Page 293 of 370
PDF/HTML Page 321 of 398
single page version
સમજવું.
જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
તો તેનું જ કરે કે જેથી પોતાનો રોગ દૂર થાય. પોતાને શીતનો રોગ હોય તો ઉષ્ણઔષધિનું
જ ગ્રહણ કરે પણ શીતળ ઔષધિનું ગ્રહણ ન કરે, એ બીજાઓને કાર્યકારી છે એમ જાણે;
તેમ જૈનશાસ્ત્રોમાં અનેક ઉપદેશ છે તેને જાણે તો ખરો પણ ગ્રહણ તો તેનું જ કરે કે જેથી
પોતાનો વિકાર દૂર થાય. પોતાને જે વિકાર હોય તેનો નિષેધ કરવાવાળા ઉપદેશને ગ્રહણ કરે
પણ તેને પોષવાવાળા ઉપદેશને ન ગ્રહણ કરે. એ ઉપદેશ અન્યને કાર્યકારી છે એમ જાણે.
ઉપદેશને ગ્રહણ કરી યથાવત્ પ્રવર્તે તથા જો પોતાને નિશ્ચયની અધિકતા હોય તો વ્યવહારપોષક
ઉપદેશને ગ્રહણ કરી યથાવત્ પ્રવર્તે વળી પહેલાં તો વ્યવહારશ્રદ્ધાનવડે પોતે આત્મજ્ઞાનથી ભ્રષ્ટ
થઈ રહ્યો હતો અને પછી વ્યવહાર ઉપદેશની જ મુખ્યતા કરી આત્મજ્ઞાનનો ઉદ્યમ ન કરે
અથવા પહેલાં તો નિશ્ચયશ્રદ્ધાનવડે વૈરાગ્યભ્રષ્ટ બની સ્વચ્છંદી થઈ રહ્યો હતો, પછી નિશ્ચય
ઉપદેશની જ મુખ્યતા કરી વિષય
विद्यंते प्रतिमंदिरं निजनिज स्वार्थोद्यता देहिनः
ये मुक्तेर्वदनेन्दु विक्षणपरास्ते सन्ति द्वित्रा यदि
Page 294 of 370
PDF/HTML Page 322 of 398
single page version
પોતે દોષવાન હોય અને ઉપદેશને ગ્રહણ કરી ગુણવાન પુરુષોને નીચા દર્શાવે તો તેનું બૂરું
જ થાય, સર્વદોષમય હોવા કરતાં તો કિંચિત્ દોષરૂપ હોવું બૂરું નથી, માટે મારાથી તો એ
ભલો છે! વળી અહીં એમ કહ્યું કે
છતાં પણ નિંદા છે તો સર્વદોષરહિત તો સિદ્ધભગવાન છે, નીચલી દશામાં તો કોઈ ગુણ
અને કોઈ દોષ જ હોય.
તેનો દોષ ગ્રહણ કરવો યોગ્ય નથી.
છે કે
તેમ કોઈને કોઈ કાર્યની અતિમુખ્યતા હોય તેના માટે તેના નિષેધનો અતિ ખેંચપૂર્વક ઉપદેશ
આપ્યો હોય છે, પણ જેને તે કાર્યની મુખ્યતા ન હોય વા અલ્પમુખ્યતા હોય તે એ ઉપદેશને
ગ્રહણ કરે તો તેનું બૂરું જ થાય.
तद्वान् भवे किमिति तन्मय एव नाभू
स्वर्भानुबन्ननु तथा सति नाऽसि लक्ष्यः
जइ लेइ अप्प, बहुचं तत्तो पुण जाइ णिग्गोदम्
उत्सूत्तेण खमाबिय, दोस महामोहआवासो
Page 295 of 370
PDF/HTML Page 323 of 398
single page version
વા અલ્પ શાસ્ત્રાભ્યાસ છે તેવો જીવ એ ઉપદેશથી શાસ્ત્રાભ્યાસ છોડી દે અને આત્માનુભવમાં
ઉપયોગ રહે નહિ એટલે તેનું તો બૂરું જ થાય.
