PDF/HTML Page 41 of 69
single page version
ક્્યાંય પોતાપણું ભાસતું નથી, તેથી તે સર્વત્ર મમતારહિત છે.
જ્ઞાનસ્વભાવી, પરભાવોની ભેળસેળ વગરનો શુદ્ધ છું, આવો નિર્ણય થાય ત્યાં
રાગાદિ આસ્રવોની પક્કડ છૂટી જાય ને ચૈતન્યસમુદ્ર પોતે પોતામાં નિમગ્ન થાય.
સ્વામીત્વ નથી. એ સ્વભાવનું ભાન થતાં અવસ્થામાં પણ રાગાદિ દોષથી રહિત
જ્ઞાનદશા પ્રગટે છે. આવા જ્ઞાનના સંસ્કાર આત્મામાં રેડવા જેવા છે.
અનુભવ ક્્યાંથી થાય?
સ્વસંવેદન–પ્રત્યક્ષપણું છે. –એવા સ્વભાવને પકડતાં જ સર્વે પરભાવથી
PDF/HTML Page 42 of 69
single page version
થાય છે.
અત્યંત નજીક આવી ગયો–આમ પોતાને પોતાની ખબર પડી જાય છે.
નહીં. એટલે જ્ઞાન સમસ્ત પરભાવથી છૂટું ને છૂટું જ્ઞાનમાત્રરૂપે જ રહે છે. ને
આવું જ્ઞાન થતાં જીવને આસ્રવ થતો નથી, તે અલ્પકાળમાં મુક્ત થાય છે.
ભેદજ્ઞાન કહે છે; તે ભેદજ્ઞાન ધર્મ છે ને તે જ મોક્ષનું કારણ છે.
મટાડનાર નથી. જીવ પોતે ભેદજ્ઞાનવડે શુદ્ધઆત્માનો અનુભવ કરીને તે ભૂલ
મટાડે છે.
જ્યારે જાગીને જુએ ત્યારે આત્માનો એવો ને એવો પરિપૂર્ણસ્વભાવ છે.
વડે બંનેને ભિન્ન જાણ; તો તારું તત્ત્વ તને સ્વસંવેદન–પ્રત્યક્ષ થશે, રાગથી જુદી
જ્ઞાનઅનુભૂતિ થશે.
છે તેમાં નિશ્ચલ થતાં જ સમસ્ત પરભાવની પક્કડ છૂટી જશે.....એટલે કે
આસ્રવરૂપ સંસાર છૂટી જશે.....
PDF/HTML Page 43 of 69
single page version
આનંદસમુદ્રમાં મગ્ન થયેલો આત્મા સમસ્ત વિકલ્પોને તત્ક્ષણ જ વમી નાંખે છે.
આનંદના અનુભવમાં વિકલ્પની આકુળતા રહેતી નથી.
પોતે તે ભૂલ કેમ મટે? –કે નિજસ્વરૂપની સંભાળ કરતાં ભૂલ મટે. નિજસ્વરૂપ
કેવું છે? –કે રાગાદિક આગંતુક બાહ્યભાવોથી જુદું જે શુદ્ધ ચિદાનંદ તત્ત્વ છે તે
જ નિજસ્વરૂપ છે.
અનુભૂતિ વડે સમસ્ત પરભાવનો હું ક્ષય કરીશ.
ચૈતન્યવસ્તુમાં જ હું અચલ છું......
અનુભવસહિત મોક્ષને સાધે છે....તેમને નમસ્કાર હો.
PDF/HTML Page 44 of 69
single page version
અદ્ભુત છે તેને જાણવાનું કુતૂહલ અને પ્રેમ કર. આત્માનું સ્વરૂપ કેવું છે તે
વિચારમાં લઈને નિર્ણય કર.
દરિયો આત્મા પોતે હોવા છતાં અજ્ઞાનને લીધે તે દુઃખી છે. દરિયામાં રહેલું
માછલું બહાર પાણી શોધે તેમ અજ્ઞાની જીવ આત્માથી બહાર સુખ શોધે છે. –
પણ સુખસ્વરૂપી તો પોતે જ છે......સુખના દરિયામાં જ પોતે વસે છે. એને સુખ
શોધવાપણું છે જ ક્્યાં?
