Page 273 of 370
PDF/HTML Page 301 of 398
single page version
જાણવું. જેમ મિથ્યાદ્રષ્ટિ અને સાસાદનગુણસ્થાનવાળા જીવોને પાપજીવ કહ્યા તથા અસંયતાદિ
ગુણસ્થાનવાળા જીવોને પુણ્યજીવ કહ્યા, એ તો મુખ્યપણાથી એમ કહ્યું છે પણ તારતમ્યતાથી
તો બંનેમાં યથાસંભવ પાપ
વિધાન દર્શાવ્યું.
નિશ્ચયરૂપ મોક્ષમાર્ગ છે તે જ છે. તેનાં સાધનાદિક ઉપચારથી ધર્મ છે. તેથી વ્યવહારનયની
પ્રધાનતાથી નાનાપ્રકારરૂપ ઉપચારધર્મના ભેદાદિકનું આમાં નિરૂપણ કરવામાં આવે છે; કારણ
કે નિશ્ચયધર્મમાં તો કાંઈ ગ્રહણ
આમાં ઉપદેશ છે. એ ઉપદેશ બે પ્રકારથી કરીએ છીએ. એક તો વ્યવહારનો જ ઉપદેશ આપીએ
છીએ તથા એક નિશ્ચયસહિત વ્યવહારનો ઉપદેશ આપીએ છીએ. તેમાં જે જીવોને નિશ્ચયનું જ્ઞાન
નથી વા ઉપદેશ આપવા છતાં પણ થતું જણાતું નથી એવા મિથ્યાદ્રષ્ટિ જીવો કંઈક ધર્મસન્મુખ
થતાં તેમને વ્યવહારનો જ ઉપદેશ આપીએ છીએ, તથા જે જીવોને નિશ્ચય-વ્યવહારનું જ્ઞાન છે
વા ઉપદેશ આપતાં તેનું જ્ઞાન થતું જણાય છે એવા સમ્યગ્દ્રષ્ટિ જીવોને વા સમ્યક્ત્વસન્મુખ
મિથ્યાદ્રષ્ટિ જીવોને નિશ્ચયસહિત વ્યવહારનો ઉપદેશ આપીએ છીએ; કારણ કે શ્રીગુરુ તો સર્વ
જીવોના ઉપકારી છે. હવે અસંજ્ઞી જીવ તો ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય જ નથી તેથી તેમનો
તો એટલો જ ઉપકાર કર્યો કે
ઇન્દ્રિયજનિત સુખોના કારણરૂપ પુણ્યકાર્યોમાં લગાવ્યા. ત્યાં જેટલું દુઃખ મટ્યું તેટલો તો ઉપકાર
થયો! વળી પાપીને તો પાપવાસના જ રહે છે અને એ કુગતિમાં જાય છે ત્યાં ધર્મનાં નિમિત્ત
નહિ હોવાથી તે પરંપરાએ દુઃખ જ પામ્યા કરે છે; તથા પુણ્યવાનને ધર્મવાસના રહે છે અને
સુગતિમાં જાય છે ત્યાં ધર્મનાં નિમિત્ત પ્રાપ્ત થાય છે તેથી પરંપરાએ સુખને પામે છે, અથવા
કર્મ શક્તિહીન થઈ જાય તો તે મોક્ષમાર્ગને પણ પ્રાપ્ત થઈ જાય છે, માટે તેમને વ્યવહારના
ઉપદેશવડે હિંસાદિ પાપથી છોડાવી પુણ્યકાર્યમાં લગાવે છે. વળી જે જીવો મોક્ષમાર્ગને પ્રાપ્ત થયા
છે વા પ્રાપ્ત થવા યોગ્ય છે તેમનો એવો ઉપકાર કર્યો કે
Page 274 of 370
PDF/HTML Page 302 of 398
single page version
એ પ્રમાણે બે પ્રકારથી ઉપદેશ આપીએ છીએ.
