Page 17 of 297
PDF/HTML Page 41 of 321
single page version
પિશાચ, જોગણી, ચંડિકાદિક અને મણિભદ્રાદિક યક્ષોનું શરણ માને છે.
તીવ્ર મિથ્યાત્વના ઉદયનું માહાત્મ્ય છે.
બચાવી શકતો નથી.
કોણ છે? તે વિચારો.
Page 18 of 297
PDF/HTML Page 42 of 321
single page version
માટે છોડત?
અન્ય કોઈ પણ શરણ નથી.
હણે છે.
Page 19 of 297
PDF/HTML Page 43 of 321
single page version
ત્યારે શુદ્ધ ચૈતન્યનો ઘાત થાય છે તથા ક્ષમાદિરૂપ ભાવ કરે છે ત્યારે
પોતાની રક્ષા થાય છે; અને એ જ (ક્ષમાદિ) ભાવોથી, જન્મમરણ રહિત
થઈને, અવિનાશી પદ પ્રાપ્ત થાય છે.
વ્યવહારે પંચ પરમગુરુ, અવર સકલ સંતાપ.
Page 20 of 297
PDF/HTML Page 44 of 321
single page version
તે કેવી રીતે? એ જ કહીએ છીએઃ
ગ્રહણ કરે; એ પ્રમાણે ઘણી વાર ( શરીરને) ગ્રહણ કર્યા જ કરે તે
જ સંસાર છે.
કહે છેઃ
ગતિઓનાં દુઃખોની ઉપમા આપી શકાતી નથી.
છે, ઘણો ક્રોધી, તીવ્ર માની, અતિ કપટી, અતિ કઠોરભાષી, પાપી,
ચુગલીખોર, (અતિ) કૃપણ, દેવ-શાસ્ત્ર-ગુરુ નિંદક, અધમ, દુર્બુદ્ધિ, કૃતઘ્ની
અને ઘણો જ શોક-દુઃખ કરવાની જ જેની પ્રકૃતિ છે એવો જીવ મરીને
નરકમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં અનેક પ્રકારનાં દુઃખને સહે છે.
Page 21 of 297
PDF/HTML Page 45 of 321
single page version
થયેલાં દુઃખ તથા પરસ્પર કરેલાં દુઃખ
અનેક રોગયુક્ત, બૂરાં, ઘૃણાકારી અને દુઃખમય હોય છે, તેમનાં ચિત્ત
જ મહાક્રૂર અને દુઃખરૂપ જ હોય છે; નરકનું ક્ષેત્ર મહાશીત, ઉષ્ણ,
દુર્ગંધાદિ અનેક ઉપદ્રવ સહિત છે; તથા પરસ્પર વેરના સંસ્કારથી
(આપસ-આપસમાં) છેદન, ભેદન, મારણ, તાડન અને કુંભીપાક વગેરે
કરે છે; ત્યાંનાં દુઃખ ઉપમારહિત છે.
પકાવવામાં આવે છે તથા પરુના કુંડમાં નાખવામાં આવે છે.
Page 22 of 297
PDF/HTML Page 46 of 321
single page version
હજાર જીભ હોય તે પણ સમર્થ થતો નથી.
નિરંતર દુઃખી જ રહે છે.
દુઃખો ઘણા કાળ સુધી નારકીજીવો સહન કરે છે.
Page 23 of 297
PDF/HTML Page 47 of 321
single page version
પામે છે.
જતો થકો સર્વ ઠેકાણે ત્રાસયુક્ત બની રૌદ્ર
Page 24 of 297
PDF/HTML Page 48 of 321
single page version
ઉત્પન્ન થયો છે એવી માતા પણ પુત્રને ભક્ષણ કરી જાય, તો પછી
અન્ય કોણ રક્ષણ કરે?
દુઃખ પામે છે.
(કદાચિત્) મનુષ્ય થાય તો કેવો થાય? લબ્ધિઅપર્યાપ્ત કે જ્યાં પર્યાપ્તિ
જ પૂરી ન થાય.