જે જીવ પૂજનાદિ કાર્યોવડે કિંચિત્ હિંસા લગાવે અને ઘણું પુણ્ય ગુણ ઉપજાવે છે તે જીવ
એ ઉપદેશથી પૂજનાદિ કાર્યો છોડી દે તથા હિંસારહિત સામાયિકાદિ ધર્મમાં ઉપયોગ જોડાય
નહિ એટલે તેનું તો બૂરું જ થાય. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
જ કરે તો ઊલટો રોગ થાય; તેમ કોઈ ધર્મકાર્ય તો છે પરંતુ પોતાને જ્યાંસુધી તે ધર્મકાર્યથી
હિત થાય ત્યાંસુધી જ તેનું ગ્રહણ કરવું, પણ જો ઊંચીદશા થતાં નીચીદશા સંબંધી ધર્મના
સેવનમાં લાગ્યો જ રહે તો ઊલટો બગાડ જ થાય.
માટે જ સમયસારમાં પ્રતિક્રમણાદિને વિષ કહ્યું છે. બીજું, અવ્રતીને કરવા યોગ્ય પ્રભાવનાદિ
ધર્મકાર્ય કહ્યાં છે તેને વ્રતી થઈ કોઈ કરે તો તે પાપ જ બાંધે. વ્યાપારાદિ આરંભ છોડી
ચૈત્યાલયાદિ કાર્યો કરવાનો અધિકારી થાય એ કેમ બને! એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ
સમજવું.
થયો હોય અને ઊંચો ધર્મ ગ્રહણ કરે તો તેથી મહાદોષ ઊપજે. અહીં ઉદાહરણ
વિકાર વધે; જેમ
ઠેકાણે સમજવું.
Page 296 of 370
PDF/HTML Page 324 of 398
single page version
તો કોઈ એક જ અર્થની મુખ્યતાપૂર્વક હોય છે.
આવે છે, પરંતુ સર્વ જિનમતનું ચિહ્ન સ્યાદ્વાદ છે, ‘સ્યાત્’ પદનો અર્થ ‘કથંચિત્’ છે, માટે
જે ઉપદેશ હોય તેને સર્વથા ન જાણી લેવો. ઉપદેશના અર્થને જાણી ત્યાં આટલો વિચાર કરવો
કે
કાર્યકારી થાય તે પ્રમાણે તેને પોતે અંગીકાર કરે, તથા જે ઉપદેશ જાણવા યોગ્ય જ હોય
તો તેને યથાર્થ જાણી લે, એ પ્રમાણે ઉપદેશના ફળને પ્રાપ્ત કરે.
કાર્યકારી છે, આ કાર્યકારી નથી’ એટલું જ્ઞાન તો અવશ્ય જોઈએ. હવે
તો અવશ્ય જોઈએ, જેમાં પોતાના હિતની હાનિ થાય તેમ ઉપદેશનો અર્થ સમજવો યોગ્ય નથી.
તીર્થંકરની સાથે હજારો મુનિ મોક્ષ ગયા બતાવ્યા છે; કરણાનુયોગમાં છ મહિના અને
આઠ સમય છસો આઠ જીવ મોક્ષ જાય એવો નિયમ કહેલ છે; પ્રથમાનુયોગમાં એવું
કથન કર્યું કે
પલ્યોપપ્રમાણ કહ્યું છે. ઇત્યાદિ વિધિ કેવી રીતે મળે?
જ છે પણ બીજા અનુયોગના કથનની જેમ વિધિ મળે તેમ મેળવી લેવી. જ્યાં હજારો મુનિ
Page 297 of 370
PDF/HTML Page 325 of 398
single page version
બેઠા અને મોક્ષ તો આગળપાછળ ગયા. એ પ્રમાણે પ્રથમાનુયોગ અને કરણાનુયોગના કથનોનો
વિરોધ દૂર થાય છે. વળી દેવદેવાંગના સાથે ઊપજી, પાછળથી દેવાંગનાએ તે શરીર તજી
વચમાં અન્ય શરીર ધર્યાં; તેનું પ્રયોજન ન જાણી કથન ન કર્યું અને પાછળથી તેઓ સાથે
સાથે મનુષ્યપર્યાયમાં ઊપજ્યાં. એ પ્રમાણે વિધિ મેળવતાં વિરોધ દૂર થાય છે. એ જ પ્રમાણે
અન્ય ઠેકાણે વિધિ મેળવી લેવી.
ઇત્યાદિ. હવે એ કથનોની વિધિ કેવી રીતે મળે?
ભ્રમથી કોઈ અર્થ અન્યથા ભાસે તો તેને કેવી રીતે લખે, અથવા આ કાળમાં જૈનમતમાં પણ
કેટલાક કષાયી થયા છે તેમણે કોઈ કારણ પામીને અન્યથા કથન લખ્યાં છે, એ પ્રમાણે અન્યથા
કથન થયાં તેથી જૈનશાસ્ત્રોમાં પણ વિરોધ ભાસવા લાગ્યો.