છોડી કંઈક મંદકષાયરૂપ થઈ જાય છે, મુખ્યપણે તો એ પ્રમાણે છે છતાં કોઈને ન થાય તો
ન પણ થાય, શ્રીગુરુ તો પરિણામ સુધારવા અર્થે બાહ્યક્રિયાઓને ઉપદેશે છે. વળી નિશ્ચયસહિત
વ્યવહારના ઉપદેશમાં પરિણામોની જ પ્રધાનતા છે, તેના ઉપદેશથી તત્ત્વજ્ઞાનના અભ્યાસવડે વા
વૈરાગ્યભાવનાવડે પરિણામ સુધારે ત્યાં પરિણામો અનુસાર બાહ્યક્રિયા પણ સુધરી જાય છે.
પરિણામ સુધરતાં બાહ્યક્રિયા અવશ્ય સુધરે જ, માટે શ્રીગુરુ મુખ્ય તો પરિણામ સુધારવાનો
ઉપદેશ કરે છે. એ પ્રમાણે બંને પ્રકારના ઉપદેશમાં જ્યાં વ્યવહારનો જ ઉપદેશ હોય ત્યાં
સમ્યગ્દર્શનના અર્થે તો અરહંતદેવ
તથા નિઃશંકિતાદિ અંગ વા સંવેગાદિ ગુણ પાળવા ઇત્યાદિ ઉપદેશ આપીએ છીએ.
સમ્યગ્જ્ઞાનના અર્થે જૈનમતનાં શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને અર્થ
પાપોનો ત્યાગ કરવો અને વ્રતાદિ અંગોને પાળવાં, ઇત્યાદિ ઉપદેશ આપીએ છીએ. વળી કોઈ
જીવને વિશેષ ધર્મસાધન ન થતું જાણી એક આખડી આદિનો પણ ઉપદેશ આપીએ છીએ,
જેમ
છે તે ઉપચાર છે, એવા શ્રદ્ધાનસહિત વા સ્વ
અરહંતાદિક વિના અન્ય દેવાદિક જૂઠ ભાસે ત્યારે તેની માન્યતા સ્વયં છૂટી જાય છે તેનું પણ
નિરૂપણ કરીએ છીએ. સમ્યગ્જ્ઞાનના અર્થે સંશયાદિરહિત એ તત્ત્વોને એ જ પ્રકારથી જાણવાનો
ઉપદેશ આપીએ છીએ, તે જાણવાના કારણરૂપ જૈનશાસ્ત્રોનો અભ્યાસ છે તેથી તે પ્રયોજન અર્થે
જૈનશાસ્ત્રોનો પણ અભ્યાસ સ્વયમેવ થાય છે, તેનું નિરૂપણ કરીએ છીએ. તથા સમ્યક્ચારિત્ર
અર્થે રાગાદિક દૂર કરવાનો ઉપદેશ આપીએ છીએ. ત્યાં એકદેશ વા સર્વદેશ તીવ્રરાગાદિકનો
અભાવ થતાં તેના નિમિત્તથી જે એકદેશ વા સર્વદેશ પાપક્રિયા થતી હતી તે છૂટે છે. વળી
મંદરાગથી શ્રાવક
Page 275 of 370
PDF/HTML Page 303 of 398
single page version
સમ્યગ્દ્રષ્ટિઓને જેવાં કોઈ યથાર્થ આખડી, ભક્તિ, પૂજા
ઉપદેશ આપવામાં આવે છે. એ પ્રમાણે ચરણાનુયોગમાં બે પ્રકારથી ઉપદેશ છે એમ સમજવું.
