PDF/HTML Page 21 of 69
single page version
વહાલસોઈ માતા પ્રેમભરેલી આશીષપૂર્વક તેને જ્ઞાનનાં મધુર રસ પીવડાવતી હતી....
આપણા આ ઝૂંપડામાં તારા જન્મદિવસે નથી, પરંતુ તેથી તું એમ ન માનીશ કે આપણે
ગરીબ છીએ. બેટા, તું ખરેખર ગરીબ નથી, તારી પાસે તો ઘણી સંપત્તિ છે.
પુત્ર કહે : હું જિનનંદન છું.
માતા કહે– એ તો તારું નામ છે; ખરેખર તું કોણ છો ને તારામાં શું છે? તેની
માતા! આપે જ મને શીખવ્યું છે કે હું જીવ છું; મારામાં જ્ઞાન છે.
અનંત ચૈતન્યગુણો છે, તેને ઓળખીને તેના આનંદને તું ભોગવ...એ જ જન્મદિવસની
મારી ભેટ છે. તારો ‘ચૈતન્ય–હીરો’ તું પ્રાપ્ત કર અને સુખી થા. એવા મારા આશીષ છે.
તેને પણ આશીષ આપ્યા. લક્ષ્મીનંદને કહ્યું–માતાજી! અમારે ત્યાંથી આપને
PDF/HTML Page 22 of 69
single page version
માતાએ મહાન ઉપકાર કર્યો. અહા, ચૈતન્યહીરાની શી વાત!
હાથની વીંટીમાં હીરો ન દેખ્યો. તેથી તરત પૂછયું–બેટા, તારી વીંટીમાંથી હીરો ક્્યાં
ગયો?
સહન ન થયું. જોકે તેઓ બીજો હીરો લાવી શકે તેમ હતા, –પણ એટલું સમાધાન ક્્યાંથી
લાવે? ધર્મના સંસ્કાર તો હતા નહીં; એટલે જે પુત્રના જન્મનો આનંદ મનાવતા હતા તે
પુત્ર ઉપર ક્રોધ કરીને તેને ધમકાવવા લાગ્યા; પુત્ર રડવા લાગ્યો. રે સંસાર! હર્ષ–શોકના
તડકા–છાયા બદલાયા જ કરે છે. હીરાની શોધાશોધ ચાલી; પૂછપરછ ચાલી; લખુ તો
આજે તેના મિત્ર જિનુના ઘર સિવાય બીજે ક્્યાંય ગયો જ નથી; તેઓ બહુ ગરીબ છે,
–તેથી જરૂર એની માએ લખુની વીંટીમાંથી હીરો કાઢીને
PDF/HTML Page 23 of 69
single page version
કરીને નિંદા કરવા લાગ્યા. અને લખુને કહ્યું કે જા, તારા મિત્ર જિનુને બોલાવી લાવ!
બંને મિત્રો ચાલ્યા; રસ્તામાં જિનુ કહે–મિત્ર! તું ઢીલો કેમ દેખાય છે?
લખુ કહે–ભાઈ, શું કહું? મારો હીરો ખોવાઈ ગયો છે, તેથી તને બોલાવેલ છે.
ત્યાં જતાંવેંત ધનજી શેઠે પૂછયું–જિનુ! બોલ, તને ‘હીરો’ મળ્યો છે?
નિર્દોષ જિનુના મનમાં તો સવારે તેની માતાએ બતાવેલા ચૈતન્ય હીરાની વાત
મને એક અદ્ભુત હીરો બતાવ્યો.
ચૈતન્યહીરાની તો વાત પણ ક્્યાંથી સાંભળી હોય? એટલે તરત તેણે કહ્યું– ભાઈ જિનુ!
એ હીરો અમારા લખુનો છે, માટે આપી દે!
મને બતાવીશ!
PDF/HTML Page 24 of 69
single page version
જિનુ કહે–આંખ મીંચીને અંદર જો.
અંદર જોતાં અંધારું દેખાય છે!
અંધારું દેખાય છે, –પણ એને દેખનારો કોણ છે? દેખનારો પોતે શું અંધારારૂપ
બસ, અંધારા વખતે પણ જે તેને જાણે છે તે જાણનાર પોતે ચૈતન્ય હીરો છે; તે
હીરો ખોવાઈ નથી ગયો, એ તો તારામાં જ છે. અનંત ગુણનાં તેજે તારો ચૈતન્યહીરો
ઝળકે છે.