તે અનુભવે છે. તે અનુભવ થતાં સમસ્ત પરભાવોની પક્કડ છૂટી જાય
છે.....આત્મા પોતે પોતાના સ્વરૂપે રહે છે.
અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સ્હાશે.
આવતો નથી. માટે જ્ઞાન તે આત્મા છે, ને રાગાદિ તે ખરેખર આત્મા નથી.
બહારમાં વ્યાપક નથી.
PDF/HTML Page 45 of 69
single page version
ગુણરત્નો ભરેલા છે. ‘કાંઠે ઊભો રહીને તે શોધ મા; અંદર ડુબકી માર. ’
સ્વભાવની શુદ્ધતાને જુએ તો મુક્ત તત્ત્વ દેખાય છે.
ને બીજાએ મને પકડ્યો એમ માને છે. તેમ જીવ પોતાના સ્વભાવને ભૂલીને
પરભાવની મમતાથી પકડાયો છે, ને બીજાએ મને બાંધ્યો–એમ અજ્ઞાનથી
માને છે.
ચૈતન્યદરિયો પોતાના આનંદતરંગમાં ડોલી રહ્યો છે.
રાગનાં ઝાડમાં કેવળજ્ઞાનનાં ફળ ન પાકે.
PDF/HTML Page 46 of 69
single page version
ચૈતન્યપણે સ્થિર રહેનાર છે. આ રીતે આત્મા રાગાદિથી જુદો ચૈતન્યભાવરૂપ
છે.
છે. –સમ્યગ્દર્શન થતાં આવો સ્વાદ આવે છે.
કર્મોનો ઉદય છે. કર્મોનો આશ્રય છોડીને ચૈતન્યસ્વભાવનો આશ્રય કરતાં તે
રાગાદિભાવો રહેતા નથી, માટે તે આત્માનો સ્વભાવ નથી.
જ સાચું જ્ઞાન થાય.
એમને તો કજોડું છે, એટલે કે જ્ઞાન રાગનું સ્વામી થઈને તેને કરે–એ શોભતું
નથી. ચૈતન્યસ્વરૂપ આત્મા પોતે જ્ઞાનનો જ સ્વામી થઈને જ્ઞાનભાવને જ કરે, –
એ શોભે છે, એ આત્માનું સાચું સ્વરૂપ છે.
સગપણ બંધાશે.
PDF/HTML Page 47 of 69
single page version
કેમ થાય? તેનો તો વિચાર કર. એના વિચાર સાથેના રાગથી પણ ઊંચા પુણ્ય
બંધાય છે; અને એની સમજણનું ફળ તો કોઈ અલૌકિક છે.
કલ્યાણ છે.
લે, અને તેના સંસ્કાર આત્મામાં પાડી દે. –એ જ એક શરણ છે.
આત્માને અનુભવતાં આત્માને નિરાકુળસુખ થાય છે ને દુઃખરૂપ આસ્રવો છૂટી
જાય છે.
એટલે આત્મા નિરાસ્રવ થયો, વિજ્ઞાનઘન થયો.
૧૭૧. જેનો અનુભવ કરતાં આનંદનું–સુખનું વેદન થાય તે હું છું; જેના વેદનમાં દુઃખ
નથી.
જ દુઃખથી છૂટીને સુખી થવાનો ઉપાય છે.
PDF/HTML Page 48 of 69
single page version
અનુભવે ત્યાં તે અનુભવમાં સંસાર છૂટી જાય છે.
શુભવિકલ્પનોય સ્વાદ જેને સારો લાગે છે તેને જ્ઞાનરસની ખબર નથી.
ક્ષણમાં તેને ભિન્ન જાણીને છોડે છે.
આત્મા ક્્યાં હતો તેનું જ્ઞાન પણ થાય છે. આ રીતે આત્મા દેહથી જુદો છે. તે
જરાક વિચાર કરે તો સમજાય તેવું છે.