કહેલાં કથનને પ્રમાણ કરવાં, વળી જિનમતનાં ઘણાં શાસ્ત્રો છે તેની આમ્નાય મેળવવી અને
જો પરંપરા આમ્નાયથી મળે તો તે કથન પ્રમાણ કરવાં. એટલો વિચાર કરવા છતાં પણ સત્ય
કારણ કે
પણ અન્ય કથનનો નિર્ધાર ન થાય, સંશયાદિ રહે વા અન્યથા પણ જાણપણું થઈ જાય, અને
જો, ‘કેવળીનું કહ્યું પ્રમાણ છે’ એવું શ્રદ્ધાન રહે તો તેથી મોક્ષમાર્ગમાં વિઘ્ન નથી, એમ સમજવું.
Page 298 of 370
PDF/HTML Page 326 of 398
single page version
પ્રયોજન પોષે તો ત્યાં દોષ જ છે. હવે
કોઈ પણ ઠેકાણે નથી માટે જિનમતનાં સર્વ કથન નિર્દોષ છે. તથા અન્યમતમાં કોઈ ઠેકાણે
રાગાદિ મટાડવાના પ્રયોજનસહિત કથન કરે છે ત્યારે કોઈ ઠેકાણે રાગાદિ વધારવાના
પ્રયોજનસહિત કથન કરે છે, એ જ પ્રમાણે અન્ય પણ પ્રયોજનની વિરુદ્ધતાપૂર્વક કથન કરે છે,
તેથી અન્યમતનાં કથન સદોષ છે. લોકમાં પણ એક જ પ્રયોજનને પોષતાં જુદાં જુદાં વચન
કહે તેને પ્રામાણિક કહીએ છીએ, પણ જે અન્ય અન્ય પ્રયોજન પોષતી વાત કરે તેને મૂર્ખ
કહીએ છીએ.
કે
કે
પ્રમાણવિરુદ્ધ નથી, આજ પણ થતો દેખાય છે. બીજુંઃ
‘પુત્ર વિના ગતિ થાય નહિ.’ હવે એ બંને વિરુદ્ધ કથન સાચાં કેમ હોય? એવાં કથન ત્યાં
ઘણાં જોવામાં આવે છે. વળી પ્રમાણ વિરુદ્ધ કથન પણ તેમાં હોય છે. જેમ કે
અનુમાનથી પણ એ મળતું નથી; એવાં કથન પણ તેમાં ઘણાં જોવામાં આવે છે. અહીં કદાચિત્
સર્વજ્ઞાદિકની ભૂલ માનીએ પણ તે કેમ ભૂલે? અને વિરુદ્ધ કથન માનવામાં પણ આવે નહિ,
માટે તેમના મતમાં દોષ ઠરાવીએ છીએ. એમ જાણી એક જિનમતનો જ ઉપદેશ ગ્રહણ કરવા
યોગ્ય છે.
Page 299 of 370
PDF/HTML Page 327 of 398
single page version
અભ્યાસથી પોતાને ધર્મમાં પ્રવૃત્તિ થાય તેનો જ અભ્યાસ કરવો. અથવા કોઈ વખત કોઈ
શાસ્ત્રનો તથા કોઈ વખત કોઈ શાસ્ત્રનો અભ્યાસ કરવો. વળી જેમ રોજનામામાં તો અનેક રકમો
જ્યાં
કહ્યો છે, આગમજ્ઞાન વિના ધર્મનું સાધન થઈ શકે નહિ, માટે તમારે પણ યથાર્થ બુદ્ધિવડે
આગમનો અભ્યાસ કરવો, એથી તમારું કલ્યાણ થશે.
Page 300 of 370
PDF/HTML Page 328 of 398
single page version
વિઘન વિનાશક સુખકરણ, નમો શુદ્ધ શિવભૂત.
જાણી ઉપદેશને યથાર્થ સમજવો તથા હવે મોક્ષનો માર્ગ જે સમ્યગ્દર્શનાદિક તેનું સ્વરૂપ
દર્શાવીએ છીએ, તેને સુખરૂપ અને સુખનાં કારણ જાણી ઉપાદેયરૂપ માની અંગીકાર કરવાં,
કારણ કે આત્માનું હિત મોક્ષ જ છે તેથી તેનો જ ઉપાય આત્માને કર્તવ્ય છે, માટે તેનો જ
ઉપદેશ અહીં આપીએ છીએ.
કરે છે, તથા જેના નિમિત્તથી સુખ થતું જાણે તેને રાખવાનો ઉપાય કરે છે.
