Page -3 of 297
PDF/HTML Page 21 of 321
single page version
આસ્રવના બે પ્રકાર ... ૫૦
દ્રષ્ટાંત .................... ૫૧
સફળ .................... ૫૨
અનુપ્રેક્ષા, ચારિત્રનું
સ્વરૂપ ................... ૫૪
સંવરસ્ફુરણ.............. ૫૫
તિર્યંચોની સ્થિતિ ...... ૮૭
કથન .............. ૯૧
નથી ................... ૧૦૦
માનવામાં દોષ૧૦૦
યથાતથ સિદ્ધિ૧૦૧
કારણ ........ ૧૦૩
Page -2 of 297
PDF/HTML Page 22 of 321
single page version
છે. ........... ૧૦૫
સ્વરૂપ ....... ૧૦૭
નિષેધ ................. ૧૧૧
સ્વરૂપ ................ ૧૧૨
ઉપકારીપણું . ૧૧૪
શક્તિ ................. ૧૧૫
છે ............ ૧૧૮
લબ્ધિ સહિત છે. ... ૧૧૯
૨૨૪
અભાવ ...... ૧૨૨
દોષ .......... ૧૨૫
ભિન્નાભિન્નપણું..... ૧૨૭
યુક્તપણું ..... ૧૨૭
કાળાદિ
લબ્ધિથી ..... ૧૩૦
ભેદાભેદ .............. ૧૩૧
ભેદ માનવામાં દોષ ૧૩૨
Page -1 of 297
PDF/HTML Page 23 of 321
single page version
કથંચિત્ એકાન્તપણું ૧૩૯
વસ્તુને પ્રકાશે છે. .. ૧૪૦
નિરપેક્ષ તે દુર્નય.... ૧૪૨
સ્વરૂપ ................ ૧૪૨
વિરલા છે; તત્ત્વનું ગ્રહણ
કરનાર તત્ત્વને જાણે
છે ..................... ૧૫૦
નહિ. .................. ૧૫૧
માહાત્મ્ય ............. ૧૫૧
સ્થાવરપણું દુર્લભ... ૧૫૩
દુર્લભ ................. ૧૫૩
તિર્યંચનાં દુઃખ ...... ૧૫૫
સત્સમાગમ, સમ્યક્ત્વ,
ચારિત્ર વગેરે પામવું
અનુક્રમે દુર્લભ
છે. ........... ૧૫૫-૧૫૯
પામી વિષયોમાં રમનાર
રાખને માટે રત્નને
બાળે છે .............. ૧૫૯
બોધીને દુર્લભમાં દુર્લભ
જાણી તેનો મહાન આદર
કરો.................... ૧૫૯
ધર્મ............૧૬૧
યોગ્યતા ............... ૧૬૩
Page 0 of 297
PDF/HTML Page 24 of 321
single page version
થાય? .........૧૬૪
વિસંયોજન અને દેશવ્રત
ઉત્કૃષ્ટ અસંખ્ય વાર ગ્રહે
છોડે ....................૧૬૬
સંબંધમાં સમ્યગ્દ્રષ્ટિનાં
વિચાર ................ ૧૭૬
જાણે તે શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ;
શંકા કરે તે
મિથ્યાદ્રષ્ટિ ........... ૧૭૭
કરવાનું ફળ ૨૧૫
કરવો ૨૩૫-૩૨૭
આઠ ગુણ
છોડો
Page 1 of 297
PDF/HTML Page 25 of 321
single page version
Page 2 of 297
PDF/HTML Page 26 of 321
single page version
છીએ; ત્યાં સંસ્કૃત ટીકા અનુસાર મારી બુદ્ધિ પ્રમાણે ગાથાનો સંક્ષેપમાં
અર્થ લખીશ; તેમાં કોઈ ઠેકાણે ભૂલ હોય તો વિશેષ બુદ્ધિમાન સુધારી
લેશો
પાપકર્મની નિર્જરા, પુણ્યનું ઉપાર્જન, શિષ્ટાચારનું પાલન અને
નિર્વિધ્નપણે ગ્રંથની સમાપ્તિ ઇત્યાદિ અનેક ભલા ફળની ઇચ્છાપૂર્વક
પોતાના ઇષ્ટદેવને નમસ્કારરૂપ મંગલપૂર્વક પ્રતિજ્ઞા કરી પ્રથમ ગાથાસૂત્ર
કહે છેઃ
અનુપ્રેક્ષા કહીશ.