PDF/HTML Page 49 of 69
single page version
હું છું.–આમ અંદર ભેદજ્ઞાનથી ઓળખાય છે.
સુખનું કારણ નથી.
સંતો કહે છે કે તું શુદ્ધ છો.......તું પ્રભુ છો......તું અનંત ગુણવાળો પરમાત્મા
છો.....રાગનાં દુઃખવાળો તું નથી, તું સુખનો ભંડાર છો......તે સાંભળીને તું રાજી
થા.
છે....તેમાં આત્માનો અદ્ભુત વૈભવ બતાવ્યો છે. આત્માના આનંદમાં કલમ
બોળીબોળીને આ સમયસાર લખાયેલું છે.
મહાન આનંદ થાય છે.
સ્વભાવ છે, દુઃખરૂપ એવા અન્ય ભાવોથી તારા આત્માને તું ભિન્ન જાણ
PDF/HTML Page 50 of 69
single page version
સ્વભાવમાં છે. તે સ્વભાવને અનુભવે ત્યારે જ દુઃખદાયક આસ્રવોથી જીવ છૂટે
છે.
જ છે, તે કાંઈ લેવા જવું પડતું નથી.
તો તરત જ તે શુભવૃત્તિની પક્કડ તને છૂટી જશે.....અને આત્મા રાગ વગરનો
વિજ્ઞાનઘન થશે–આનું નામ ધર્મ!
મહાન આનંદ આપે એવા કેવળજ્ઞાનના અનંત વૈભવ તારા ચૈતન્ય પાતાળમાં
ભર્યા છે, ભેદજ્ઞાનવડે ખોદીને તે નિધાનને બહાર કાઢ. ક્ષણે ક્ષણે અનંતસુખ
સદાકાળ આપ્યા કરે એવા અખૂટ તારા નિધાન છે.
રાગાદિ ભાવોને તારા આત્માથી જુદા જાણ. જેમાં સુખનું વેદન છે, એવો
વિજ્ઞાનઘન આત્મા જ તું છો. એના સિવાયનું બીજું બધું અનાત્મા છે.
નથી, તે તો મોક્ષસુખનું જ કારણ છે.–એવા સ્વભાવમાં પહોંચ્યે જ કલ્યાણ થાય
છે.
PDF/HTML Page 51 of 69
single page version
પરભાવો જુદા પડી જશે ને તારો આત્મા પરમ આનંદપણે તને અનુભવાશે.
તે મહાન અપૂર્વ મંગળ છે.
વીણીને ૮૨+પ૭+૬૨ એમ કુલ ૨૦૧ રત્નો વડે ગૂંથેલી આ ત્રણ–
રત્નમાળા ભવ્ય જીવોને આનંદમંગળ સહિત રત્નત્રયની દાતા હો.
કહે છે કે અહો! અમને અમારું ચૈતન્યપદ જ પરમ પ્રિય
છે.....ચૈતન્યનો આનંદ અચિંત્ય છે દેવો પણ ચૈતન્યના આનંદની
વાર્તા સાંભળવા માટે સ્વર્ગમાંથી ઊતરીને આ મનુષ્યલોકમાં આવે
સમયસારમાં અમે ગાયા છે.
કરતાં તારા આત્માને જ સૌથી વહાલો કર.... ‘જગત ઈષ્ટ નહિ
આત્મથી’ એવું જીવન કર, તો તારું અપૂર્વ કલ્યાણ થશે. અમારી
એક જ પ્રિય ચીજ–જે શુદ્ધઆત્મા, તે અમે તને બતાવીએ છીએ, તું
પણ એને જ પ્રિય કરીને અનુભવમાં લે.....તો તારું જીવન
આનંદમય થશે.
PDF/HTML Page 52 of 69
single page version
ઉત્તર:– પોતાના જ્ઞાનસ્વરૂપ શુદ્ધઆત્માની ઓળખાણ કરતાં પરમાત્માની ઓળખાણ
ઉત્તર:– અત્યંત પ્રીતિપૂર્વક જ્ઞાની પાસેથી આત્માનું સ્વરૂપ સમજવાથી. (જે સ્વરૂપ
ઉત્તર:– ધીરજ રાખીને તેમાં ચિત્ત પરોવશો તો જરૂર બુદ્ધિ ખીલશે. અંદર જ્ઞાનનું ને
ફળ આવશે. હારો નહિ, થાકો નહિ, ઉલ્લાસથી આગળ વધો.