કરે, તેને ભોગવે; તેને પણ સ્વવશપણે તો કિંચિત્ પણ દુઃખને સહન કરી શકતો નથી. તથા
Page 301 of 370
PDF/HTML Page 329 of 398
single page version
પોતાનો નાશ માને છે પરંતુ પોતાનું અસ્તિત્વ ગુમાવીને પણ દુઃખ દૂર કરવા ઇચ્છે છે. માટે
એક દુઃખરૂપ પર્યાયનો અભાવ કરવો એ જ તેનું કર્તવ્ય છે.
નથી તે સુખી છે. વળી આકુળતા થાય છે તે રાગાદિક કષાયભાવ થતાં થાય છે, કારણ કે
પ્રકારે પરિણમે છે ત્યારે આને આકુળતા થાય છે. હવે કાં તો પોતાને રાગાદિભાવ દૂર થાય
અથવા પોતાની ઇચ્છાનુસાર જ સર્વ દ્રવ્યો પરિણમે તો આકુળતા મટે, પરંતુ સર્વ દ્રવ્યો તો
આને આધીન નથી. કોઈ વેળા કોઈ દ્રવ્ય જેવી આની ઇચ્છા હોય તેમ જ પરિણમે તોપણ
આની આકુળતા સર્વથા દૂર થતી નથી. સર્વ કાર્ય આની ઇચ્છાનુસાર જ થાય, અન્યથા ન થાય
ત્યારે જ આ નિરાકુળ રહે; પણ એમ તો થઈ જ શકતું નથી.
થાય છે, અને તે કાર્ય બની શકે એમ છે.
છે, તેનો અભાવ થતાં સર્વ રાગાદિભાવ નાશ પામી જાય ત્યારે આકુળતાનો નાશ થતાં દુઃખ
દૂર થઈ સુખની પ્રાપ્તિ થાય છે. માટે મોહકર્મનો નાશ હિતકારી છે.
થઈ પ્રવર્તે છે ત્યાં આકુળતા થાય છે.
થતાં એનું બળ નથી, અંતર્મુહૂર્તમાં આપોઆપ તે નાશ પામે છે. અને સહકારી કારણ પણ
દૂર થઈ જાય ત્યારે પ્રગટરૂપ નિરાકુળદશા ભાસે ત્યાં કેવળજ્ઞાની ભગવાન અનંતસુખરૂપ દશાને
પ્રાપ્ત કહીએ છીએ.
Page 302 of 370
PDF/HTML Page 330 of 398
single page version
થાય અને બાહ્ય અઘાતિકર્મોના ઉદયથી રાગાદિકનું કારણ શરીરાદિનો સંયોગ થાય ત્યારે
આકુળતા ઊપજે છે. મોહનો ઉદય નાશ થવા છતાં પણ અઘાતિકર્મોનો ઉદય રહે છે પણ
તે કાંઈપણ આકુળતા ઉપજાવી શકતો નથી, પરંતુ પૂર્વે આકુળતાને સહકારી કારણરૂપ હતો
માટે એ અઘાતિકર્મોનો નાશ પણ આત્માને ઇષ્ટ જ છે. કેવળીભગવાનને એના હોવા છતાં
પણ કાંઈ દુઃખ નથી માટે તેના નાશનો ઉદ્યમ પણ નથી. પરંતુ મોહનો નાશ થતાં એ સર્વ
કર્મો આપોઆપ થોડા જ કાળમાં નાશને પ્રાપ્ત થઈ જાય છે.
હતું વા અન્ય જીવોને ઘણું દુઃખ હોય છે એ અપેક્ષાએ થોડા દુઃખવાળાને સુખી કહીએ છીએ,
તથા એ જ અભિપ્રાયથી થોડા દુઃખવાળો પોતાને સુખી માને છે, પણ વસ્તુતાએ તેને સુખ
નથી. વળી એ થોડું દુઃખ પણ જો સદાકાળ રહે તો તેને પણ હિતરૂપ ઠરાવીએ પરંતુ તેમ
પણ નથી. પુણ્યનો ઉદય થોડો કાળ જ રહે છે અને ત્યાં સુધી જ થોડું દુઃખ થાય છે પણ
પાછળથી ઘણું દુઃખ થઈ જાય છે. માટે સંસારઅવસ્થા હિતરૂપ નથી.
