Page 335 of 378
PDF/HTML Page 361 of 404
single page version
जिवाश्रितस्य बहुतापकृतो यथावत्
धारात्रयं प्रवरवारिकृतं क्षिपामि
આગળ વિધિપૂર્વક ઉત્તમ જળથી નિર્મિત ત્રણ ધારાઓનું ક્ષેપણ કરૂં છું. ૧. જળધારા.
नाहं सुशीतलमपीह भवामि तद्वत्
त्वत्पादपङ्कजसमाश्रयणं करोति
વિચારથી જ જાણે મારા દ્વારા ભેટ કરવામાં આવેલ કપૂર મિશ્રિત તે ચન્દન હે
ભગવાન્! આપના ચરણકમળોનો આશ્રય કરે છે. ૨. ચંદન.
Page 336 of 378
PDF/HTML Page 362 of 404
single page version
र्दत्ताधिकृत्य जिनमक्षतमक्षधूतैर्तैः
बद्धः शिरस्यतितरां श्रियमातनोति
છે. બરાબર છે
વિસ્તારતો નથી. ૩. અક્ષત.
संपूजयामि शुचिपुष्पशरैर्मनोज्ञैः
तत्तत्र रम्यमधिकां कुरुते च लक्ष्मीम्
(બ્રહ્મા આદિ) કોઈની પણ હું તેમનાથી પૂજા કરતો નથી. કારણ કે તે પુષ્પશર અર્થાત્
કામને આધીન છે. બરાબર છે
છે કે જિન ભગવાન પાસે પુષ્પશર (કામવાસના) નથી, તેથી હું તેની પુષ્પશરોથી
(પુષ્પમાળાઓથી) પૂજા કરૂં છું. અન્ય હરિ, હર અને બ્રહ્મા આદિ પુષ્પશર સહિત છે; માટે
તેમની પુષ્પશરોથી પૂજા કરવામાં કાંઈ પણ શોભા નથી. એ જ વાત પુષ્ટ કરવા માટે એમ
પણ કહી દેવામાં આવ્યું છે કે જ્યાં જે વસ્તુ નથી ત્યાં જ તે વસ્તુ મૂકવાથી શોભા થાય
Page 337 of 378
PDF/HTML Page 363 of 404
single page version
જ જગત્વિજયી કામદેવ રહિત હોવાના કારણે પુષ્પો દ્વારા પૂજવાને યોગ્ય છે, નહિ કે ઉક્ત
કામ પીડિત હરિ-હર આદિ. કારણ એ છે કે પૂજક જેમ કામરહિત જિનેન્દ્રની પૂજાથી સ્વયં
પણ કામરહિત થઈ જાય છે તેવી રીતે કામ પીડિત અન્યની પૂજા કરવાથી તે કદી પણ
તેનાથી રહિત થઈ શકતા નથી. ૪. પુષ્પ.
नैवेद्यमिन्द्रियबलप्रदखाद्यमेतत्
शोभां बिभर्ति जगतो नयनोत्सवाय
આગળ સ્થિત તે નૈવેદ્ય જગત્ના પ્રાણીઓના નેત્રોને આનંદદાયક શોભા ધારણ કરે
છે. ૫. નૈવેદ્ય.
स्वच्छे जिनस्य वपुषि प्रतिबिम्बितं सत्
दग्धुं परिभ्रमति कर्मचयं प्रचण्डः
કર્મસમૂહને બાળવા માટે શોધતી તીવ્ર ધ્યાનરૂપ અગ્નિ જ ફરી રહી હોય. ૬. દીપ.
कुर्वन् मुखेषु चलनैरिह दिग्वधूनाम्
Page 338 of 378
PDF/HTML Page 364 of 404
single page version
प्रेङ्खद्वपुर्नटति पश्यत धूपधूमः
પત્રવલ્લી (ગાલ ઉપર કરવામાં આવતી રચના) ને કરતો થકો જિન ભગવાનના
આશ્રયથી પ્રાપ્ત થયેલ હર્ષથી નાચી જ રહ્યો છે. ૭. ધૂપ.
