Page 30 of 238
PDF/HTML Page 41 of 249
single page version
કારણ છે. ચોથેકાળે પણ આ જ વાત છે ને પંચમકાળે પણ આ જ વાત છે. પાંચમો
આરો છે માટે શુભભાવ કાંઈક લાભનું કારણ હશે એમ નથી, શુભભાવ બંધનું જ
કારણ છે.
ગૈ્રવેયક જાય છે. પરંતુ શુદ્ધ ચિદાનંદ આત્માનો અંતર વિશ્વાસ આવ્યા વિના પુણ્યના
વિશ્વાસે ચઢી ગયો-ખોટા વિશ્વાસે ચઢી ગયો, ખોટે રસ્તે ચઢી ગયો, તેથી તે મોક્ષસુખને
પામતો નથી ને ચાર ગતિમાં ફરી ફરી ભ્રમણ કરે છે.
ચાર ગતિમાં રખડવાનું થાય ને તેને અવતાર કોઈ દી ઘટે નહીં.
નહીં હૈં. સબ ક્ષણભંગુર હૈ, શુદ્ધાત્મતત્ત્વકી ભાવનાસે રહિત જો
મિથ્યાત્વ વિષય-કષાય હૈં, ઉનસે આસક્ત હોકે જીવને જો કર્મ
ઉપાર્જન કિયે હૈં, ઉન કર્મોંસે જબ યહ જીવ પરભવમેં ગમન કરતા
હૈ, તબ શરીર ભી સાથ નહીં જાતા. ઈસલિયે ઈસ લોકમેં ઈન
દેહાદિક સબકો વિનશ્વર જાનકર દેહાદિકી મમતા છોડના ચાહિયે,
ઔર સકલ વિભાવ રહિત નિજ શુદ્ધાત્મ પદાર્થકી ભાવના કરની
ચાહિયે.
Page 31 of 238
PDF/HTML Page 42 of 249
single page version
मोक्खह कारण जोइया णिच्छंइं एहउ जाणि ।। १६।।
હે યોગી! શિવ હેતુ એ, નિશ્ચયથી તું જાણ.
Page 32 of 238
PDF/HTML Page 43 of 249
single page version
વાણીથી કહે છે ને સાંભળે છે એ પણ છે, પણ એ બધાં આત્મદર્શનમાં કામ કરતાં નથી.
બે પ્રકારે આવે પણ નિશ્ચય સમ્યગ્દર્શન તે એક જ સમ્યગ્દર્શન છે.
શ્રદ્ધા તે સમ્યગ્દર્શન નહીં, દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન નહીં, છ દ્રવ્યોની
તેનો અનુભવ, તેની પ્રતીતિ તે એક જ સમ્યગ્દર્શન છે. એ આત્મદર્શન વિના જે કોઈ
ક્રિયાકાંડમાં ધર્મ મનાય તે મિથ્યાદર્શન છે. એક સમયમાં પૂરણ અભેદ અનંતગુણનું
અભાવમાં પુણ્ય-દયા-દાન આદિના પરિણામમાં ધર્મ છે તેમ માનવું તે મિથ્યાદર્શન છે.
સમ્યગ્દર્શન પછી પુણ્ય-દયા-દાનના પરિણામ આવે, વચમાં વ્યવહાર આવે ખરો પણ
કહીએ તો એ વ્યવહાર અંતર અનુભવની દ્રષ્ટિમાં તેને નિમિત્ત કહેવામાં આવે છે ને
પ્રતિકૂળતાથી કહીએ તો તે બંધનું કારણ છે.
ક્રિયામાં કે નવતત્ત્વોની શ્રદ્ધાના રાગમાં સમ્યગ્દર્શન અથવા મોક્ષનો માર્ગ જરીએ છે
નહીં. આત્માના દર્શન સિવાય અન્યમાં સમ્યગ્દર્શન ને મોક્ષનો માર્ગ જરીએ નથી.
વસ્તુનું સ્વરૂપ આ છે.