છે; પરંતુ પરમાર્થથી જ્યાંસુધી જ્વરનો સદ્ભાવ છે ત્યાંસુધી તેને ઠીક નથી; તેમ સંસારી જીવને
મોહનો ઉદય છે તેને કોઈ વેળા ઘણી આકુળતા થાય છે તથા કોઈ વેળા થોડી થાય છે; થોડી
આકુળતા હોય ત્યારે તે પોતાને સુખી માને છે, લોક પણ કહે છે કે સુખી છે; પરંતુ પરમાર્થથી
જ્યાંસુધી મોહનો સદ્ભાવ છે ત્યાંસુધી સુખ નથી.
Page 303 of 370
PDF/HTML Page 331 of 398
single page version
વધવાથી તેને દુઃખી કહીએ છીએ અને તે પણ પોતાને દુઃખી માને છે.
કોઈને કોઈએ બૂરું કહ્યું, અને જો તેને થોડો પણ ક્રોધ ન થાય તો તેને આકુળતા થતી નથી
તથા જેને થોડી વાતો કહેતાં જ ઘણો ક્રોધ થઈ આવે તો તેને આકુળતા ઘણી થાય છે. વળી
જેમ ગાયને વાછરડાથી કાંઈ પણ પ્રયોજન નથી પરંતુ મોહ ઘણો હોવાથી તેની રક્ષા કરવાની
તેને ઘણી આકુળતા હોય છે, ત્યારે સુભટને શરીરાદિકથી ઘણાં કાર્ય સધાય છે પરંતુ રણક્ષેત્રમાં
માનાદિના કારણે શરીરાદિકથી મોહ ઘટી જતાં મરણની પણ તેને થોડી આકુળતા થાય છે. માટે
એમ જાણવું કે
થવાથી આકુળતા ઘટે ત્યારે સુખ માને છે, તથા ઇચ્છાનુસાર સામગ્રી ન મળે ત્યારે કષાય
વધવાથી આકુળતા વધે છે અને દુઃખ માને છે. હવે છે તો આ પ્રમાણે, પણ આ એવું
જાણે છે કે
થતાં પરમ નિરાકુળતા થવાથી અનંતસુખ પ્રાપ્ત થાય છે
કોઈ અન્ય ઇચ્છા ઊપજે તેને પૂર્ણ કરવાની આકુળતા થાય છે, પણ કોઈ વેળા તે સર્વથા
નિરાકુળ થઈ શકતો નથી; અભિપ્રાયમાં તો અનેક પ્રકારની આકુળતા બની જ રહે છે. વળી
કોઈ આકુળતા મટાડવાનો બાહ્ય ઉપાય કરે પણ પ્રથમ તો કાર્ય સિદ્ધ થાય નહિ, કદાચિત્
જો ભવિતવ્યયોગથી તે કાર્ય સિદ્ધ થઈ જાય તો તે જ ક્ષણે અન્ય આકુળતા મટાડવાના
ઉપાયમાં લાગે છે; એ પ્રમાણે આકુળતા મટાડવાની પણ આકુળતા નિરંતર રહ્યા કરે છે. જો
એવી આકુળતા ન રહે તો નવા નવા વિષયસેવનાદિ કાર્યોમાં તે શામાટે પ્રવર્તે છે? માટે
Page 304 of 370
PDF/HTML Page 332 of 398
single page version
નથી પણ દુઃખી જ રહે છે; માટે સંસારઅવસ્થા હિતકારી નથી.
મોક્ષ અવસ્થા જ હિતકારી છે. પહેલાં પણ સંસાર અવસ્થાના દુઃખનું તથા મોક્ષ અવસ્થાના
સુખનું વિશેષ વર્ણન કર્યું છે તે માત્ર આ જ પ્રયોજન અર્થે કર્યું છે,
તે કહો. જો પહેલાં બેઉ કારણો મળતાં બને છે તો તમે અમને ઉપદેશ શામાટે આપો
છો? તથા જો પુરુષાર્થથી બને છે તો સર્વ ઉપદેશ સાંભળે છે છતાં તેમાં કોઈ ઉપાય
કરી શકે છે તથા કોઈ નથી કરી શકતા તેનું શું કારણ?
ત્રણ કારણ કહ્યાં તેમાં કાળલબ્ધિ વા હોનહાર (ભવિતવ્ય) તો કોઈ વસ્તુ નથી, જે કાળમાં
કાર્ય બને છે તે જ કાળલબ્ધિ તથા જે કાર્ય થયું તે જ હોનહાર. તથા જે કર્મના ઉપશમાદિક
છે તે તો પુદ્ગલની શક્તિ છે, તેનો કર્તાહર્તા આત્મા નથી, તથા પુરુષાર્થથી ઉદ્યમ કરે છે
તે આ આત્માનું કાર્ય છે માટે આત્માને પુરુષાર્થથી ઉદ્યમ કરવાનો ઉપદેશ દે છે.