Page 25 of 297
PDF/HTML Page 49 of 321
single page version
દુઃખ સહે છે અને ત્યાંથી યોનિદ્વારે નીકળતાં તે તીવ્ર દુઃખને સહન કરે
છે.
કરતો તથા માગવાનો જ છે સ્વભાવ જેનો એવો તે, મહાદુઃખે કાળ
નિર્ગમન કરે છે.
દાન, વ્રત, તપ અને ધ્યાનાદિ છે લક્ષણ જેનું એવાં પુણ્યને ઉપજાવતા
નથી એ મોટું અજ્ઞાન છે.
Page 26 of 297
PDF/HTML Page 50 of 321
single page version
દોષોને પોતે યાદ કરી પશ્ચાતાપ કરનાર, અને ગર્હણ અર્થાત્ પોતાના
દોષને ગુરુજન પાસે વિનયથી કહેનાર; એ પ્રમાણે નિંદા-ગર્હાસંયુક્ત જીવ
પુણ્યપ્રકૃતિઓેને ઉપજાવે છે. પણ એવા વિરલા જ હોય છે.
પણ પોતાના નાના ભાઈ બાહુબલીથી હાર પામ્યા.
ચક્રવર્તી જેવા પણ અપમાનાદિકથી દુઃખી થયા તો બીજાઓની વાત જ
શી કહેવી?
Page 27 of 297
PDF/HTML Page 51 of 321
single page version
નથી. કોઈને એવું પુણ્ય જ નથી કે જે વડે બધાય મનોવાંચ્છિત
(પદાર્થો) મળે.
(કોઈ જીવ) સંસારમાં સર્વાંગ સુખી કેવી રીતે થાય?
પણ થઈ જાય છે.
Page 28 of 297
PDF/HTML Page 52 of 321
single page version
ભાઈ છે તો કોઈને પુત્રી દુરાચરણી છે.
બળી જાય છે.
છોડતો નથી.
Page 29 of 297
PDF/HTML Page 53 of 321
single page version
દુઃખ ઉત્પન્ન થાય છે.
ક્યાંથી થાય? તૃષ્ણા વધતી જ રહે છે.
Page 30 of 297
PDF/HTML Page 54 of 321
single page version
માનસિક દુઃખ ઘણું તીવ્ર છે
દુઃખનું જ કારણ છે (દુઃખ જ છે).
કાળાન્તરમાં દુઃખના જ કારણરૂપ થાય છે.
Page 31 of 297
PDF/HTML Page 55 of 321
single page version
કિંચિત્ પણ સુખ છે? અપિતુ નથી જ.
છે અને ત્યાં જ તે રતિ માને છે
Page 32 of 297
PDF/HTML Page 56 of 321
single page version
છે? તે કહીએ છીએઃ
વસંતતિલકા વેશ્યા, ધનદેવ, કમળા અને વરુણને (પરસ્પર) થયા. તેમની
કથા અન્ય ગ્રંથોથી અહીં લખીએ છીએઃ
તે શેઠ એક વસંતતિલકા નામની વેશ્યામાં આસક્ત થયો અને તેને
પોતાના ઘરમાં રાખી. તે ગર્ભવતી થઈ ત્યારે રોગ સહિત દેહ થવાથી
તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકી. તે વસંતતિલકાએ પોતાના ઘરમાં જ
પુત્ર-પુત્રીના જોડકાને જન્મ આપ્યો. તે વેશ્યા ખેદખિન્ન થઈને એ બન્ને
બાળકોને જુદા જુદા રત્નકાંબળમાં લપેટી પુત્રીને તો દક્ષિણ દરવાજે
નાખી આવી
વણજારાએ તેને (પુત્રને) ઉપાડી પોતાની સ્ત્રી સુવ્રતાને સોંપ્યો અને તેનું
ધનદેવ નામ રાખ્યું. હવે પૂર્વોપાર્જિત કર્મવશ તે ધનદેવનો પેલી