વાતને સમ્યગ્દર્શન માને તેને મિથ્યાદર્શન થાય છે. આત્માના અનુભવની દ્રષ્ટિ સિવાય
ગુણીને ગુણના ભેદ વડે પણ આત્મદર્શન થઈ શકે નહીં, તો પછી દયા-દાન આદિ
પાળો પછી સમ્યગ્દર્શન થશે એ વાત તો તદ્ન મિથ્યા છે.
Page 33 of 238
PDF/HTML Page 44 of 249
single page version
Page 34 of 238
PDF/HTML Page 45 of 249
single page version
તેને દેવ-શાસ્ત્ર-ગુરુની સાચી શ્રદ્ધા નથી, કેમ કે દેવ-શાસ્ત્ર-ગુરુ તો આત્માના દર્શનને
માન્યતા જૂઠી છે. આત્મદર્શન વિના દેવ-શાસ્ત્ર-ગુરુની સાચી શ્રદ્ધા રહેતી નથી ને તેથી
એ વિના જે વ્રતાદિ ક્રિયા કરવામાં આવે તે રાખ ઉપર ગારના લીંપણા જેવું છે. ૧૬.
णिच्छय–णइ अप्पा मुणहि जिम पावहु परमेठ्ठि ।। १७।।
નિશ્ચય આતમજ્ઞાન તે, પરમેષ્ઠિપદકાર.
છે, કઈ લેશ્યા છે ને ભવિ-અભવિ છે, કયા જ્ઞાનનો પર્યાય છે-એવા બધા ભેદોને
જાણવા તે વ્યવહારનયનો વિષય જાણવાલાયક છે, આદરવાલાયક નથી.
આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી. કેવળ વ્યવહારનયની દ્રષ્ટિથી માર્ગણા ને ગુણસ્થાન
જેની પર્યાયમાં ભૂલ છે તેની તો અહીં વાત કરતા નથી અથવા તો મુનિદશા આવી
હોય ને કેવળીની દશા આવી હોય કે સમ્યગ્દ્રષ્ટિની આ દશા હોય એનો જેને ખ્યાલ
ચોથા ગુણસ્થાનની ને મિથ્યાદ્રષ્ટિની દશા આવી હોય તે નક્કી કરે કે આ જીવ આ
ગુણસ્થાનમાં છે, આ માર્ગણાસ્થાનમાં છે-એ બધું જ્ઞાન ભલે હો, જાણવા માટે છે,
તેમાં તાકાત નથી.
વ્યવહારનયનો વિષય છે, પરંતુ ત્રિકાળ અભેદદ્રષ્ટિની અપેક્ષાએ એ બધા ભેદોને અભૂતાર્થ
કહેવામાં આવે છે, અસત્યાર્થ કહેવામાં આવે છે. જૂઠા છે-એમ કહેવામાં આવે છે.
પાંચ ઇન્દ્રિયવાળો છે ને આ બે ઇન્દ્રિયવાળો છે-એ બધું અવસ્થાદ્રષ્ટિએ છે ખરું, પણ
ત્રિકાળ સ્વભાવના આશ્રય
Page 35 of 238
PDF/HTML Page 46 of 249
single page version
Page 36 of 238
PDF/HTML Page 47 of 249
single page version
કહે છે કે વ્યવહારદ્રષ્ટિથી એ જાણવા લાયક છે પણ એ જ્ઞાનનો મહિમા નથી. ભગવાન
આત્માનું જ્ઞાન કર, એમાં એકાગ્રતા કર, એનાથી કેવળજ્ઞાન થશે. પ્રકૃતિથી, વિકલ્પથી
કે તેના જ્ઞાનથી કેવળજ્ઞાન થશે નહીં. ભગવાનની વાણીથી જ્ઞાનમાં નક્કી થઈ ગયું કે
હું તીર્થંકર થઈશ. છતાં એ જ્ઞાન આશ્રય કરવા લાયક નથી.