नानाफलैर्जिनपतिं परिपूजयामि
मोहेन तत्तदपि याचत एव लोकः
આપે છે, તો પણ મનુષ્ય અજ્ઞાનથી ફળની યાચના કર્યા કરે છે. ૮. ફળ.
स्तोत्रं च संमदरसाश्रितचित्तवृत्तिः
यच्छामि सर्वजनशान्तिकराय तस्मै
થઈને સર્વ જીવોને શાન્તિ પ્રદાન કરનાર તે જિનેન્દ્રને પુષ્પાંજલિ આપું છું. ૯. અર્ઘ.
पूजादिना यदपि ते कृतकृत्यतायाः
Page 339 of 378
PDF/HTML Page 365 of 404
single page version
कार्या कृषिः फलकृते न तु भूपकृत्यै
પૂજા આદિથી કાંઈ પણ પ્રયોજન રહ્યું નથી, તો પણ મનુષ્ય પોતાના કલ્યાણ
માટે તમારી પૂજા કરે છે. બરાબર પણ છે
પ્રયોજન (કુટુંબ પરિપાલન આદિ) ને સાધવા માટે તે કરે છે. બરાબર એવી જ રીતે
ભક્તજનો જે જિનેન્દ્ર આદિની પૂજા કરે છે તે કાંઈ તેમને પ્રસન્ન કરવા માટે કરતા નથી,
પરંતુ પોતાના આત્મપરિણામોની નિર્મળતા માટે જ કરે છે. કારણ એ છે કે જિન ભગવાન
તો વીતરાગ (રાગ-દ્વેષ રહિત) છે, તેથી તેનાથી તેમની પ્રસન્નતા તો સંભવતી નથી; છતાં
પણ તેનાથી પૂજા કરનારાને પરિણામોમાં જે નિર્મળતા ઉત્પન્ન થાય છે તેનાથી તેના પાપકર્મોનો
રસ ક્ષીણ થાય છે અને પુણ્યકર્મોનો અનુભાગ વૃદ્ધિ પામે છે. આ રીતે દુઃખનો વિનાશ થઈને
તેને સુખની પ્રાપ્તિ સ્વયમેવ થાય છે. આચાર્યપ્રવર શ્રી સમન્તભદ્ર સ્વામીએ પણ એમ જ કહ્યું
છે
પ્રયોજન રહ્યું નથી. છતાં પણ પૂજા આદિ દ્વારા થતું આપના પવિત્ર ગુણનું સ્મરણ અમારા
ચિત્તને પાપરૂપ કાલિમાથી બચાવે છે. [સ્વયંભૂ સ્તોત્ર. ૫૭]. ૧૦.
Page 340 of 378
PDF/HTML Page 366 of 404
single page version
જેથી મારે ફરી જન્મ ન લેવો પડે અર્થાત્ હું મુક્ત થઈ જાઉં. ૨.
હું વારંવાર આપને નિવેદન કરૂં છું. ૩.
Page 341 of 378
PDF/HTML Page 367 of 404
single page version
પાસે પોકારીને કહું છું. ૪.
છો તો શું દુષ્ટ કર્મો દ્વારા પીડિત મારા ઉપર દયા નહિ કરો? અર્થાત્ અવશ્ય
કરશો. ૫.
બળેલો છું અર્થાત્ પીડિત છું તેથી હું ઘણો બકવાદી બન્યો છું. ૬.
છું ત્યાંસુધી જ સુખી રહું છું. ૭.
Page 342 of 378
PDF/HTML Page 368 of 404
single page version
હું વધારે શું કહું? શરણે આવેલા આ જન (મારા) ઉપર આપ દયા કરો. ૮.