પોતામાં જ પ્રાપ્તિ થતાં જડ હીરાનો મોહ છૂટી ગયો. બંને મિત્રો આનંદથી ગાવા
લાગ્યા–
અનંત ગુણે ભરિયો છું;
જ્ઞાનપ્રકાશે ઝળકું છું,
સ્વ–પરને પ્રકાશું છું.
જડ–હીરાથી જુદો છું,
જીવથી કદી ન જુદો છું;
PDF/HTML Page 25 of 69
single page version
સાચો ચેતન–હીરો છું.
નીકળી ગયેલો તે હીરો મેં જ બપોરે સાચવીને મુક્્યો હતો
એવામાં હીરાબાઈ આવી પહોંચ્યા; તરત ધનજી શેઠે કહ્યું– મા, મને માફ
તેને બહાર ન શોધો. જગતના બીજા કોઈ પદાર્થ વડે જેની કિંમત આંકી ન શકાય એવો
ચૈતન્યહીરો દરેક આત્મા પોતે જ છે. અંતરના ચૈતન્યકિરણવડે એને ઓળખો.
શેઠે કહ્યું– બેટા જિનુ! તું તો રોકાઈ જા.
જિનુએ ગૌરવપૂર્વક કહ્યું– પિતાજી! આપણે તો ‘જિનવરનાં સંતાન’ છીએ, અને
* હંમેશા તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ.
* રાત્રિભોજન કદી કરતા નથી.
* સીનેમા કદી જોતા નથી.
PDF/HTML Page 26 of 69
single page version
કરીશ.
શુદ્ધ જીવસત્તાને લક્ષગત કરતાં જ્ઞાન સાથે અનંત ગુણપર્યાયો
નિર્મળપણે ઉલ્લસતા અનુભવાય છે. આવા આત્મદ્રવ્યને દ્રષ્ટિમાં
લેવું તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે, તે આત્મવૈભવ છે, તે
મોક્ષમાર્ગ છે. આ પોતાના સ્વઘરની ચીજ હોવાથી સહેલી છે,
સુગમ છે, સહજ છે.
સ્વભાવને દ્રષ્ટિમાં લઈને નિર્મળ સમ્યક્ત્વાદિ ભાવો ઉત્પન્ન કરવાનું
સુગમ છે, સહજ છે. સુખકર છે. તેમાં કોઈની ઓશીયાળ પણ
કરવી પડતી નથી, ને તેનાથી પોતાનું મહાન હિત થાય છે–તો આવું
ઉત્તમ કાર્ય ક્્યો બુદ્ધિમાન ન કરે?
PDF/HTML Page 27 of 69
single page version
રહ્યા....ત્યારે સમુદ્ર કિનારે જે પ્રવચનસમુદ્ર
ઉલ્લસ્યો તે પ્રવચનસમુદ્રમાંથી ૨૦૧ રત્નો
વીણીને અહીં ત્રણ રત્નમાળા આપીએ
છીએ....તેમાં ઝલકતી ચૈતન્યપ્રભા જિજ્ઞાસુઓને
આનંદિત કરશે. (–બ્ર. હ. જૈન)
૨. આત્મા પોતે અતીન્દ્રિય સુખસ્વરૂપ છે; તે ત્રિકાળ મંગળ છે; એવા આત્માની
સમ્યગ્દર્શનાદિ પ્રગટ કરતાં અતીન્દ્રિય સુખ પોતામાં અનુભવાય છે તે
ભાવમંગળ છે.
૪. આત્માએ જગતના બીજા પદાર્થોનાં મૂલ્ય કર્યા, પણ પોતે પોતાના સ્વભાવના
PDF/HTML Page 28 of 69
single page version
સમ્યગ્જ્ઞાન થાય છે.
ખબર નથી. –છતાં તે આનંદનું સ્વરૂપ તો તેનામાં છે જ, તે કાંઈ ચાલ્યું ગયું
નથી. તે સ્વરૂપ અહીં ઓળખાવે છે.
મિથ્યાત્વાદિ ત્રિદોષથી દુઃખી હોવા છતાં ભ્રમણાથી જ પોતાને સુખી માને છે.
અસ્તિત્વ છે, પણ મૂળ પ્રજ્ઞાસ્વભાવમાં તે નથી.