કહેવામાં આવે છે. ત્યાં સામાન્યપણે તો ચાર પ્રકારના દેવ વા કલ્પિત
દેવોને પણ (દેવ) ગણવામાં આવે છે. તેમનાથી (જિનદેવને) ભિન્ન
દર્શાવવા માટે અહીં
પીઠિકા લખી છે, પણ તેને અહીં નહિ મૂકતાં આધુનિક પ્રથાનુસાર અમે
ભૂમિકામાં (પ્રસ્તાવનામાં) લખી છે.
Page 3 of 297
PDF/HTML Page 27 of 321
single page version
અહીં નમસ્કાર કર્યા છે.
લોકાલોકવ્યાપ્તરૂપ ગતિ અને શુદ્ધ સ્વરૂપમાં પ્રવૃત્તિરૂપ કાંતિ ઇત્યાદિ
દેવપણાની એકદેશ વા સર્વદેશરૂપ સમસ્ત ઉત્કૃષ્ટ ક્રિયા તેમનામાં જ હોય
છે તેથી સર્વોત્કૃષ્ટ દેવપણું એમાં જ આવ્યું, એટલે એમને જ મંગલરૂપ
નમસ્કાર કરવા યોગ્ય છે.
નાશ થાય છે
તેમનાથી ભિન્ન દર્શાવવા માટે અહીં
ઉપજાવવાવાળી એવી અનુપ્રેક્ષા કહીશ.
છે. ભવ્યજીવોને જે સાંભળતાં જ મોક્ષમાર્ગમાં ઉત્સાહ ઊપજે એવા
ચિંતવનના સંક્ષેપતાથી બાર પ્રકાર છે. તેનાં નામ તથા ભાવનાની પ્રેરણા
બે ગાથાસૂત્રોમાં કહે છેઃ
Page 4 of 297
PDF/HTML Page 28 of 321
single page version
કહીશું તે પ્રમાણે તમે નિરંતર ભાવો (ચિંતવો). તે (નામ) ક્યાં છે?
અધ્રુવ, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આસ્રવ, સંવર,
નિર્જરા, લોક, બોધિદુર્લભ અને ધર્મ
અર્થ શો? અધ્રુવ તો અનિત્યને કહીએ છીએ, જેમાં શરણપણું નથી તે
અશરણ છે, પરિભ્રમણને સંસાર કહીએ છીએ, જ્યાં બીજું કોઈ નથી
તે એકત્વ છે, જ્યાં સર્વથી જુદાપણું છે તે અન્યત્વ છે, મલિનતાને
અશુચિત્વ કહીએ છીએ, કર્મનું આવવું તે આસ્રવ છે, કર્માસ્રવ રોકવો
તે સંવર છે, કર્મનું ખરવું તે નિર્જરા છે, જેમાં છ દ્રવ્યોનો સમુદાય છે
તે લોક છે, અતિ કઠણતાથી પ્રાપ્ત કરીએ તે દુર્લભ (બોધિદુર્લભ) છે
અને સંસારથી જીવોનો ઉદ્ધાર કરે તે વસ્તુસ્વરૂપાદિક ધર્મ છે; એ પ્રમાણે
તેનો અર્થ છે. હવે પ્રથમ અધ્રુવાનુપ્રેક્ષા કહે છેઃ
Page 5 of 297
PDF/HTML Page 29 of 321
single page version
હવે દ્રવ્યથી તો વસ્તુ નિત્ય જ છે, ગુણ પણ નિત્ય જ છે; અને પર્યાય
છે તે અનિત્ય છે, તેને પરિણામ પણ કહેવામાં આવે છે. આ જીવ
પર્યાયબુદ્ધિવાળો હોવાથી પર્યાયને ઊપજતી-વિણસતી દેખીને હર્ષ-શોક કરે
છે તથા તેને નિત્ય રાખવા ઇચ્છે છે; અને એ અજ્ઞાન વડે તે વ્યાકુળ થાય
છે. તેથી તેણે આ ભાવના (અનુપ્રેક્ષા) ચિંતવવી યોગ્ય છેઃ
પુદ્ગલના સંયોગજનિત પર્યાય છે અને ધન-ધાન્યાદિક છે તે પુદ્ગલના
પરમાણુઓનો સ્કંધપર્યાય છે, એટલે તેનું મળવું
છે. માટે વસ્તુસ્વરૂપ જાણી તેમાં હર્ષ-વિષાદાદિરૂપ ન થવું. આગળ તેને
જ વિશેષતાથી કહે છેઃ
Page 6 of 297
PDF/HTML Page 30 of 321
single page version
ઊપજે છે; એ પ્રમાણે સર્વ વસ્તુને ક્ષણભંગુર જ જાણ!