કષાય ઘટે તેટલું તો ભલું થશે! એવું ત્યાં પ્રયોજન જાણવું. જેમ
થતી જાણે તેને પૂજા
કષાયોનું પોષણ થાય છે તેથી પાપકાર્યોથી છોડાવી આ કાર્યોમાં લગાવીએ છીએ; થોડાં ઘણાં
જેટલા છૂટતાં જાણે તેટલાં પાપકાર્યો છોડાવી સમ્યક્ત્વ વા અણુવ્રતાદિ પાળવાનો તેને ઉપદેશ
આપીએ છીએ તથા જે જીવોને આરંભાદિકની ઇચ્છા સર્વથા દૂર થઈ છે તેમને પૂર્વોક્ત
પૂજનાદિ કાર્યો વા સર્વ પાપકાર્યો છોડાવી મહાવ્રતાદિ ક્રિયાઓનો ઉપદેશ આપીએ છીએ. તથા
જેમને કિંચિત્ રાગાદિક છૂટતાં જાણે તેમને દયા, ધર્મોપદેશ અને પ્રતિક્રમણાદિ કાર્યો કરવાનો
ઉપદેશ આપીએ છીએ; પણ જ્યાં સર્વરાગ દૂર થયો હોય ત્યાં કોઈ પણ કાર્ય કરવાનું રહ્યું
જ નથી તેથી તેમને કાંઈ ઉપદેશ જ નથી, એવો ક્રમ જાણવો.
તેને ધર્મકાર્યોમાં લગાવીએ છીએ. બીજું આ જીવ ઇંદ્રિયવિષય, શરીર, પુત્ર અને ધનાદિના
અનુરાગથી પાપ કરે છે
કરાવીએ છીએ; પુત્રાદિને ધનાદિકનાં ગ્રાહક બતાવી ત્યાં દ્વેષ કરાવીએ છીએ તથા ધનાદિકને
મરણ
સ્તુતિકરણ, પૂજા, દાન
અન્ય ઉદાહરણ પણ જાણવાં.
Page 276 of 370
PDF/HTML Page 304 of 398
single page version
તેને જીવવાની આશા થતાં પાછળથી જ્વર મટાડવાનો ઉપાય કરે છે, તેમ કષાય તો બધાય
હેય છે, પરંતુ કોઈ જીવોને કષાયોથી પાપકાર્ય થતાં જાણે, ત્યાં શ્રીગુરુ તેમને પુણ્યકાર્યના
કારણભૂત કષાય થવાનો ઉપાય કરે છે અને પાછળથી તેને સાચી ધર્મબુદ્ધિ થઈ જાણે ત્યારે
એ કષાય મટાડવાનો ઉપાય કરે છે. એવું પ્રયોજન જાણવું.
ઠેકાણે અન્યમતનાં પણ ઉદાહરણાદિ આપીએ છીએ. જેમ સૂક્તમુક્તાવલિમાં લક્ષ્મીને
કમળવાસિની કહી તથા સમુદ્રમાં વિષ અને લક્ષ્મી બંને ઊપજે છે એ અપેક્ષાએ તેને વિષની
ભગિની કહી, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ કહીએ છીએ. ત્યાં કોઈ ઉદાહરણ જૂઠાં પણ
છે, પરંતુ સાચા પ્રયોજનને પોષે છે તેથી ત્યાં દોષ નથી. કોઈ કહે કે
પ્રમાણે અલંકારયુક્ત નામાદિકમાં વચનઅપેક્ષાએ સાચ
શોભાના પ્રયોજનને પોષે છે માટે જૂઠ નથી. વળી ‘આ નગરમાં છત્રને જ દંડ છે, અન્ય ઠેકાણે
નથી’ એમ કહ્યું, તે જોકે જૂઠ છે, કારણ કે
પ્રયોજનને પોષે છે માટે તે જૂઠ નથી. વળી બૃહસ્પતિનું નામ ‘સુરગુરુ’ લખ્યું વા મંગળનું નામ
‘કુજ’ લખ્યું, હવે એવાં નામ તો અન્યમત અપેક્ષાએ છે, એનો અક્ષરાર્થ છે તે તો જૂઠો છે
પરંતુ એ નામો તે પદાર્થને પ્રગટ કરે છે માટે તે જૂઠાં નથી. એ પ્રમાણે અન્યમતાદિકનાં
ઉદાહરણાદિ આપીએ છીએ તે જૂઠાં છે પરંતુ અહીં ઉદાહરણાદિનું તો શ્રદ્ધાન કરાવવાનું નથી,
શ્રદ્ધાન તો પ્રયોજનનું કરાવવાનું છે, અને પ્રયોજન સાચું છે તેથી દોષ નથી.