નથી એમ કહે છે. નિશ્ચયનયથી આત્મા સ્વયં અરિહંત ને પરમાત્મા છે. વસ્તુ સદા
સિદ્ધ પરમાત્મા છે એવી અંતરની દ્રષ્ટિ ને તેનું જ્ઞાન તે પર્યાયમાં સિદ્ધપદને પામવાનું
કારણ છે. એ સિવાય અન્ય કોઈ શ્રદ્ધા, અન્ય કોઈ જ્ઞાન કે અન્ય કોઈ આચરણ
આત્માને મુક્તિનું કારણ નથી.
શ્રદ્ધા-જ્ઞાન પરમેષ્ઠિપદની પ્રાપ્તિનું કારણ થશે, પણ વ્યવહારરત્નત્રય મુક્તિનું કારણ નહિ
થાય એમ કહે છે. ૧૭.
માર્ગ હોય શકે છે. રાજપાટમાં દેખાય, ઇન્દ્રના ઇન્દ્રાસનમાં દેખાય છતાં એ
ગૃહસ્થાશ્રમમાં પણ એ જીવ નિર્વાણમાર્ગ ઉપર ચાલી શકે છે. કેમ કે ભગવાન આત્મા
પૂરણ અખંડ વસ્તુ તો મૌજૂદ છે, અખંડ વસ્તુનો આશ્રય કરનાર ગૃહસ્થાશ્રમમાં પણ
નિર્વાણને પામવાને લાયક થઈ જાય છે. આટલા આટલા ધંધાદિ હોય તોપણ?-કે હા;
ધંધાદિ એનામાં રહ્યાં, એ તો જાણવાલાયક છે. ભગવાન આત્માનો આશ્રય કરીને
ગૃહસ્થાશ્રમના ધંધાદિમાં જો હેયાહેયનું જ્ઞાન વર્તે તો તે પણ નિર્વાણને લાયક છે.
તીવ્ર દુઃખ આપનારા છે. આ રીતે જે જીવ ઈન્દ્રિય-જન્ય વિષય-સુખોના
સ્વરૂપનું ચિંતવન કરતો નથી તે બહિરાત્મા છે.
Page 37 of 238
PDF/HTML Page 48 of 249
single page version
એમ નથી કે સાધુ જ મોક્ષમાર્ગમાં ચાલી શકે-એ અર્થની ગાથા કહે છેઃ-
ધ્યાવે સદા જિનેશપદ, શીઘ્ર લહે નિર્વાણ. ૧૮.
છતાં ધર્મ કઈ રીતે હોય છે?-કે ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં હેયાહેયનું જ્ઞાન હોય છે. હેય
એટલે પુણ્ય-પાપના ભાવ, વેપાર-ધંધાના ભાવ કે પૂજા-ભક્તિ ના ભાવ તે હેય છે-
એવું એને જ્ઞાન વર્તવું જોઈએ.
થાય, ત્યાગી થાય તેને ધર્મ હોય-એમ નથી. મુનિ ઉગ્રપણે પુરુષાર્થથી શીઘ્રપણે મોક્ષનું
સાધન ઉત્કૃષ્ટ કરે છે અને ગૃહસ્થાશ્રમમાં સમ્યગ્દ્રષ્ટિને એને યોગ્ય હેયાહેયનું જ્ઞાન
વર્તતું હોય છે. ધંધામાં હોય છતાં તેને દરેક ક્ષણે રાગાદિ ભાવ હેય છે, પર વસ્તુની,
શરીર આદિની ક્રિયાનો કર્તા હું નથી-એવું જ્ઞાન વર્તે છે.
કરવાલાયક છે. ગૃહસ્થાશ્રમમાં સમકિતી આ પ્રમાણે વર્તન કરી શકે છે. ગૃહસ્થાશ્રમમાં
નિર્વાણમાર્ગ ન હોય એમ કેટલાક કહે છે ને? અહીં તો કહે છે કે ગૃહસ્થાશ્રમમાં આ
રીતે નિર્વાણમાર્ગ સમકિતીને હોય છે.
છે ને તેને છોડીને
Page 38 of 238
PDF/HTML Page 49 of 249
single page version
ગૃહસ્થાશ્રમમાં એ કામ ન કરી શકે-એ કેમ હોઈ શકે?