ઉત્તર:–
પરમેશ્વર કહેવાય છે.
PDF/HTML Page 53 of 69
single page version
પરમેશ્વર સ્વરૂપે દેખાય છે. તેને ઈશ્વરદર્શન કે સમ્યગ્દર્શન કહેવાય.
(અરિહંત પરમેશ્વરના આત્માને ઓળખતાં તેમના જેવો પોતાનો
શુદ્ધઆત્મા ઓળખાય છે–એ વાત પ્રવચનસારની ૮૦ મી ગાથામાં બહુ
સરસ સમજાવી છે.
ઉત્તર:– લોક બનેલો નથી કે લોક નામની કોઈ એક વસ્તુ નથી; પણ જગતમાં
કહેવાય છે. જેમ જીવાદિ પદાર્થો કોઈના બનાવેલા નથી તેમ લોક પણ
કોઈનો બનેલો નથી.
તો મેરૂથી ઊંચે છે; તો તે સૂર્ય–ચંદ્ર દેવો મનુષ્યલોકમાં મેરૂને કઈ રીતે
પ્રદક્ષિણા કરે? (ઉખરેલી)
યોજનની ઊંચાઈમાં તેમનું ગમન છે. મેરૂપર્વત તો એક લાખ યોજન ઊંચો
છે. એટલે સૂર્ય–ચંદ્ર તો મેરુના ૧૦૦ મા ભાગ જેટલી ઊંચાઈએ પણ નથી.
સૂર્ય–ચંદ્ર કરતાં મેરુની ઊંચાઈ સોગણી વધુ ઊંચી છે. આ ઉપરથી ખ્યાલ
આવી શકશે કે સૂર્ય–ચંદ્ર મનુષ્યલોકમાં મેરુને કઈ રીતે પ્રદક્ષિણા કરે છે.
(આ આપણા મનુષ્ય– લોકના સૂર્ય–ચંદ્રની વાત કરી. બાકી તો મધ્યલોકમાં
અસંખ્યાત (કરોડો અબજો નહિ પણ અસંખ્યાત) સૂર્ય–ચંદ્ર છે.
ઉત્તર:–
ઉત્તર:
અવતાર
PDF/HTML Page 54 of 69
single page version
થયો. ચોથા કાળના અંતસુધીમાં જન્મેલા જીવોમાં મોક્ષની લાયકાત હોય છે;
ત્યાર પછી પંચમ કાળમાં અવતરેલા જીવો તે ભવે મોક્ષ પામતા નથી;
આત્મજ્ઞાન કરીને એકાવતારી થઈ શકે.
ઉત્તર:– ચોવીસ તીર્થંકરોના સમૂહને ‘ચોવીસી’ કહેવાય છે; એક ચોવીસી થવામાં
ઉત્તર:– ચોથા આરાના અંતભાગમાં થયા. તેમના મોક્ષ પધાર્યા પછી ત્રણ વર્ષ આઠ
લોક પણ દરિયાના ટીપાં કરતાંય ક્્યાંય નાનો છે. તથા આવડો મોટો જે
અનંત અલોક–તેના કરતાંય જ્ઞાનના અનંત સામર્થ્યનું તો કોઈ અદ્ભુત–
અચિંત્યપણું છે. આવો પ્રભાવશાળી આત્મા પોતે લોકમાં રહ્યો હોવા છતાં
અલોકથીયે મહાન છે.
ઉત્તર: – હા. (બાકી મંત્રવિદ્યાના નામે કોઈ દંભ ચલાવે–તે જુદી વાત છે.)
૧૪. પ્રશ્ન:– મોક્ષ માટેનો મંત્ર ક્્યો?