નથી, કારણ કે
છે, વળી આ જાણે પણ છે કે
અપેક્ષાએ તેને ત્રસહિંસાનો ત્યાગ છે. બીજું, મુનિને સ્થાવરહિંસાનો પણ ત્યાગ કહ્યો, હવે
Page 277 of 370
PDF/HTML Page 305 of 398
single page version
સ્થિતિ પૃથ્વી
છે અને સ્થૂળ ત્રસજીવોને પીડવાનું નામ ત્રસહિંસા છે, તેને આ કરતો નથી તેથી મુનિને
હિંસાનો સર્વથા ત્યાગ કહીએ છીએ. તે જ પ્રમાણે અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહનો
તેમને ત્યાગ કહ્યો છે, પણ કેવળજ્ઞાનમાં જાણવાની અપેક્ષાએ અસત્યવચનયોગ બારમા
ગુણસ્થાન સુધી કહ્યો છે, અદત્તકર્મપરમાણુ આદિ પરદ્રવ્યોનું ગ્રહણ તેરમા ગુણસ્થાન સુધી
છે, વેદનો ઉદય નવમા ગુણસ્થાન સુધી છે, અંતરંગપરિગ્રહ દશમા ગુણસ્થાન સુધી છે, તથા
બાહ્યપરિગ્રહ સમવસરણાદિ કેવળીભગવાનને પણ હોય છે પરંતુ મુનિને પ્રમાદપૂર્વક પાપરૂપ
અભિપ્રાય નથી, લોકપ્રવૃત્તિમાં જે ક્રિયાઓ વડે ‘આ જૂઠું બોલે છે, ચોરી કરે છે, કુશીલ
સેવે છે, તથા પરિગ્રહ રાખે છે’
ત્યાગ કહ્યો, પણ ઇંદ્રિયોનું જાણવું તો મટતું નથી તથા જો વિષયોમાં રાગ
ઇચ્છાનો અભાવ થયો છે તથા બાહ્ય વિષયસામગ્રી મેળવવાની પ્રવૃત્તિ દૂર થઈ છે તેથી તેને
ઇન્દ્રિયવિષયોનો ત્યાગ કહ્યો. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી વ્રતી જીવ ત્યાગ
વા આચરણ કરે છે. તે ચરણાનુયોગની પદ્ધતિ અનુસાર વા લોકપ્રવૃત્તિ અનુસાર ત્યાગ કરે
છે. જેમ કોઈએ ત્રસહિંસાનો ત્યાગ કર્યો છે, ત્યાં ચરણાનુયોગમાં વા લોકમાં જેને ત્રસહિંસા
કહીએ છીએ તેનો તેણે ત્યાગ કર્યો છે પણ કેવળજ્ઞાનવડે જે ત્રસ જીવો દેખાય છે તેની
હિંસાનો ત્યાગ બનતો નથી. અહીં જે ત્રસહિંસાનો ત્યાગ કર્યો ત્યાં એ રૂપ મનનો વિકલ્પ
ન કરવો તે મનથી ત્યાગ છે, વચન ન બોલવાં તે વચનથી ત્યાગ છે તથા કાયાથી ન પ્રવર્તવું
તે કાયાથી ત્યાગ છે. એમ અન્ય પણ ત્યાગ વા ગ્રહણ હોય છે તે એવી પદ્ધતિ સહિત
જ હોય છે એમ જાણવું.
મનઅવિરતિનો અભાવ કહ્યો, પણ મુનિને મનના વિકલ્પો તો થાય છે પરંતુ મનની સ્વેચ્છાચારી
પાપરૂપ પ્રવૃત્તિના અભાવથી ત્યાં મનઅવિરતિનો અભાવ કહ્યો.