કાર્યસિદ્ધિ થાય અથવા ન પણ થાય તે કારણરૂપ ઉદ્યમ કરે ત્યાં અન્ય કારણ મળે તો કાર્યસિદ્ધિ
થાય, ન મળે તો ન થાય.
ભવિતવ્ય પણ થઈ ચૂક્યાં તથા કર્મનાં ઉપશમાદિ થયાં છે તો તે આવો ઉપાય કરે છે, માટે
જે પુરુષાર્થવડે મોક્ષનો ઉપાય કરે છે તેને સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ
થાય છે, એવો નિશ્ચય કરવો. તથા જે જીવ પુરુષાર્થવડે મોક્ષનો ઉપાય કરતો નથી તેને તો
કાળલબ્ધિ અને ભવિતવ્ય પણ નથી, અને કર્મનાં ઉપશમાદિ થયાં નથી તેથી તે ઉપાય કરતો
Page 305 of 370
PDF/HTML Page 333 of 398
single page version
સિદ્ધિ નથી?
આ તેનાથી મોક્ષ ઇચ્છે છે તે કેવી રીતે થાય? એ તો ભ્રમ છે.
તેના પણ ઉપશમાદિ થાય ત્યારે ભ્રમ દૂર થઈ જાય, કારણ કે
લગાવે તેનો જ નિર્ણય થઈ શકે છે; પરંતુ આ અન્ય નિર્ણય કરવામાં તો ઉપયોગ લગાવે
છે અને અહીં ઉપયોગ લગાવતો નથી એ તો એનો પોતાનો જ દોષ છે, ત્યાં કર્મનું તો કાંઈ
પ્રયોજન નથી.
Page 306 of 370
PDF/HTML Page 334 of 398
single page version
ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો. અને ઉપદેશ પણ એ જ પુરુષાર્થ કરાવવા અર્થે આપીએ
છીએ. એ પુરુષાર્થથી મોક્ષના ઉપાયનો પુરુષાર્થ સ્વયમેવ થશે.
માને તો આવી અનીતિ સંભવે નહિ. તારે વિષયકષાયરૂપ જ રહેવું છે માટે આવું જૂઠ બોલે
છે. જો મોક્ષની સાચી અભિલાષા હોય તો તું આવી યુક્તિ શામાટે બનાવે? સંસારના કાર્યોમાં
પોતાના પુરુષાર્થથી સિદ્ધિ થતી ન જાણે તોપણ ત્યાં પુરુષાર્થ વડે ઉદ્યમ કર્યા કરે છે, અને
અહીં પુરુષાર્થ ગુમાવી બેસે છે, તેથી જણાય છે કે
કરે, એ અસંભવિત છે.
એ જ પ્રમાણે અનાદિકાળથી પરંપરા ચાલે છે, ત્યાં મોક્ષનો ઉપાય કેવી રીતે થઈ શકે?
તેની શક્તિ હીન
છે, કોઈ વેળા તીવ્ર થાય છે, એ પ્રમાણે પલટના થયા કરે છે.
છે, હવે ત્યાં રાગાદિકનો તીવ્ર ઉદય થતાં તો વિષયકષાયાદિનાં કાર્યોમાં જ પ્રવૃત્તિ થાય છે
તથા રાગાદિકનો મંદ ઉદય થતાં બહારથી ઉપદેશાદિનું નિમિત્ત બને અને પોતે પુરુષાર્થ કરીને
તે ઉપદેશાદિકમાં ઉપયોગને જોડે તો ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ થાય. તથા નિમિત્ત ન બને વા પોતે
પુરુષાર્થ ન કરે તો અન્ય કાર્યોમાં જ પ્રવર્તે પરંતુ મંદરાગાદિ સહિત પ્રવર્તે, એવા અવસરમાં
ઉપદેશ કાર્યકારી છે.
સહિત હોય તથા જેમને રાગાદિક મંદ હોય તેમને ઉપદેશના નિમિત્તથી ધર્મની પ્રાપ્તિ થઈ
Page 307 of 370
PDF/HTML Page 335 of 398
single page version
શકે નહિ.