સ્વભાવ રાખીને પડયો છે. વીતરાગના સ્વરૂપમાં ને આત્માના સ્વરૂપમાં કાંઈ ફેર નથી.
એવું પોતાનું સ્વરૂપ છે, એનું ઉપાદેયપણું કરી શકે છે, કેમ કે એનું સાધન પણ પોતામાં
તેનું નામ જ ઉપાદેયપણું.
હતી, તે દ્રષ્ટિ સમીપમાં કરે કે આ આત્મા જ હું છું-એ તો ગૃહસ્થાશ્રમમાં થઈ શકે છે.
રાગમાંથી કે પરમાંથી આવતાં નથી માટે ગૃહસ્થાશ્રમમાં આત્માને મોક્ષનો માર્ગ કેમ ન
થઈ શકે? જરૂર થઈ શકે છે-એમ કહે છે. વસ્તુ પોતે છે ને એ જ કિંમતી ચીજ છે,
દ્રષ્ટિમાં ઉપાદેય તરીકે વસ્તુને ગ્રહણ કરવી-એ ગૃહસ્થાશ્રમમાં કેમ ન થઈ શકે? જરૂર
થઈ શકે. વળી એનું સાધન પણ અંદર છે. જ્ઞાનાનંદ ચૈતન્યસ્વભાવનું સાધન પણ
પણ એની સમીપમાં-એમાં છે, સાધન કાંઈ બહારમાં નથી.
હેયાહેયનું જ્ઞાન થઈ શકે છે. બાપુ! તું છો ને તારું ન કરી શકે એનો અર્થ શું? તું છો
ને તારું જરૂર કરી શકે. ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં હેય-ઉપાદેયનો જ્ઞાનમાં વિવેક જરૂર
પછી એની દ્રષ્ટિમાં આવે કે અહો! આ આત્મા! અનંતગુણસ્વરૂપ ભગવાન આત્મા તે
હું પોતે છું.
Page 39 of 238
PDF/HTML Page 50 of 249
single page version
ધંધામાં રસ હોય તો પૈસા કમાય કે પુણ્યને લઈને કમાય? પુણ્ય હોય તો પૈસા
Page 40 of 238
PDF/HTML Page 51 of 249
single page version
તેને સ્વભાવનો લાભસ્વભાવનો સ્વીકાર શી રીતે થઈ શકે? એક બાજુ પૈસાની
મમતાનો ભાવ ને બીજી બાજુ સમતાનો પિંડ સ્વભાવ! મમતાના કાળે પણ સમતાનો
અસ્વીકાર કરવો જોઈએ; તો ગૃહસ્થાશ્રમમાં પણ ધર્મ થાય.
વસ્તુમાં કાંઈ ફેર નથી. સમકિતી ગૃહસ્થાશ્રમમાં ધંધામાં પડયો હોય, હજારો રાણીઓના
વૃંદમાં પડયો હોય છતાં રાત-દિન જિનેન્દ્રદેવનું ધ્યાન કરે છે. વીતરાગ...
હોય તો સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન જ ન હોય.
રાગાદિ હેય તરીકે વર્તે એટલે તેમાં લાભનું કારણ કેમ માને? એ તો નુકશાનનું કારણ
છે, શુભાશુભભાવ થાય પણ તે નુકશાનનું કારણ છે.
એમ નથી. શુદ્ધ ચિદાનંદના ભાનપૂર્વક તેમાં ખૂબ ઠરે ને ખૂબ આનંદને વેદે તે મુનિ; તે
એમ છે હો!
ત્યાગ થયો ત્યાં તે મોટો ત્યાગી થઈ ગયો. આવા ત્યાગ વિના બહારની ક્રિયાને ત્યાગ
કહે ને દયા-દાનના ભાવથી મને લાભ થાય એમ માનનાર ત્યાગીએ આખા આત્માનો
આત્માનો. જ્ઞાનીએ તો જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તે રાગનો પણ દ્રષ્ટિમાંથી ત્યાગ
કર્યો છે.