Page 343 of 378
PDF/HTML Page 369 of 404
single page version
संकेताश्रयवज्जिनेश्वर भवान् सर्वैर्गुणैराश्रितः
संग्राह्या इति गर्वितैः परिहृतो दोषैरशेषैरपि
કર્યો છે; તેથી મને એમ લાગે છે આપનામાં સ્થાન પ્રાપ્ત ન થવાથી ‘લોકમાં અમે
સર્વત્ર સંગ્રહ કરવાને યોગ્ય છીએ’ એ જાતનું અભિમાન પામીને જ જાણે કે બધા
દોષોએ આપને છોડી દીધા છે.
અંદર એટલા બધા ગુણો પ્રવેશી ચુક્યા હતા કે દોષોને માટે ત્યાં સ્થાન જ રહ્યું નહોતું. તેથી
જાણે તેમનાથી તિરસ્કૃત થવાને કારણે દોષોને એ અભિમાન જ ઉત્પન્ન થયું હતું કે લોકમાં
અમારો સંગ્રહ તો બધા જ કરવા ઇચ્છે છે તો પછી જો આ જિન અમારી ઉપેક્ષા કરે છે તો
અમે એમની પાસે કદી પણ નહિ જઈએ. આ અભિમાનને કારણે જ તે દોષોએ જિનેન્દ્રદેવને
છોડી દીધા હતા. ૧.
स्तौति प्रभूतकवितागुणगर्वितात्मा
Page 344 of 378
PDF/HTML Page 370 of 404
single page version
गन्तुं जिनेन्द्र मतिविभ्रमतो बुधो ऽपि
સ્તુતિ કરે છે તે વિદ્વાન હોવા છતાં પણ જાણે બુદ્ધિની વિપરીતતાથી (મૂર્ખતાથી)
આકાશનો અંત પામવા માટે વૃક્ષના શિખર ઉપર જ ચડે છે.
કવિ સ્તુતિ દ્વારા તેમના અનંત ગુણોનું કીર્તન કરવા ઇચ્છે છે, તો એમ સમજવું જોઈએ કે તે પોતાના
કવિત્વ ગુણના અભિમાનથી જ તેમ કરવાને ઉદ્યત થયો છે. ૨.
विद्याधिपस्य भवतो विबुधार्चिताङ्ध्रेः
तच्चित्तमध्यगतभक्ति निवेदनाय
કોઈપણ સમર્થ નથી. છતાં પણ હે જિનેન્દ્ર! જે મનુષ્ય આપની સ્તુતિ કરે છે તે
પોતાના ચિત્તમાં રહેતી ભક્તિ પ્રગટ કરવા માટે જ કરે છે. ૩.
वाग्गोचरत्वमथ येन सुभक्ति भाजा
साध्वी स्तुतिर्भवतु मां किल कात्र चिन्ता
Page 345 of 378
PDF/HTML Page 371 of 404
single page version
જ પ્રયોજન સિદ્ધ કરનારી થાવ. ૪.
सेवां करोमि भवतश्चरणद्वयस्य
न त्वामितः परमहं जिन याचयामि
હે જિનેન્દ્ર! એથી અધિક હું આપની પાસે બીજું કાંઈ માગતો નથી. ૫.
मोक्षाय वृत्तमपि संप्रति दुर्घटं नः
देवास्ति सैव भवतु क्रमतस्तदर्थम्
અમારે માટે દુર્લભ જ છે. એ જ રીતે તે મોક્ષના કારણભૂત જે ચારિત્ર છે
તે પણ શરીરની દુર્બળતાથી આ વખતે અમને પ્રાપ્ત થઈ શકતું નથી એ કારણે
આપના વિષયમાં જે મારી ભક્તિ છે તે જ ક્રમશઃ મને મુક્તિનું કારણ
થાવ. ૬.
दधति दधतु दूरं मन्दतामिन्द्रियाणि
Page 346 of 378
PDF/HTML Page 372 of 404
single page version
परमिह जिननाथे भक्ति रेका ममास्तु
થાય છે તો થાવ તથા જો વિનાશ થાય છે તો પણ ભલે થાય. પરંતુ અહીં
મારી એક માત્ર જિનેન્દ્રના વિષયમાં ભક્તિ બની રહો. ૭.