કમળાની સાથે વિવાહ થયો અને એ બંને (ભાઈ-બહેન) પતિ-પત્ની
થયાં. પછી આ ધનદેવ વ્યાપાર અર્થે ઉજ્જયિની નગરીમાં ગયો. ત્યાં
તે પેલી વસંતતિલકા વેશ્યામાં લુબ્ધ થયો અને તેના સંયોગથી
વસંતતિલકાને એક પુત્ર જન્મ્યો. તેનું નામ વરુણ રાખ્યું. હવે એક
દિવસ કમળાએ કોઈ મુનિને પોતાનો સંબંધ પૂછ્યો અને મુનિએ તેનું
સર્વ વૃતાંત કહ્યું, તે નીચે પ્રમાણે છેઃ
Page 33 of 297
PDF/HTML Page 57 of 321
single page version
નામના બે પુત્ર થયા. એ બંને ક્યાંકથી ભણીને આવતા હતા. ત્યાં
માર્ગમાં કોઈ જિનદત્ત મુનિને તેમની માતા, જે જિનમતી આર્યા હતી
તે, ક્ષેમકુશળ પૂછતી દેખી તથા ત્યાં બીજા કોઈ જિનભદ્રમુનિ હતા
તેમને સુભદ્રા નામની આર્યા, કે જે તેમના પુત્રની વહુ હતી તે,
ક્ષેમકુશળ પૂછતી દેખી, એ દ્રશ્ય આ બંને ભાઈઓએ દીઠું અને ત્યાં
હાસ્ય કર્યું કે
અનુસાર સોમશર્મા તો મરીને વસંતતિલકા વેશ્યા થયો તથા એ
હાસ્યના પાપથી અગ્નિભૂત અને સોમભૂત બંને ભાઈ મરીને આ
વસંતતિલકાને પુત્ર-પુત્રીરૂપ જોડકાં થયાં અને તેમનું કમળા અને
ધનદેવ નામ રાખ્યું. વળી પેલી કાશ્યપી બ્રાહ્મણી હતી તે (મરીને)
વસંતતિલકા અને ધનદેવના સંયોગથી વરુણ નામનો પુત્ર થઈ.
એ પ્રમાણે આ સર્વ સંબંધ સાંભળીને કમળાને જાતિસ્મરણજ્ઞાન
થયું, ત્યારે તે ઉજ્જયિની નગરીમાં વસંતતિલકાને ઘરે ગઈ. ત્યાં
પેલો વસંતતિલકાનો પુત્ર વરુણ પારણામાં ઝૂલતો હતો. તેને તે કહેવા
લાગી કે હે બાળક! તારી સાથે મારા છ પ્રકારના સંબંધ છે, તે
તું સાંભળ.
Page 34 of 297
PDF/HTML Page 58 of 321
single page version
ભાઈ છે, માટે તું મારો કાકો પણ છે.
મારા પુત્રને આ પ્રમાણે છ પ્રકારથી તારો સંબંધ સંભળાવે છે? ત્યારે
કમળા બોલી કે તારી સાથે મારે પણ છ પ્રકારથી સંબંધ છે. તે તું
પણ સાંભળ!
પણ છે.
Page 35 of 297
PDF/HTML Page 59 of 321
single page version
તે સાંભળઃ
કાંઈ આશ્ચર્ય નથી.
Page 36 of 297
PDF/HTML Page 60 of 321
single page version
આકાશપ્રદેશોમાં સ્પર્શવારૂપ પરિભ્રમણ, (૩) કાળ અર્થાત્ કાળના
સમયોમાં ઊપજવા-વિનશવારૂપ પરિભ્રમણ, (૪) ભવ અર્થાત્ નરકાદિ
ભવોના ગ્રહણ-ત્યાગરૂપ પરિભ્રમણ અને (૫) ભાવ અર્થાત્ પોતાને
કષાય-યોગસ્થાનરૂપ ભેદોના પલટવારૂપ પરિભ્રમણ;
મિથ્યાત્વ-કષાયો વડે સંયુક્ત થતો થકો સમયે સમયે બાંધે છે અને છોડે છે.
પુદ્ગલપરમાણુઓના સ્કંધરૂપ કાર્મણ વર્ગણાઓને (આ સંસારી જીવ)
સમયે સમયે ગ્રહણ કરે છે તથા પૂર્વે જે ગ્રહણ કરી હતી કે જે સત્તામાં