તેનું ભલું થાય. જો આ અવસરમાં પણ તત્ત્વનિર્ણય કરવાનો પુરુષાર્થ ન કરે, પ્રમાદથી કાળ
ગુમાવે, અગર કાં તો મંદરાગાદિ સહિત વિષય
કાળમાં આપોઆપ દર્શનમોહનો ઉપશમ થતાં તેને તત્ત્વોમાં યથાવત્ પ્રતીતિ આવે છે. હવે આનું
કર્તવ્ય તો તત્ત્વનિર્ણયનો અભ્યાસ જ છે અને તેનાથી જ દર્શનમોહનો ઉપશમ તો સ્વયં જ
થાય છે. એમાં જીવનું કર્તવ્ય કાંઈ નથી.
છે અને મંદ ઉદય હોય ત્યારે પોતાના પુરુષાર્થથી ધર્મકાર્યોમાં વા વૈરાગ્યાદિ ભાવનામાં
ઉપયોગને લગાવે છે, તેના નિમિત્તથી ચારિત્રમોહ મંદ થતો જાય છે. એ પ્રમાણે થતાં
દેશચારિત્ર વા સકલચારિત્ર અંગીકાર કરવાનો પુરુષાર્થ પ્રગટ થાય છે. વળી ચારિત્ર ધારણ
કરી પોતાના પુરુષાર્થ વડે ધર્મમાં પરિણતિને વધારે છે, ત્યાં વિશુદ્ધતા વડે કર્મની શક્તિ હીન
થાય છે તેથી વિશુદ્ધતા વધે છે ને તેથી કર્મની શક્તિ વધારે હીન થાય છે. એ પ્રમાણે ક્રમથી
મોહનો નાશ કરે ત્યારે પરિણામ સર્વથા વિશુદ્ધ થાય છે, તે વડે જ્ઞાનાવરણાદિનો નાશ થઈ
કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ત્યાર પછી ઉપાય વિના અઘાતિકર્મોનો પણ નાશ કરીને શુદ્ધ
સિદ્ધપદને પ્રાપ્ત કરે છે.
ઉદય હોય અને પુરુષાર્થ બની શકે ત્યાં તો પ્રમાદી ન થવું, સાવધાન થઈ પોતાનું કાર્ય કરવું.
Page 308 of 370
PDF/HTML Page 336 of 398
single page version
ત્યારે જો પુરુષાર્થ કરી નીકળવા ઇચ્છે તો તે નીકળી શકે છે, અને તેને જ નીકળવાની શિક્ષા
આપીએ છીએ. છતાં જો તે ન નીકળે તો ધીરે ધીરે (પ્રવાહે પ્રવાહે) વહે, અને પાછળથી
પાણીનું જોર થતાં વહ્યો ચાલ્યો જાય. એ જ પ્રમાણે જીવ સંસારમાં ભ્રમણ કરે છે, ત્યાં કર્મોનો
તીવ્ર ઉદય હોય ત્યારે તો તેનો કાંઈ પુરુષાર્થ નથી, ઉપદેશ પણ કાર્યકારી નથી, અને કર્મનો
મંદ ઉદય હોય ત્યારે જો પુરુષાર્થ કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તે તો તે મોક્ષ પ્રાપ્ત કરી લે, અને
તેને જ મોક્ષમાર્ગનો ઉપદેશ દે છે. તથા તે મોક્ષમાર્ગમાં ન પ્રવર્તે તો કિંચિત્ વિશુદ્ધતા પામી
પાછળથી તીવ્ર ઉદય આવતાં નિગોદાદિ પર્યાયને પ્રાપ્ત કરશે.
ભવ્ય જીવોએ પ્રવૃત્તિ કરવી.
તેનો જે ઉપાય અર્થાત્ કારણ તે મોક્ષમાર્ગ જાણવો.