ઉત્તર:–
ઉત્તર:–
સમ્યગ્દર્શન પણ પામી શકે છે, નિગોદના જીવને કદી સમ્યગ્દર્શન થતું નથી.
ઉત્તર:–
PDF/HTML Page 55 of 69
single page version
મોક્ષ તો જ્ઞાનનું ફળ છે, જેમ રાગમાં સુખ નથી તેમ તેના ફળરૂપ સ્વર્ગમાં
પણ સુખ નથી; મોક્ષ વીતરાગસ્વરૂપ છે, તેમાં સુખ છે.
ઉત્તર:– મનુષ્ય સમ્યગ્દ્રષ્ટિ મરીને દેવમાં ઊપજે છે, અથવા મોક્ષ પામે છે; પણ જો
મનુષ્યમાં તિર્યંચમાં કે પ્રથમ નરકમાં પણ ઊપજે છે.
* દેવ–સમ્યગ્દ્રષ્ટિ મરીને મનુષ્યમાં જ ઊપજે છે.
* નારકી–સમ્યગ્દ્રષ્ટિ મરીને મનુષ્યમાં જ ઊપજે છે.
* તિર્યંચ–સમ્યગ્દ્રષ્ટિ મરીને દેવમાં જ ઊપજે છે.
કષ્ટ આવી પડ્યા. પણ અંતે ધર્મની આરાધના વડે તેણે પોતાના જીવનને
સફળ બનાવ્યું. આ ઉપરથી એવો બોધ મળે છે કે ધર્મની આરાધનામાં દ્રઢ
થવું, અને કોઈ ધર્માત્માની નિંદા ન કરવી.
ઉત્તર:–
તો કદી પૈસા હોતા નથી છતાં તેઓ મોટા દાનેશ્વરી છે, કઈ રીતે? કે તેઓ
જ્ઞાનદાન આપીને અનેક જીવોને મોક્ષપંથે ચડાવે છે. જ્ઞાનદાન સૌથી મહાન
છે; એક હાથી ધર્માત્મા–પંચમગુણસ્થાની શ્રાવક હતો; જંગલના બીજા
હાથીઓ સૂંઢમાં સૂકાં ઘાસપાન વગેરે લાવીને અત્યંત ભક્તિથી તે ધર્માત્મા–
હાથીને આહારદાન કરતા હતા. એમાં પૈસાની જરૂર ક્્યાં પડી? અને જેને
દાન કરવું જ હોય તે મૂડી ગણવા ન બેસે કે આટલી મૂડી થાય પછી દાન
કરું. બે પૈસામાંથી
PDF/HTML Page 56 of 69
single page version
ભાવનું માપ થતું નથી. મનની મોટાઈ વડે પરિગ્રહનો મમત્વભાવ ઘટે તે
અનુસાર દાન થાય છે. એક માણસ કરોડો રૂા. વાપરે, બીજો માણસ એક જ
રૂા. વાપરે, –છતાં બીજા માણસની દાનભાવના જોરદાર હોય–એમ પણ બની
આપવો તે પણ દાન છે. (શક્તિના પ્રમાણમાં દાન અપાય છે. મૂડીનો ચોથો,
છઠ્ઠો કે છેવટ દશમો ભાગ દાનમાં વાપરવાનો ઉપદેશ છે.)
ઉત્તર:– દેહથી ભિન્ન આત્માને જાણવો. –એટલે તમે જીવપણે સદાય જીવંત રહેશો.
આત્મરામ છો; તમારું મરણ નથી.
ઉત્તર:–
અજીવ તત્ત્વમાં કર્મઅપેક્ષાએ ઉદય–ઉપશમ–ક્ષયોપશમ–ક્ષય ને પારિણામિક
એ પાંચે બોલ લાગુ પડે છે.
પુણ્ય–પાપ–આસ્રવ ને બંધ તે ચારેય ઔદયિકભાવરૂપ છે.
સંવર–નિર્જરા તે ઔપશમિક–ક્ષાયોપશમિક તથા ક્ષાયિકભાવરૂપ છે.
મોક્ષ તે ક્ષાયિકભાવરૂપ છે.