संबन्धि यान्तु च समस्तदुरीहितानि
नाप्राप्तमस्ति किमपीह यतस्त्रिलोक्याम्
જાવ, એથી અધિક હું આપની પાસે બીજું કાંઈ નથી માગતો; કારણ કે ત્રણે
લોકમાં હજી સુધી જે પ્રાપ્ત ન થયું હોય એવું અન્ય કાંઈ પણ નથી.
સિવાય બીજી કોઈ પણ યાચના કરવામાં આવી નથી. એનું કારણ એ આપવામાં આવ્યું છે
કે અનંતકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરતાં પ્રાણીએ ઇન્દ્ર અને ચક્રવર્તી આદિના પદ તો
અનેક વાર પ્રાપ્ત કરી લીધાં, પરંતુ રત્નત્રયની પ્રાપ્તિ તેને હજી સુધી કદી થઈ નથી. તેથી
તે પૂર્વે નહિ પ્રાપ્ત થયેલા રત્નત્રયની જ અહીં યાચના કરવામાં આવી છે. નીતિકાર પણ
એ જ કહે કે
शान्तो ऽस्मि नष्टविपदस्मि विदस्मि देव
Page 347 of 378
PDF/HTML Page 373 of 404
single page version
प्राप्तो ऽस्मि चेदहमतीन्द्रियसौख्यकारि
છું, આકુળતા રહિત છું, શાન્ત છું, વિપત્તિઓ રહિત છું અને જ્ઞાતા પણ છું. ૯.
मूलोत्तरेषु च गुणेष्वथ गुप्तिकार्ये
मिथ्यास्तु नाथ जिनदेव तव प्रसादात्
મારી સદોષ પ્રવૃત્તિ થઈ હોય તે આપના પ્રસાદથી મિથ્યા થાવ. ૧૦.
प्रमोदितं कारितमत्र यन्मया
तऽस्तु मिथ्या जिन दुष्कृतं मम
હોય અથવા પ્રાણીને પીડા ઉપજાવતા જીવને જોઈને હર્ષ પ્રગટ કર્યો હોય; તેના
આશ્રયે થનાર મારૂં તે પાપ મિથ્યા થાવ. ૧૧.
कायात्संवृतिवर्जितादनुचितं कर्मार्जितं यन्मया
Page 348 of 378
PDF/HTML Page 374 of 404
single page version
रेषा मोक्षफलप्रदा किल कथं नास्मिन् समर्था भवेत्
અર્થાત્ સાવદ્ય વચન દ્વારા તથા સંવર રહિત શરીર દ્વારા જે મેં અનુચિત (પાપ)
કર્મ ઉત્પન્ન કર્યું છે તે તમારા ચરણ-કમળના સ્મરણથી નાશ પામો. બરાબર પણ
છે જે તમારા ચરણ-કમળનું સ્મરણ મોક્ષરૂપ ફળ આપે છે તે આ (પાપવિનાશ)
કાર્યમાં કેમ સમર્થ ન થાય? અવશ્ય થશે. ૧૨.
सद्मन्यसौ प्रवरदीपशिखासमाना
कालत्रये प्रकटिताखिलवस्तुतत्त्वा
નાગકુમારોથી વંદનીય છે; તથા ત્રણે કાળની વસ્તુઓના સ્વરૂપને પ્રગટ કરનારી
છે; તે અહીં પ્રમાણ (સત્ય) છે.
દીપક જો પ્રભાસહિત હોય છે તો તે વાણી પણ અનેકાન્તરૂપ પ્રભાસહિત છે; દીપશિખાને જો
કેટલાક મનુષ્યો જ વંદન કરે છે તો જિનવાણીને મનુષ્યો, દેવો અને અસુરો પણ વંદન કરે
છે; તથા દીપશિખા જો વર્તમાનની કેટલીક જ વસ્તુઓને પ્રગટ કરે છે તો તે જિનવાણી ત્રણેય
કાળની સમસ્ત વસ્તુઓને પ્રગટ કરે છે. આ રીતે દીપશિખા સમાન હોવા છતાં પણ તે
જિનવાણીનું સ્વરૂપ અપૂર્વ જ છે. ૧૩.