Page 278 of 370
PDF/HTML Page 306 of 398
single page version
સમ્યગ્દ્રષ્ટિ છે તથા જેને તેનું શ્રદ્ધાન નથી તે મિથ્યાદ્રષ્ટિ જાણવો. કારણ કે
પાત્ર
હવે પ્રથમ તો તેનો બરાબર નિર્ણય થવો કઠણ છે કારણ કે
ન કરે તો બીજાઓને સંશય થાય કે
અપેક્ષાએ મોટો જાણી તેનો સત્કાર કરવામાં આવે છે. તેમ પોતે સમ્યક્ત્વગુણસહિત છે, પરંતુ
જો કોઈ વ્યવહારધર્મમાં પ્રધાન હોય તને વ્યવહારધર્મની અપેક્ષાએ ગુણાધિક માની તેની ભક્તિ
કરે છે, એમ સમજવું. એ જ પ્રમાણે જે જીવ ઘણા ઉપવાસાદિ કરે છે તેને તપસ્વી કહીએ
છીએ, જોકે કોઈ ધ્યાન
અન્ય નામાદિક સમજવાં.
પ્રયોજન છે. જોકે જીવાદિ વસ્તુ અભેદ છે તોપણ તેમાં ભેદકલ્પનાવડે વ્યવહારથી દ્રવ્ય
Page 279 of 370
PDF/HTML Page 307 of 398
single page version
દર્શાવીએ છીએ અને ત્યાં મુખ્યપણે જ્ઞાન
મગ્ન છે તેને ત્યાંથી ઉદાસ કરી આત્માનુભવનાદિમાં લગાવવા અર્થે વ્રત
અપેક્ષાએ પુણ્ય અને પાપ સમાન છે, પરંતુ પાપથી પુણ્ય કાંઈક ભલું છે, એ તીવ્રકષાયરૂપ
છે ત્યારે આ મંદકષાયરૂપ છે; માટે પુણ્યને છોડી પાપમાં લાગવું યોગ્ય નથી એમ સમજવું.
સમજી લેવું કે
ત્યાં વ્યવહારને હીન બતાવ્યો છે.
Page 280 of 370
PDF/HTML Page 308 of 398
single page version
બતાવવા માટે જ પ્રગટ તીવ્રબંધનાં કારણ ભોગાદિક પ્રસિદ્ધ હતા તે ભોગાદિક હોવા છતાં
પણ શ્રદ્ધાનશક્તિના બળથી તેને મંદબંધ થવા લાગ્યો તેને ગણ્યો નહિ. અને તે જ બળથી
નિર્જરા વિશેષ થવા લાગી તેથી ઉપચારથી ભોગોને પણ ત્યાં બંધના કારણરૂપ ન કહ્યા પણ
નિર્જરાના કારણરૂપ કહ્યા. વિચાર કરતાં ભોગ જો નિર્જરાનું કારણ હોય તો તેને છોડી
સમ્યગ્દ્રષ્ટિ જીવ, મુનિપદને શામાટે ગ્રહણ કરે? અહીં તો એ કથનનું એટલું જ પ્રયોજન
છે કે
વળી દ્રવ્યાનુયોગમાં પણ ચરણાનુયોગની માફક ગ્રહણ
છે કે
કરતા નથી. તેના ઉદાહરણ
રાગદ્વેષરહિત પરિણામ એ શુદ્ધોપયોગ છે એમ કહ્યું. હવે, એ કથન છદ્મસ્થના બુદ્ધિગોચર
પરિણામોની અપેક્ષાએ છે પણ કરણાનુયોગમાં કષાયશક્તિની અપેક્ષાએ ગુણસ્થાનાદિમાં જે
સંક્લેશવિશુદ્ધ પરિણામો નિરૂપણ કર્યા છે તે વિવક્ષા અહીં નથી.