ધ્યેયને ન જાણે તેને આ હેય ને આ ઉપાદેય એમ જ્ઞાનમાં વર્તતું નથી. તેથી તેને
Page 41 of 238
PDF/HTML Page 52 of 249
single page version
હેય તરીકે જાણે છે. એ પ્રકારના અસ્થિરતાના રાગમાંથી બીજે જ ક્ષણે કદાચિત્
ધ્યાનમાં આવે તો અતીન્દ્રિય આનંદનું ધ્યાન પણ કરી લે. વાસનાના વિકલ્પમાં દોરાઈ
ગયો પણ અંદર તો સચ્ચિદાનંદ પ્રભુને દ્રષ્ટિમાંથી છોડયો નથી.
તેની દ્રષ્ટિ પડી છે તેથી મિથ્યાત્વમાં પડયો છે. પરંતુ ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં જ્યાં
એમ અંતર્દષ્ટિ ને જ્ઞાન કર્યા ત્યાં પૂજા-ભક્તિના ભાવને પણ ત્યાગબુદ્ધિએ દેખે છે.
આનંદનો તું કંદ છો, વીર્યની તું કાતળી છો,
રાગાદિ પુણ્યપરિણામને ગ્રહણ કરવાયોગ્ય માનતો હતો તેનો દ્રષ્ટિમાં ત્યાગ વર્ત્યો.
આત્માના શુદ્ધજ્ઞાનરૂપ પરિણતિ કાયમ વર્તે છે ને કોઈ વખતે નિર્વિકલ્પ ધ્યાન પણ
ગૃહસ્થીને થઈ જાય.
દ્રષ્ટિ થતાં વિકારપણે હું નથી એમ દ્રષ્ટિ થતાં દ્રષ્ટિમાં વિકારનો ત્યાગ વર્તે છે;
ગૃહસ્થાશ્રમમાં પણ એને ધ્યાન વર્તે છે. જેને લક્ષમાં લીધો છે, તેમાં વારંવાર ઠરવારૂપ
નિર્વિકલ્પ ધ્યાન પણ વર્તે છે.
અજમાયશ ને પ્રયોગ સામાયિકમાં કરે છે. રોજ સામાયિકમાં અજમાયશને પ્રયોગ કરે છે
રહી શકે છે. તે
Page 42 of 238
PDF/HTML Page 53 of 249
single page version
અભાવના કાળે ભવના અભાવસ્વરૂપ ભગવાન આત્મામાં સ્થિરતા કેટલીક રહી શકે
થઈ શકે છે એમ અહીં તો કહેવું છે હો!
सो झायंतहं परम–पउ लब्भइ एक्क–खणेण ।। १९।।
તે ધ્યાતાં ક્ષણ એકમાં, લહો પરમપદ શુદ્ધ.
ગઈને તારી દશામાં રાગ ને મલિનતા છે પરંતુ વસ્તુ સ્વભાવમાં ને ભગવાનના
સ્વભાવમાં કાંઈ ફેર નથી. તેથી અહીં કહે છે કે કેવળજ્ઞાની પરમેશ્વરે જેવો ભગવાન
સ્મરણ કરે છે. રાગનું, નિમિત્તનું કે સંયોગનું સ્મરણ કરતાં નથી પણ ભગવાન
આત્માનું સ્મરણ કરે છે.
પોતે પોતાને રાંકો માનીને બેઠો, આની વિના ચાલે નહીં ને તેની વિના ચાલે નહીં-
પરમેશ્વર પ્રભુ છે! આબરૂમાં જરાક ધક્કો લાગે ત્યાં તેને કાંઈ થઈ જાય, પણ બાપુ!
અનાદિનો તને આબરૂનો આ મોટો ધક્કો લાગી ગયો છે તેનું શું? ભગવાન
પ્રભુ છે ને તેની દશામાં જિનેન્દ્રપણું પ્રગટ કરવા માટે એ જિનેન્દ્ર પ્રભુમાં એકાગ્ર થઈને
ધ્યાન કરવું એ પ્રગટ જિનેન્દ્ર થવાનો ઉપાય છે.
સમીપમાં
Page 43 of 238
PDF/HTML Page 54 of 249
single page version
સત્કાર કરે!!