તથા કેટલાંક કારણ એવાં છે કે
એવાં છે કે
Page 309 of 370
PDF/HTML Page 337 of 398
single page version
કોઈ નગરમાં જવાનો નિશ્ચય થયો તેથી તેને વ્યવહારથી એમ પણ કહીએ છીએ કે
અસંયતસમ્યગ્દ્રષ્ટિને વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગનું શ્રદ્ધાન થયું છે તેથી તેને ઉપચારથી મોક્ષમાર્ગી
કહીએ છીએ, પણ પરમાર્થથી વીતરાગભાવરૂપ પરિણમતાં જ મોક્ષમાર્ગ થશે. શ્રી પ્રવચનસારમાં
પણ એ ત્રણેની એકાગ્રતા થતાં જ મોક્ષમાર્ગ કહ્યો છે, માટે એમ જાણવું કે
જાણવું; જેમ આત્માનું લક્ષણ ‘અમૂર્તત્વ’ કહ્યું ત્યાં અમૂર્તત્વ લક્ષણ લક્ષ્ય જ આત્મા છે તેમાં
પણ હોય છે તથા અલક્ષ્ય જે આકાશાદિ તેમાં પણ હોય છે, માટે એ લક્ષણ અતિવ્યાપ્તિદોષ
સહિત લક્ષણ છે. કારણ કે એ વડે આત્માને ઓળખતાં આકાશાદિ પણ આત્મા થઈ જાય,
એ દોષ આવે તથાઃ
કહીએ ત્યાં કેવળજ્ઞાન તો કોઈ આત્મામાં હોય છે ત્યારે કોઈમાં નથી હોતું માટે એ લક્ષણ
Page 310 of 370
PDF/HTML Page 338 of 398
single page version
ઠરે, એ દોષ આવે. તથા
લક્ષણ છે, કારણ કે એ વડે આત્માને માનતાં પુદ્ગલાદિ આત્મા થઈ જાય અને આત્મા છે
તે અનાત્મા થઈ જાય
લક્ષણ છે; જેમ કે
માનવાથી આત્મા અને અનાત્માનું યથાર્થજ્ઞાન થાય છે, કોઈ દોષ આવતો નથી. એ પ્રમાણે
લક્ષણનું સ્વરૂપ ઉદાહરણમાત્ર કહ્યું.
જ છે અન્યથા નથી’ એવો પ્રતીતિભાવ તે તત્ત્વાર્થશ્રદ્ધાન છે તથા વિપરીતાભિનિવેશ જે અન્યથા
અભિપ્રાય તેથી જે રહિત તે સમ્યગ્દર્શન છે.
એમ જાણવું.
(તત્ત્વ) છે તેના શ્રદ્ધાન વિના કેવળ ભાવનું જ શ્રદ્ધાન કાર્યકારી નથી. તથા જો ‘અર્થશ્રદ્ધાન’
જ કહીએ તો ભાવના શ્રદ્ધાન વિના કેવળ પદાર્થશ્રદ્ધાન પણ કાર્યકારી નથી.
Page 311 of 370
PDF/HTML Page 339 of 398
single page version
શ્રદ્ધાન કર્યું પણ આત્માનું સ્વરૂપ જેવું છે તેવું શ્રદ્ધાન ન કર્યું, તો ભાવના શ્રદ્ધાન વિના પદાર્થનું
શ્રદ્ધાન પણ કાર્યકારી નથી. માટે તત્ત્વસહિત અર્થનું શ્રદ્ધાન હોય તે જ કાર્યકારી છે. અથવા
જીવાદિકને તત્ત્વસંજ્ઞા પણ છે અને અર્થસંજ્ઞા પણ છે તેથી
છે નહિ. અહીં તો મોક્ષનું પ્રયોજન છે તેથી જે સામાન્ય વા વિશેષ ભાવોનું શ્રદ્ધાન કરતાં
મોક્ષ થાય તથા જેના શ્રદ્ધાન કર્યા વિના મોક્ષ ન થાય તેનું જ નિરૂપણ અહીં કર્યું.
હિતના અર્થે મોક્ષનો ઉપાય કરે તથા પોતાથી ભિન્ન પરને જાણે ત્યારે પરદ્રવ્યથી ઉદાસીન
થઈ રાગાદિક છોડી મોક્ષમાર્ગમાં પ્રવર્તે, તેથી એ બંને જાતિનું શ્રદ્ધાન થતાં જ મોક્ષ થાય;
પણ એ બંને જાતિ જાણ્યા વિના સ્વ
તત્ત્વો તો અવશ્ય શ્રદ્ધાન કરવા યોગ્ય કહ્યાં.
Page 312 of 370
PDF/HTML Page 340 of 398
single page version
મોક્ષનો ઉપાય સંવર
એકદેશ અભાવ થતાં નિર્જરા થાય, હવે આસ્રવ
એ કરે? સંવર
પર્યાયરૂપ પાંચ વિશેષતત્ત્વ મળી સાત તત્ત્વ જ કહ્યાં.
ઉપકારી જાણી એ બે તત્ત્વો આસ્રવ વિશેષમાં મેળવી નવ પદાર્થ કહ્યા વા શ્રી સમયસારાદિમાં
એને નવ તત્ત્વ પણ કહ્યાં છે.
વડે કાંઈ મોક્ષમાર્ગની પ્રવૃત્તિ
શ્રદ્ધાનમાત્ર જ ગ્રહણ કરવો.