રીતે કરે? તથા દ્રવ્યાનુયોગમાં શુદ્ધોપયોગ કરવાનો જ મુખ્ય ઉપદેશ છે માટે ત્યાં છદ્મસ્થ જીવ
જે કાળમાં બુદ્ધિગોચર ભક્તિ આદિ વા હિંસા આદિ કાર્યરૂપ પરિણામોને છોડી
આત્માનુભવનાદિ કાર્યોમાં પ્રવર્તે તે કાળમાં તેને શુદ્ધોપયોગી કહીએ છીએ. જોકે અહીં
કેવળજ્ઞાનગોચર સૂક્ષ્મ રાગાદિક છે તોપણ તેની અહીં વિવક્ષા કહી નથી, પણ પોતાની
બુદ્ધિગોચર રાગાદિક છોડ્યો એ અપેક્ષાએ તેને શુદ્ધોપયોગી કહ્યો છે.
હોય છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
Page 281 of 370
PDF/HTML Page 309 of 398
single page version
કરણાનુયોગ અપેક્ષાએ નિરંતર કષાય અંશના સદ્ભાવથી શુદ્ધોપયોગ નથી. એ જ પ્રમાણે અન્ય
કથન પણ સમજવાં.
કરાવવાનું પ્રયોજન છે એમ જાણવું.
ત્યાં જ્યાં જેમ સંભવે તેમ સમજી લેવું.
ઉપયોગ અલંકારાદિ યુક્તિસહિત કથનથી જોડાય. બીજું, પરોક્ષ વાતને કંઈક અધિકતાપૂર્વક
નિરૂપણ કરીએ તો તેનું સ્વરૂપ બરાબર ભાસે છે.
જાણપણું થાય છે.
Page 282 of 370
PDF/HTML Page 310 of 398
single page version
છે તેને પંડિતપુરુષ સમજાવી દે પણ જે ન સમજી શકે તો તેને મુખથી જ સીધું કથન કહે,
પરંતુ ગ્રંથોમાં સીધાં કથન લખવાથી વિશેષબુદ્ધિજીવ તેના અભ્યાસમાં વિશેષ પ્રવર્તે નહિ માટે
અલંકારાદિ આમ્નાયસહિત કથન કરીએ છીએ.
આમ્નાયથી વર્ણન કર્યું છે, તેનો પોતાની બુદ્ધિ અનુસાર થોડોઘણો અભ્યાસ કરી અનુયોગરૂપ
પ્રયોજનભૂત શાસ્ત્રોનો અભ્યાસ કરવો.
સત્યધર્મ પામી પોતાનું કલ્યાણ કરે, ઇત્યાદિ પ્રયોજનસહિત વૈદ્યકાદિ શાસ્ત્રો કહ્યાં છે.
વધતા ન જાણે તો તેનું પણ જાણવું ભલે થાય, પરંતુ અનુયોગશાસ્ત્રવત્ એ શાસ્ત્રો ઘણાં
કાર્યકારી નથી માટે તેના અભ્યાસનો વિશેષ ઉદ્યમ કરવો યોગ્ય નથી.
Page 283 of 370
PDF/HTML Page 311 of 398
single page version
કરે તો ધન તો ત્યાં જ ખર્ચાઈ જાય, પછી તે ઘણી કાર્યકારી વસ્તુનો સંગ્રહ શા વડે કરે?
તેમ ઘણા બુદ્ધિમાન ગણધરાદિક કોઈ પ્રકારે અલ્પકાર્યકારી વૈદ્યકાદિ શાસ્ત્રોનો પણ સંચય કરે
છે પણ જો અલ્પબુદ્ધિમાન તેના અભ્યાસમાં જોડાય તો બુદ્ધિ તો ત્યાં લાગી જાય, પછી ઉત્કૃષ્ટ
કાર્યકારી શાસ્ત્રોનો અભ્યાસ તે કેવી રીતે કરે?
ગણધરાદિ છે તેઓ વૈદ્યકાદિ શાસ્ત્રોનું નિરૂપણ કરે તોપણ તેઓ વિકારી થતા નથી પણ જો
તીવ્રરાગી તેના અભ્યાસમાં લાગી જાય તો તે રાગાદિક વધારી પાપકર્મને બાંધશે એમ સમજવું.