સ્મરણ કરે છો તેના કરતાં સમીપમાં ચિદાનંદપ્રભુ બિરાજે છે તેનું સ્મરણ કર ને! એનું
સ્મરણ કરતાં એ પ્રગટ થાય એવો છે. માટે અંદર જે રાગ ને પુણ્યભાવ આવે એને યાદ
ન કર! ઝેરને યાદ કરવા જેવા નથી, છોડી દે લક્ષમાંથી! પવિત્ર પ્રભુ ભગવાન આત્મા છે
તેનું સ્મરણ કરવા જેવું છે, તે તને હિતનું કારણ છે.
છું, મારામાં જ જિનવર થવાના બીજડાં પડયા છે.
પરમાત્માનો એટલો ઉલ્લાસ...કે જાણે પરમાત્માને
મળવા જતો હોય! પરમાત્મા બોલાવતા હોય કે
આવો......આવો......ચૈતન્યધામમાં આવો! આહાહાહા!
ચૈતન્યનો એટલો આહ્લાદ જ હોય! ચૈતન્યમાં
એકલો આહ્લાદ જ ભર્યો છે. એનો મહિમા, માહાત્મ્ય
ઉલ્લાસ, ઉમંગ અસંખ્ય પ્રદેશે આવવો જોઈએ
Page 44 of 238
PDF/HTML Page 55 of 249
single page version
થાય તે યોગસાર છે. અહીં આપણે ૧૯મી ગાથા ચાલી રહી છે.
सो झायंतह परम–पउ लब्भइ एक्क–खणेण ।। १९।।
તે ધ્યાતાં ક્ષણ એકમાં, લહો પરમપદ શુદ્ધ. ૧૯
એટલે કે રાગ વિનાની વીતરાગી દશા દ્વારા ભગવાન આત્માનું સ્મરણ કરવું.
અનાદિ જેમ છે તેમ રહે છે. ભાઈ! તારે એ સંસારનો અંત લાવવો હોય, સુખી થવું
હોય તો જિનેન્દ્રનું સ્મરણ કરવું એટલે કે જિનેન્દ્ર સમાન તારો સ્વભાવ છે તેનું સ્મરણ
કરવું. એ સ્મરણ ક્યારે કરી શકે?-કોણ કરી શકે?-કે પહેલાં નિર્ણય કર્યો હોય કે હું
પોતે પરિપૂર્ણ પરમાત્મા છું, મારા સ્વભાવમાં પૂર્ણાનંદ ને પૂરણ નિર્દોષતા ભરી પડી
છે-આમ જેને શ્રદ્ધામાં ધારણામાં આવ્યું હોય એ જિનેન્દ્રનું સ્મરણ કરી શકે.
ધમાલમાં પણ સ્મરણ કરે! તેમ શુદ્ધ અખંડાનંદ પરમાત્માનું સ્વરૂપ તે જ મારુ સ્વરૂપ
છે-એમ નિર્ણયમાં આત્માનો જેને પ્રેમ જાગ્યો હોય તે તેનું વારંવાર સ્મરણ કરે
વસ્તુમાં
Page 45 of 238
PDF/HTML Page 56 of 249
single page version
Page 46 of 238
PDF/HTML Page 57 of 249
single page version
પણ એની સામે એણે કદી જોયું નથી.
ચારિત્રના અંશમાં જેટલો સ્વરૂપમાં ઠરે એટલો આનંદનો સ્વાદ આવે. એ આનંદના
સ્વાદીયા સમ્યગ્દ્રષ્ટિ જગતને એમ જુએ છે કે અહો! આ બધા પરમાત્મા પ્રભુ છે,
એની ભૂલ છે તે એક સમયની છે. તેથી કોઈ આત્મા પ્રત્યે સમ્યગ્દ્રષ્ટિને વિષમભાવ
થતો નથી. બધા આત્માઓ પરમાત્મસ્વરૂપે પરમાત્મા છે. એક સમયની વિકૃત દશા છે,
એ વિકૃત દશાને જેણે સ્વભાવના આશ્રયે તોડીને જિનેન્દ્રસ્વરૂપે પોતે છે એમ જાણ્યો-
માન્યો એ બધા આત્માને એવા જ સ્વભાવે જુએ છે એટલે કોને કહેવા નાના ને કોને
કહેવા મોટા?