PDF/HTML Page 29 of 69
single page version
તેને આસ્રવોનું કર્તાપણું છૂટે.
ચૈતન્યલક્ષ્મી વાળો છે, તેને ભગવાન કહે છે કે હે જીવ! તું ગરીબ નથી, તું મેલો
કે રાગી નથી, તું તો પૂર્વ આનંદ અને સર્વજ્ઞતારૂપ વૈભવથી ભરેલો છો. તેનો
પ્રેમ લાવીને હા પાડ.....ને અંતરમાં તેને અનુભવગમ્ય કર. અરે, પોતાના
આત્માના વૈભવની કોણ ના પાડે?
ચૈતન્યની કોઈ અચિંત્ય શક્તિવાળો છે, તેનો વિશ્વાસ અને મહિમા કરતાં
અતીન્દ્રિયસુખ અનુભવાય છે.
ચાર ગતિના ચકરાવામાં ફરી ક્્યારે આવો અવસર મળશે?
આત્મામાં કદી નથી; તેનો કર્તા આત્મા નથી.
રાગાદિનું કર્તૃત્વ છોડીને આત્મા મોક્ષને સાધે છે. તે જ્ઞાન કેમ થાય? તેની આ
વાત છે.
PDF/HTML Page 30 of 69
single page version
તે ક્રોધાદિને કોણ જાણે છે? –કે તેનાથી જુદો પડેલો એવો ચેતનભાવ જ તેને
જાણે છે. આ રીતે ચેતનાને અને ક્રોધને વિરુદ્ધપણું છે.
કારણ કેમ થાય? ન થાય. પુણ્યરાગ તે કાંઈ મોક્ષનું કારણ નથી. , તે તો
સંસારનું જ કારણ છે.
શક્તિઓ છે, તેને સાધી–સાધીને મોક્ષ પામે છે.
છે. પોતાની ચૈતન્યશક્તિથી આત્મા સદા જીવતો છે. આવ ચૈતન્યજીવનને જાણે
તે અમરપદ પામે.
રાગથી સમજાય તેવું સ્વરૂપ નથી તેથી તે સૂક્ષ્મ તો છે, પણ અંદરના અભ્યાસ
વડે પોતે પોતાને સ્વાનુભવગોચર થાય એવો આત્માનો સ્વભાવ છે.
PDF/HTML Page 31 of 69
single page version
ચૈતનસ્વભાવ તે આત્મા છે.
નથી.
ચેતનસ્વભાવમાં કેમ હોય?
કર્તાપણાથી જ કર્મો બંધાય છે.
રીતે આત્માનો ધર્મ લેવા જાય તો તેને ધર્મ નહીં મળે. એની મહેનત નકામી
જાશે ને સંસારભ્રમણ થાશે.
PDF/HTML Page 32 of 69
single page version
ત્યાંથી મળશે; જ્યાં નથી ત્યાં શોધ્યે મળશે નહીં.
સુખનું સરોવર ભરેલું છે તેને છોડીને દૂરદૂર રાગમાં ને ઈં્રદ્રિયવિષયોમાં સુખ
લેવા દોડે છે.....પણ અરેરે! એ ઝાંઝવામાંથી એને સાચું સુખ ક્્યાંથી મળે?
આનંદનું સરોવર તો પોતે જ છે.
સંતોએ બતાવેલો આ રાગ વગરનો અંદરના જ્ઞાનનો માર્ગ લે. આનાથી સોંઘો
કે મોંઘો કોઈ બીજો માર્ગ જ નથી.
આત્માને સાધવાને માટે જે બંધાણી થયો છે, આત્માને સાધવાની જેને ધગશ
છે–તાલાવેલી છે, તેને સંતો આત્માનો ઉલ્લાસ ચડાવે છે કે અરે જીવ! તું જાગ રે
જાગ.... તારા ચૈતન્યમાં અપૂર્વ તાકાત છે તેને તું સંભાળ! કેવળજ્ઞાનના ભંડાર
તારામાં છે. –એમ સંતોના નાદ સાંભળતાં મુમુક્ષુનો આત્મા ઉલ્લાસથી જાગી
ઊઠે છે ને ઉપયોગને અંતરમાં વાળીને આત્માનો અનુભવ કરે છે. (પણ વચ્ચે
રાગથી ધર્મ થવાનું માને તો મોક્ષને સાધવાનો પાવર ઊતરી જાય છે; રાગની
રુચિ કરે તેને કદી મોક્ષને સાધવાનો ઉલ્લાસ ઊછળે નહીં. ચૈતન્યની રુચિનો
પાવર ચડે ત્યાં રાગની રુચિ રહે નહીં.)