ઉત્તર:– જેમની પૂજા કરીએ છીએ તેમના જેવા થવાની ભાવના જાગે. વીતરાગ
ઉત્તર:–
PDF/HTML Page 57 of 69
single page version
લીધે ત્રણ લોકના રાજા છે. તીર્થંકર તો તે જ ભવે મોક્ષ પામે; અને ચક્રવર્તી
જોકે મોક્ષગામી તો છે જ પણ તે જ ભવે મોક્ષ પામે કે પછી પણ પામે.
ભરતક્ષેત્રમાં એક ચોવીસીમાં તીર્થંકરો ૨૪ થાય ને ચક્રવર્તી ૧૨ થાય.
ખંડના રાજવૈભવને છોડીને ધર્મના ચક્રવર્તી તીર્થંકર થયા. એક વાત યાદ
રાખજો કે તીર્થંકરપણું અને ચક્રવર્તીપણું એ બંને પદ તો પુણ્યપ્રકૃતિનું ફળ
છે, તે બંને વગર પણ મોક્ષ પામી શકાય છે, કેમકે આત્મગુણ તેનાથી જુદા
છે. સર્વજ્ઞતા તે આત્મગુણ છે.
રહી શકવું તેનું નામ ચારિત્રમોહ.
આત્મસ્વરૂપ જેવું છે તેવું સમજતાં દર્શનમોહ ટળે; અને પછી વીતરાગભાવે
સ્વરૂપમાં સ્થિર રહેતા ચારિત્રમોહ ટળે.
અનંત દુઃખ નામ સૌખ્ય, પ્રેમ ત્યાં વિચિત્રતા!!
ઉઘાડ ન્યાયનેત્રને નીહાળ રે નીહાળ તું,
નિવૃત્તિ શીઘ્રમેવ ધારી. તે પ્રવૃત્તિ બાળ તું.
કહેવામાત્ર છે, ખરેખર તેમાં દુઃખ નથી, –એવા આત્માની મિત્રતા તને કેમ
ન રહી? એનો પ્રેમ તને કેમ ન આવ્યો? અને બાહ્ય વિષયો–કે જેમાં અનંત
દુઃખ છે ને સુખ તો કહેવામાત્ર જ છે, ખરેખર તેમાં સુખ નથી,
–તે વિષયોમાં તને પ્રેમ આવે છે! –આ કેવી વિચિત્રતા છે? આ તને શોભતું
નથી. –માટે તારા ન્યાયનેત્રને (જ્ઞાન–
PDF/HTML Page 58 of 69
single page version
આત્મામાં સુખ છે કે વિષયોમાં? એમ વિવેકપૂર્વક વિચારીને હે જીવ! હવે તું
આવી મિથ્યા પ્રવૃત્તિથી શીઘ્રમેવ નિવૃત્તિ ધારણ કર. બાહ્ય વિષયપ્રવૃત્તિને
છોડ...ને આત્માનો પ્રેમ કર....શીઘ્ર જ કર.
–આ પ્રમાણે આત્મહિતની સુન્દર પ્રેરણા આપી છે.
ઉત્તર:– જીવ પોતે જ્ઞાનની આંખ ઊઘાડતો નથી માટે! જો પોતાની જ્ઞાનઆંખ ઉઘાડે
ઉત્તર:–
ઉત્તર:–
ઉત્તર:–
ઉત્તર:– આત્માને જાણે તે જ સાચું જ્ઞાન. (ભેદજ્ઞાન તે જ્ઞાન છે. બાકી બુરો
ઉત્તર:– ભગવાનમાં ને આપણામાં બધાયમાં સુખ છે; માત્ર જડમાં સુખ નથી.