ને વિશેષ ઠરે તો અલ્પકાળમાં કેવળજ્ઞાન પામે છે, ક્ષણમાત્રમાં પરમાત્મા થઈ જાય.
આવ્યો ને એની જ્યાં લગન લાગી ને અંદર ઠર્યો ત્યાં ક્ષણમાં પરમાત્મા! સાદિ અનંત
સિદ્ધ દશા! પરમાત્મા સમાન છું...પરમાત્મા સમાન છું... પરમાત્મા છું...પરમાત્મા છું...-
એમ ધ્યાન કરતાં કરતાં પરમાત્મા પોતે થઈ જાય છે. હું રાગી છું...હું રાગી છું...હું
રાગનો કર્તા છું-એમ કરતાં કરતાં મૂઢ થઈ જાય છે. રાગનો કર્તા ને પરનો કર્તા
આત્મા નથી, જો કર્તા હોય તો તન્મય થઈ જાય. પણ એ રૂપે આત્મા થયો જ નથી.
એવો ભગવાન આત્મા વીતરાગ સ્વરૂપી પરમપદનું કારણ છે. ૧૯.
ને રાગ એ કાંઈ આત્માનું અસલી સ્વરૂપ નથી. એ તો વિકૃત ને અપૂર્ણરૂપ છે.
ભગવાન આત્મામાં એક સમયમાં ત્રણ પ્રકાર છે. પુણ્ય-પાપની વિકૃત દશા અને
તેનાથી મને લાભ થાય એવી ભ્રાંતિ એ એક પ્રકાર છે તેને જાણનારી વર્તમાન પર્યાય
અલ્પજ્ઞતા તે બીજો પ્રકાર છે અને એ વિકૃત તથા અલ્પજ્ઞદશા વખતે જ પૂરણ શુદ્ધ
પવિત્ર સર્વજ્ઞ સ્વરૂપ તે ત્રીજો પ્રકાર છે. એક સમયની પર્યાયમાં અલ્પજ્ઞતા છે ત્યારે
પોતે સર્વજ્ઞ છે, પર્યાયમાં જ્યારે રાગાદિ ભાવ છે ત્યારે પોતે વીતરાગનું બિંબ છે.
આવો આત્મા-સર્વજ્ઞ સ્વરૂપી વીતરાગ બિંબ ભગવાન આત્મા અને જિનેન્દ્રમાં ભેદ
નથી. જિનેન્દ્ર ભગવાનના દ્રવ્ય ને ગુણ શુદ્ધ છે અને એવા જ મારા દ્રવ્ય-ગુણ શુદ્ધ છે,
જિનેન્દ્ર દેવની પર્યાય અપૂર્ણની પૂર્ણ થઈ ગઈ ને વિકારની અવિકારી વીતરાગી પર્યાય
થઈ ગઈ-એ પોતાના ત્રિકાળ પરમાત્મસ્વરૂપના આશ્રયે થઈ છે અને એવી જ સર્વજ્ઞતા
ને વીતરાગતા મારા ત્રિકાળી સ્વરૂપમાં પડી છે.
Page 47 of 238
PDF/HTML Page 58 of 249
single page version
मोक्खहं कारणे जोइया णिच्छईं एउ विजाणि।। २०।।
મોક્ષાર્થે હે યોગીજન! નિશ્ચયથી એ માન.
ખાય-એવા સાટા પીરસ્યા છે!
ચૈતન્યની કિંમત થઈ છે, રાગના ભાવથી જ્યાં ભગવાન આત્માને જુદો જાણ્યો છે,
એવા હે યોગી! આત્મામાં ને પરમાત્મામાં જરીયે ભેદ ન જાણ.
છો. સર્વજ્ઞદેવ સર્વજ્ઞની પર્યાય દ્વારા જાણે છે ને તું અલ્પજ્ઞ પર્યાય દ્વારા સર્વજ્ઞપદને
લક્ષમાં લઈને જાણવાનું કામ કરે છે. માટે સર્વજ્ઞમાં ને તારામાં કાંઈ ફેર નથી.