જાણી હર્ષ કરે છે અને મરણ થાય ત્યારે તેને ગયો માની શોક કરે
છે. એ પ્રમાણે ઇષ્ટની પ્રાપ્તિમાં હર્ષ, અપ્રાપ્તિમાં વિષાદ તથા અનિષ્ટની
પ્રાપ્તિમાં વિષાદ અને અપ્રાપ્તિમાં હર્ષ કરે છે; એ સર્વ મોહનું માહાત્મ્ય
છે પણ જ્ઞાનીએ તો સમભાવરૂપ રહેવું.
ભલા મિત્રો, શરીરની સુંદરતા, ઘર અને ગોધન આદિ સમસ્ત વસ્તુઓ
અસ્થિર છે.
Page 7 of 297
PDF/HTML Page 31 of 321
single page version
પામી જાય છે. વળી તેવી જ રીતે ભલા ચાકરોનો સમૂહ અને સારા
ઘોડા-હાથી-રથ છે તે સર્વ વસ્તુ પણ એ જ પ્રમાણે છે.
સર્વ ક્ષણભંગુર છે. માટે અવિનાશી સુખનો ઉપાય કરવો જ યોગ્ય છે.
ભૂલે છે, પણ એ બંધુવર્ગાદિનો સંયોગ માર્ગના પથિકજન જેવો જ છે,
થોડા જ સમયમાં વિખરાઈ જાય છે. માટે એમાં જ સંતુષ્ટ થઈને
સ્વરૂપને ન ભૂલવું.
Page 8 of 297
PDF/HTML Page 32 of 321
single page version
પાલન કરવા છતાં પણ, જળ ભરેલા કાચા ઘડાની માફક, ક્ષણમાત્રમાં
વિલય પામી જાય છે.
વિનાના વા અલ્પપુણ્યવાળા પુરુષો તેની સાથે કેમ રાગ બાંધે? અપિતુ
ન બાંધે.
પુરુષોમાં પણ રાચતી નથી.
Page 9 of 297
PDF/HTML Page 33 of 321
single page version
ધીરજવાન છું એટલે કેવી રીતે ગુમાવીશ? હું પંડિત છું
છું તેથી કેવી રીતે કોઈને લેવા દઈશ? હું પૂજનિક છું તેથી મારી
પાસેથી કોણ લઈ શકે? હું ધર્માત્મા છું અને ધર્મથી તો તે આવે છે,
છતાં જાય કેવી રીતે? હું મહા રૂપવાન છું, મારું રૂપ દેખતાં જ જગત
પ્રસન્ન થાય છે, તો આ સંપદા ક્યાં જવાની છે? હું સજ્જન અને
પરોપકારી છું એટલે તે ક્યાં જશે? તથા હું મહા પરાક્રમી છું, સંપદાને
વધારીશ જ, છતીને વે ક્યાં જવા દઈશ?
તે રહેતી નથી.
ત્યાં સુધી તેને પ્રભુભક્તિ અર્થે વા પરોપકાર અર્થે દાનાદિમાં ખરચો તથા
ભોગવો.