ઉત્તર:– આત્મામાં અનેક ધર્મો એક સાથે છે, નિત્યપણું–અનિત્યપણું વગેરે એકસાથે
PDF/HTML Page 59 of 69
single page version
ઉત્તર:–
ઉત્તર:–
ઉત્તર:– તીર્થંકર ભગવાન જ્યારે ઉપદેશ આપે ત્યારે ધર્મસભા તરીકે સભામંડપ
હોય છે. ત્યાંની વાવડીના પાણીમાં સાત ભવ દેખાય છે, ત્યાં ભૂખ–તરસ
લાગતી નથી, મૃત્યુ થતું નથી, ગમે તેવા શત્રુઓ પણ વેરભાવ ભૂલી જાય
છે, ક્રૂર જીવો ક્રૂરતા છોડીને અહિંસક બની જાય છે, આંધળા દેખતા થઈ જાય
છે, લુલા ચાલતા થઈ જાય છે, આત્મસાધક ધર્મી જીવોનાં ટોળેટોળાં ત્યાં
નજરે પડે છે...અને સૌથી મહાન વસ્તુ સાક્ષાત્ સર્વજ્ઞપરમાત્મા અરિહંતદેવ
ત્યાં નજરે દેખાય છે ને તેમની વાણીદ્વારા ભવ્ય જીવો પોતાના શુદ્ધાત્માને
જાણીને પરમપદને સાધે છે. અહા, પ્રભુના એ સમવસરણનું વર્ણન કેમ
થાય? એને જોવાને હૈડું તલસી રહ્યું છે.
ઉત્તર:– ચેતનાનો વિલાસ તે આત્માનો સાચો વ્યવહાર છે, અજ્ઞાનીઓ તે
સંસારમાં રખડે છે.
ઉત્તર:– જેનામાં સ્પર્શ–રંગ વગેરે હોય તેને રૂપી કહેવાય છે; સ્પર્શાદિ જેમાં ન હોય
શકે છે. અરૂપી પદાર્થ આંખ વગેરે ઈંદ્રિયોથી દેખાતા નથી. ઈન્દ્રિયદ્વારા જે
કાંઈ જણાય તે બધુંય રૂપી સમજવું.
ઉત્તર:–
PDF/HTML Page 60 of 69
single page version
કોઈક જડ પણ છે. આકાશ વગેરે ચાર દ્રવ્યો અરૂપી હોવા છતાં તે આત્મા
નથી, તે જડ છે; આત્માનું અબાધિત લક્ષણ ચેતનપણું છે–જે બીજા કોઈમાં
નથી, ને આત્મામાં સદાય છે.
ઉત્તર:– તે વીતરાગદેવની વાણી છે અને શુદ્ધાત્માને ઓળખવામાં નિમિત્ત છે તેથી.
ઉત્તર:–
ઉત્તર:–
ઉત્તર:– ભગવાનના અષ્ટપ્રાતિહાર્યરૂપ તે વૈભવ છે. ભગવાને ત્રણ રત્ન વડે ત્રણ
અલંકારપૂર્વક સ્તુતિ કરે છે. વળી, ભગવાનના મુખની દિવ્યશોભા પાસે
ચંદ્રની શોભા પણ ઝંખવાઈ ગઈ, તેથી ચંદ્ર પોતે જાણે ત્રણ છત્રનું રૂપ
ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે.
છું; આત્મધર્મ વગેરે વાંચું છું. સવારમાં ભગવાનનાં દર્શન કરીને કોલેજ
જતાં રસ્તામાં વિચાર આવ્યા કરે છે કે આ દેહ તો ક્ષણભંગુર છે; સંસારમાં
કાંઈ સાર નથી. –વારંવાર મૃત્યુની બીક લાગ્યા કરે છે....ક્્યાંય ગમતું
ભાઈશ્રી, પ્રથમ તો કોલેજના અભ્યાસની વચ્ચે પણ ભગવાનનાં દર્શન અને
તત્ત્વવિચારમાં રસ લેવા માટે ધન્યવાદ! બીજું, જ્યારે ગુરુદેવ આપણને
દેહથી ભિન્ન અવિનાશી આત્મા સમજાવે છે ત્યારે મૃત્યુથી ભયભીત રહેવાની
જરૂર નથી. હા, દેહની ક્ષણભંગુરતા જાણીને આત્મહિત માટે ક્ષણે–પળે
જાગૃત રહેવું જરૂરી છે. તેમ લખો છો કે ક્્યાંય ગમતું નથી, –તો અંદર