PDF/HTML Page 33 of 69
single page version
છે, તે ધર્મ છે, તે મોક્ષમાર્ગ છે. આ સિવાય બીજા ઉપાયે મોક્ષમાર્ગ થતો નથી.
વાચ્યરૂપ પદાર્થ જુદો છે; જ્ઞાનમાં તે બંનેને જાણવાની તાકાત છે.
હણ્યા છે–એવા શુદ્ધઆત્મા તે અરિહંત છે. પાંચે પરમેષ્ઠી પદ તે આત્માની
શુદ્ધતામાં જ સમાય છે, આત્માની શુદ્ધદશાનાં તે નામ છે. દરેક આત્મા શુદ્ધ દશા
પ્રગટ કરીને સાધુ–અરિહંત ને સિદ્ધ થઈ શકે છે.
છે.
ફળમાં તને આ સંપદા મળી, તો ધર્મની પ્રભાવનાના કાર્યમાં તું તેનો સદુપયોગ
કર. જો સત્નું બહુમાન અને રાગની મંદતા પણ નહિ કર ને લોભની તીવ્રતા
પૂર્વક મરીશ તો દુર્ગતિમાં જઈશ.
આત્મા અનુભવમાં આવી જાય–એવો નથી.
ભિન્નતાના ભાન વડે જ રાગથી જુદો આત્મા ચૈતન્યસ્વરૂપે અનુભવમાં આવે
છે.
PDF/HTML Page 34 of 69
single page version
આવા ચૈતન્યની વાર્તા સાંભળતા તેની પ્રીતિ જેને જાગી તે જીવ અલ્પકાળમાં જરૂર
પ્રગટાવીને પોતાને પરમાત્માપણે અનુભવી લ્યે છે.....એવી આ વાત મહાભાગ્યે તને
સાંભળવા મળી છે. બાપુ! આત્માનું હિત કરવું હોય તો અંદર ઊતરીને આત્માનું સ્વરૂપ
સમજ.
પરભાવનો પ્રેમ કરતા નથી. આત્માનો પ્રેમ હોય ને રાગનો–પુણ્યનો પણ પ્રેમ રાખે–
અનંતકાળથી કર્યા છે, પણ આત્માનો ચૈતન્યસ્વભાવ તેનાથી જુદો છે, તે સ્વભાવની
ઓળખાણ જીવે કદી કરી નથી. એટલે કે જ્ઞાનમય શુદ્ધભાવ જીવે કદી કર્યો નથી. એવો
શુદ્ધભાવ, રાગ વગરનો ભાવ પ્રગટ કરવો તે ધર્મ છે.
ત્યારથી જીવ પોતાને રાગથી જુદો શુદ્ધચૈતન્યરૂપ અનુભવે છે.
PDF/HTML Page 35 of 69
single page version
માંગે છે, પણ એ તો સંસારનું કારણ છે.
અનુભવ કરનારા જીવો અત્યારે પણ અહીં છે.
નહીં.
ગૃહસ્થપણામાં રહેલા ધર્મીનેય આવો અનુભવ થઈ શકે છે.
આત્મા સાથે એકતારૂપ, અને રાગાદિ આસ્રવોથી ભિન્નતારૂપ જ્ઞાનનું પરિણમન
થાય, તે ધર્મ છે–તે સુખ છે–તે મોક્ષનો પંથ છે.
જેમ, જ્ઞાન અને રાગને જુદાઈ છે.
PDF/HTML Page 36 of 69
single page version
કર.
આવો જ્ઞાનભાવ તે મોક્ષનું સાધન છે. તેના વડે જ્ઞાની ઓળખાય છે.
એ તો સંસારમાં ડુબે છે.
આનંદરૂપ છે.
થકો જ્ઞાનઘનરૂપ થાય છે. આનું નામ ભેદજ્ઞાન છે, ને તે મોક્ષમાર્ગ છે.
આવો ચૈતન્યપ્રકાશ જેનામાં છે તે પોતે આત્મા છે. આ રીતે ચૈતન્યપ્રકાશ દ્વારા
આત્માને રાગથી જુદો દેખાવો.