यदूनमभवन्मनोवचनकायवैकल्यतः
Page 349 of 378
PDF/HTML Page 375 of 404
single page version
कुतोऽत्र किल मा
માતા! તું ક્ષમા કર. કારણ એ છે કે અનેક ભવોમાં ઉપાર્જિત અને અજ્ઞાન
ઉત્પન્ન કરનાર કર્મોનો ઉદય રહેવાથી મારા જેવા મનુષ્યમાં તેવી નિપુણતા
ક્યાંથી હોઈ શકે? અર્થાત્ હોઈ શકે નહિ. ૧૪.
नरैः पठयते यैस्त्रिसंध्यं च तेषाम्
न पूर्णा क्रिया सापि पूर्णत्वमेति
પણ પૂર્ણ થઈ જાય છે. ૧૬.
गतो ऽस्मि शरणं विभो भवभिया भवन्तं प्रति
श्रितं सु
Page 350 of 378
PDF/HTML Page 376 of 404
single page version
માટે આ જ તત્ત્વ બતાવ્યું છે, તેથી મેં દ્રઢચિત્ત કરીને આનું જ આલંબન લીધું છે
કારણ એ છે કે અહીં સંસારનો નાશ કરનાર તમે જ છો. ૧૭.
भव्याब्जनन्दिवचनांशुरवेस्तवाग्रे
तद्भूरिभक्ति रभसस्थितमानसेन
મનુષ્ય અને દેવ આદિ ભવ્ય જીવો રૂપ કમળોને પોતાના વચનરૂપ કિરણો દ્વારા
પ્રફુલ્લિત કરો છો. આપની આગળ જે વિદ્વતા વિનાના મેં આ વાચાળતા (સ્તુતિ)
કરી છે તે કેવળ આપની મહાન ભક્તિના વેગમાં મન સ્થિત હોવાથી અર્થાત્ મનમાં
અતિશય ભક્તિ હોવાથી જ કરી છે. ૧૮.
Page 351 of 378
PDF/HTML Page 377 of 404
single page version
જ્યોતિના વિષયમાં હું કાંઈક કહું છું . ૧.
તેની જ આરાધના કરે છે, તેના આરાધ્ય (પૂજનીય) બીજું કોઈ રહેતું નથી. ૨.
ઘણા કર્મોથી પણ ડરતો નથી. ૩.
Page 352 of 378
PDF/HTML Page 378 of 404
single page version
હેય છે જ. તેથી મને એવા સંસારસુખથી બસ થાવ
Page 353 of 378
PDF/HTML Page 379 of 404
single page version
જ રીતે રહે છે. ૮.
થઈ શકતું નથી. ૯.
જાય છે, અર્થાત્ તેને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. ૧૦.
પણ શો ડર છે? અર્થાત્ તે ધર્મ હોતાં ન તો આપત્તિની ચિન્તા રહે છે અને ન
મરણનો ડર પણ રહે છે. ૧૧.
Page 354 of 378
PDF/HTML Page 380 of 404
single page version
बीजं मोक्षतरोरिदं विजयते भव्यात्मभिर्वन्दितम्
સેવ્યા પણ છે. પરંતુ ભગવાન આત્માનું એક અદ્વૈત જ કેવળ દુર્લક્ષ્ય છે અર્થાત્
તેને હજી સુધી જોયો નથી, સાંભળ્યો નથી અને સેવન પણ કર્યું નથી. ભવ્ય
જીવોથી વંદિત મોક્ષરૂપ વૃક્ષના બીજભૂત આ અદ્વૈત જયવંત હો. ૧.
वन्दे तां परमात्मनः प्रणयिनीं कृत्यान्तगां स्वस्थताम्
न प्राप्नोति जरादिदुःसहशिखो जन्मोग्रदावानलः