સંસારી છે. કેમ?-કે એક ક્ષણ પણ સિદ્ધ પરમાત્માથી પોતાને જુદો માને છે તેણે રાગ ને
વિકલ્પની એકતા માની છે, રાગનો ને પરનો કર્તા થઈને ત્યાં રોકાયો છે, તેથી વીતરાગ
પરમાત્માથી એક ક્ષણ પણ જુદો રહ્યો તો મૂઢ મિથ્યાદ્રષ્ટિ સંસારી નિગોદગામી છો!
જેમ જિનેન્દ્ર પણ રાગાદિના કર્તા નથી તેમ તું પણ રાગાદિ આવે તેનો કર્તા નથી-
જિનેન્દ્રદેવને રાગાદિ છે નહીં ને કર્તા નથી અને અહીં નીચલી ભૂમિકામાં રાગાદિ છે
પણ તારા સ્વરૂપમાં નથી ને રાગનો કર્તા છો જ નહીં. માટે કહે છે કે જિનેન્દ્રમાં ને
તારા સ્વરૂપમાં કાંઈ પણ ભેદ ન જાણ! જુદા ન પાડ!
પરમેશ્વર સ્વરૂપી હું આત્મા છું-એવી જેને અંતરમાં પ્રતીત થઈ છે તેણે આત્મા
રાગવાળો માન્યો નથી તેથી તે પરમાત્માથી જુદો પડયો નથી. પરંતુ જેણે પોતાને
પરમાત્માથી જુદો પાડયો છે તે રાગ મારો ને પર મારા એમ પરમાત્માથી જુદો પડીને
પરમાં-ચાર ગતિમાં રખડશે.
Page 48 of 238
PDF/HTML Page 59 of 249
single page version
Page 49 of 238
PDF/HTML Page 60 of 249
single page version
જાણ. એમ જાણતા તને વીતરાગતા પ્રગટ થશે ને વીતરાગતા પ્રગટ થતાં તને
અલ્પકાળમાં કેવળજ્ઞાન થશે.
બધાં બકરાં ભાગી ગયા તોપણ સિંહનું બચ્ચું ભાગ્યું નહીં. કેમ ન ભાગ્યું?-કે એ
ત્રાડથી એને કોઈ ભય ન લાગ્યો માટે ન ભાગ્યું. ત્યારે સિંહ કહે કે તું મારી નાતનો
છો, તારું મોઢું પાણીમાં જો, બકરાં, જેવું નથી, મારી જેવું છે, તું સિંહ છો, બકરાના
ટોળામાં તું ન હોઈ શકે, આવી જા મારી સાથે.
હવે પરમાત્માની જ્યાં ત્રાડ પડી કે તું પરમાત્મા છો, મારી નાતનો ને જાતનો છો!
તારી ચીજને તું જો તો ખરો! મારામાં પૂરણતા પ્રગટી એવી પૂરણતા પ્રગટાવવાની
તારામાં તાકાત પડી છે કે નહિ! અંદર જો તો ખરો! કર્મ કર્મમાં રહ્યા, રાગ રાગમાં
રહ્યો ને અલ્પજ્ઞતા પર્યાયમાં રહી, તારા પૂરણ સ્વરૂપમાં અલ્પજ્ઞતા, કર્મ કે વિકાર
આવતા નથી-એમ તું તને જો તો ખરો!
પરમાત્મામાં ભેદ ન જાણ. આહાહા! ગજબ વાત કરી છે ને!
જમવા નહિ જઈ શકે. તેમ સિદ્ધ ભગવાનના મંડપમાં પેસી જનારા અમે આત્મા છીએ,
દૂર આઘા ઊભા રહીએ એવા અમે નથી પણ એક નાતના, મંડપમાં અંદર પેસી જનારા
આત્મા છીએ-એમ એકવાર તો નક્કી કર!
મોક્ષનું સાધન છે. બીજું કોઈ મોક્ષનું સાધન છે નહિ.