્ય મળ જ દૂર કરી શકે છે પરંતુ તે ભગવાનની વાણી તેમનો અભ્યંતર
મળ પણ દૂર કરે છે. ૭.
चञ्चच्चन्द्रमरीचिसंचयसमाकारैश्चलच्चामरैः
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा
પ્રકાશમાન ચન્દ્રકિરણોના સમૂહ સમાન આકારવાળા ચંચળ ચામરો ઢોળે છે, તો
પણ જે ઇચ્છારહિત છે; તે પાપરૂપ કાલિમા રહિત શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી
સદા રક્ષા કરો. ૮.
Page 334 of 378
PDF/HTML Page 360 of 404
single page version
स्तोत्रैर्यस्य गुणार्णवस्य हरिभिः पारो न संप्राप्यते
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा
ભવ્ય જીવોરૂપ કમળોને પ્રફુલ્લિત કરનાર એવા કેવળજ્ઞાનરૂપ સૂર્ય સંયુક્ત
જિનેન્દ્રની મેં જે સ્તુતિ કરી છે તે કેવળ ભક્તિને વશ થઈને જ કરી છે. તે પાપરૂપ
કાલિમા રહિત શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી સદા રક્ષા કરો. ૯.