Page 10 of 297
PDF/HTML Page 34 of 321
single page version
ઘણો થાય છે અને વળી આસક્તપણાથી નિરંતર કષાયભાવ તીવ્ર-મલિન
રહે છે, પરંતુ તેને ભોગવવામાં પરિણામ ઉદાર રહે છે
છે ત્યાં પણ મન ઉજ્જ્વલ (પ્રસન્ન) રહે છે, કોઈ અન્ય કારણે તે
વિણસી જાય તો પણ ત્યાં ઘણો વિષાદ થતો નથી ઇત્યાદિ, તેને
ભોગવવામાં પણ, ગુણ થાય છે; પરંતુ કૃપણને તો તેનાથી કાંઈ પણ
ગુણ (ફાયદો) નથી, માત્ર મનની મલિનતાનું જ તે કારણ છે. વળી જે
કોઈ તેનો સર્વથા ત્યાગ જ કરે છે તો તેને કાંઈ અહીં ભોગવવાનો
ઉપદેશ છે જ નહિ.
પોતાના આત્માને જ ઠગે છે; એવા પુરુષનું મનુષ્યપણું નિષ્ફળ છે
મનુષ્યપણું નિષ્ફળ જ ગુમાવ્યું, અને પોતે જ ઠગાયો.
Page 11 of 297
PDF/HTML Page 35 of 321
single page version
જેવી કરે છે.
(ચોકીદાર) છે; એ લક્ષ્મીને તો કોઈ બીજો જ ભોગવશે.
જ કાર્ય સાધે છે.
Page 12 of 297
PDF/HTML Page 36 of 321
single page version
જ થાય છે; એ લક્ષ્મીને તો કુટુંબ ભોગવશે કે રાજા લઈ જશે.
મસિ અને કૃષિ આદિ સર્વ આરંભ કરે છે, રાત્રિ-દિવસ તેના જ
આરંભને ચિંતવે છે, વેળાએ ભોજન પણ કરતો નથી અને ચિંતામગ્ન
બની રાત્રીમાં સૂતો (ઊંઘતો) પણ નથી તે પુરુષ લક્ષ્મીરૂપ સ્ત્રીમાં
મોહિત થયો થકો તેનું કિંકરપણું કરે છે.
કરે છે તે પણ લક્ષ્મીરૂપ સ્ત્રીનો મોહલ્યા છે.
Page 13 of 297
PDF/HTML Page 37 of 321
single page version
છે અને તેની જ લક્ષ્મી સફળ છે.
પંડિતજનો પણ તે દાતાની પ્રશંસા કરે છે.
છે તેનું જીવન સફળ છે.
દુઃખી-દરિદ્ર પુરુષોને ધન આપે છે તેવા વિરલા છે અને તેમનું જ
જીવિત સફળ છે.
છે એ જ મોટું આશ્ચર્ય છે
Page 14 of 297
PDF/HTML Page 38 of 321
single page version
આ મોહ તો એ સર્વથી પણ બળવાન છે, કે જે પ્રત્યક્ષ વસ્તુને વિનાશીક
દેખે છે છતાં તેને નિત્યરૂપ જ મનાવે છે. તથા મિથ્યાત્વ, કામ, ક્રોધ,
શોક ઇત્યાદિ બધા મોહના જ ભેદ છે. એ બધાય વસ્તુસ્વરૂપમાં
અન્યથા બુદ્ધિ કરાવે છે.
સુખને પ્રાપ્ત થાય.
છોડાવી, આ અસ્થિરભાવના ભાવશે તે ભવ્ય જીવ સિદ્ધપદના સુખને
પ્રાપ્ત થશે.
Page 15 of 297
PDF/HTML Page 39 of 321
single page version
અર્થાત્ વિધાતા તથા આદિ શબ્દથી મોટા મોટા પદવીધારક સર્વ કાળ
વડે કોળિયો બની ગયા તે સંસારમાં શું શરણરૂપ છે? કોઈ પણ નહિ.
પામી જાય છે, ત્યાં પછી કોનું શરણ?
પ્રાણીને કોઈ પણ રક્ષણ આપી શકતું નથી.
હવે એ જ અર્થને દ્રઢ કરે છે.
Page 16 of 297
PDF/HTML Page 40 of 321
single page version
રક્ષવાવાળા હોય તો મનુષ્ય અક્ષય થઈ જાય અર્થાત્ કોઈ પણ મરે
જ નહિ.
(શાશ્વત) દેખાતા નથી, છતાં નિરર્થક જ મોહથી વિકલ્પ ઉપજાવે છે.
છતાં પણ મરણ રહિત કોઈ પણ દેખાતો નથી.
ઉપાયો વિફળ (નિષ્ફળ) જાય છે.