PDF/HTML Page 37 of 69
single page version
પ્રવચનસમુદ્ર ઉલ્લસી રહ્યો છે ને હજારો શ્રોતાજનો એના મધુર તરંગો ઝીલી
રહ્યા છે; તે પ્રવચનસમુદ્રનાં રત્નો વડે ગૂંથેલી ૨૦૧ રત્નોની માળા આપ વાંચી
રહ્યા છો.
૮૪. ભેદજ્ઞાન તેને કહેવાય કે જે રાગાદિ સમસ્ત પર ભાવોથી જુદું પડે અને
ઝુકેલું છે, અને રાગાદિથી જુદું પડેલું છે.
અનુભવાય છે? –આવી ધગશવાળા શિષ્યને શ્રીગુરુ આત્માના અનુભવની રીત
સમજાવે છે. (સ. ગાથા ૭૩)
પ્રત્યક્ષ અનુભવમાં લેવાની આ વાત છે.
અનુભવગોચર છે.
જેવા રંગની શાહી હોય તેવા અક્ષર લખાય, તેમ ચૈતન્યના રંગવાળી,
સ્વાનુભવરૂપી શાહીથી લખાયેલ આ શાસ્ત્રમાં આત્માના અનુભવનું વર્ણન છે.
PDF/HTML Page 38 of 69
single page version
પોતે પોતાને પ્રત્યક્ષ થાય છે.
ભાવો તે હું નથી. –આમ આત્માનો નિર્ણય કરવો.
આત્મા શરીરનો કર્તા નથી.
નથી. તેનાથી રહિત હોવાથી મારો આત્મા શુદ્ધ છે–એમ ધર્મી પોતાને જાણે છે.
કોઈ ભેદ–વિકલ્પ નથી. આવી અનુભૂતિસ્વરૂપ હું છું તેથી હું શુદ્ધ છું. કોઈ અશુદ્ધ
ભાવ મારામાં નથી. –આવી વિધિવડે આત્મા આસ્રવોથી છૂટો પડે છે એવો છૂટો
પડે છે કે રાગનો એક અંશ પણ કદી પોતાપણે ભાસતો નથી, પોતે સદા જ્ઞાનરૂપ
જ રહે છે.
અનુભવમાં લેવો તે જ આસ્રવથી છૂટવાની રીત છે.
PDF/HTML Page 39 of 69
single page version
આત્માની શુદ્ધઅનુભૂતિ થઈ ત્યાં કોઈ વિકલ્પ તેમાં રહેતો નથી, કર્તા–કર્મના
કોઈ ભેદ રહેતા નથી. આવી અનુભૂતિસ્વરૂપ ધર્મી પોતાને જાણે છે.
જડરૂપ કે રાગરૂપ મારો સ્વભાવ કદી થયો નથી.
આ રીતે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને જાણતો થકો આસ્રવોથી છૂટે છે.
મમતારહિત છું. –આ રીતે જ્ઞાનથી અન્ય કોઈ પણ ભાવમાં ધર્મીને મમત્વ નથી,
તેમાં પોતાપણું નથી.
તે સ્વચ્છ જ્ઞાનસરોવરમાં જગતના બધા પદાર્થોનું જ્ઞાન પણ થઈ જાય છે.
પરજ્ઞેયને જાણવા પર તરફ જ્ઞાનને લંબાવું પડતું નથી. પોતે પોતાને જાણતાં
જગત પણ જણાઈ જાય છે.
છે, એટલે આત્મા ક્્યાંય બહારમાં નથી, પોતે પોતાના સ્વભાવમાં વ્યાપક છે.
આવો આત્મા પોતે પોતાને સ્વસંવેદન–પ્રત્યક્ષ છે.
PDF/HTML Page 40 of 69
single page version
૧૦૮. અપમાન થતાં ઓગળી જાય, કે માન મળતાં વેંચાઈ જાય–એવો આત્મા નથી;
દેખાય નહીં.
રત્નોથી ત્રણેકાળ ભરેલો છે.
થાય છે.
પમાય એવો આત્મા છે.
માટે તે પરભાવનું મમત્વ છોડી પોતાને સહજ જ્ઞાનસ્વભાવપણે જ અનુભવો.–
એ જ મોક્ષની રીત છે.