સાંભળવું નહિ.
તો ત્યાં ચૈત્યાલય બનાવવાવાળાનો તો દોષ નથી; તેમ શ્રીગુરુએ પુરાણાદિમાં શ્રૃંગારાદિનું વર્ણન
Page 284 of 370
PDF/HTML Page 312 of 398
single page version
પાપી ધર્મ ન કરે અને રાગાદિક જ વધારે તો તેમાં શ્રીગુરુનો શો દોષ?
કરાવીએ છીએ.
જે ઘણો રાગી થયો તો તે અન્ય ક્યા ઠેકાણે વિરાગી થશે? તે તો પુરાણ સાંભળવાં છોડીને
અન્ય પણ એવાં જ કાર્ય કરશે કે જ્યાં ઘણા રાગાદિ થાય? માટે તેને પણ પુરાણ સાંભળતાં
થોડીઘણી ધર્મબુદ્ધિ થાય તો થાય? બીજાં કાર્યોથી તો આ કાર્ય ભલું જ છે.
પ્રથમાનુયોગનો અભ્યાસ કરવો યોગ્ય છે.
તેમાં પોતાનું કાર્ય શું સિદ્ધ થયું? કાં તો ભક્તિ કરીએ, કાં તો વ્રત
Page 285 of 370
PDF/HTML Page 313 of 398
single page version
અભ્યાસમાં તેનાથી (ભક્તિથી) પણ અધિક મંદકષાય થઈ શકે છે તેથી તેનું ફળ અતિ ઉત્તમ
થાય છે. વળી વ્રત
અંતરંગનિમિત્તસાધન છે, માટે તે વિશેષ કાર્યકારી છે; વ્રતાદિક ધારણ કરીને પણ અધ્યયનાદિ
કરીએ છીએ. બીજું, આત્માનુભવ સર્વોત્તમ કાર્ય છે પરંતુ સામાન્ય અનુભવમાં ઉપયોગ ટકતો
નથી અને ઉપયોગ ત્યાં ન ટકે ત્યારે અન્ય વિકલ્પો થાય છે, ત્યાં જો કરણાનુયોગનો અભ્યાસ
હોય તો તે વિચારોમાં ઉપયોગને જોડે.
મટાડવાનું એ કારણ છે.
જ ઇચ્છે છે. અહીં ઉદ્યમપૂર્વક દ્વીપ
જાય તો રાગાદિક થઈ આવે પણ દ્વીપ
Page 286 of 370
PDF/HTML Page 314 of 398
single page version
દ્વીપાદિકને જાણતાં યથાવત્ રચના ભાસે ત્યારે અન્યમતાદિકનું કહ્યું જૂઠ ભાસતાં તે સત્ય
શ્રદ્ધાની થાય અને એ યથાવત્ રચના જાણવાથી ભ્રમ મટી ઉપયોગની નિર્મળતા થાય છે માટે
આ (કરણાનુયોગનો) અભ્યાસ કાર્યકારી છે.
જાય છે, માટે પોતાની બુદ્ધિ અનુસાર જેનો અભ્યાસ થતો જણાય તેનો કઠણતા છતાં પણ
અભ્યાસ કરવો, તથા જેનો અભ્યાસ થઈ જ શકે નહિ તેનો તો કેવી રીતે કરે?
યોગ્ય છે.
એમ વિચારી તે આ ઉપદેશથી પરાઙ્મુખ રહે છે.
કોઈ ક્રિયા થાય છે તો તે પરવશતાથી થાય છે, પણ જ્યાં સ્વવશથી ઉદ્યમપૂર્વક કાર્ય કરવામાં
આવે અને ‘પરિણામ એ રૂપ નથી’ એમ કહે તો તે ભ્રમ છે. અથવા બાહ્યપદાર્થોનો આશ્રય
પામીને પરિણામ થઈ શકે છે માટે પરિણામ મટાડવા અર્થે બાહ્યવસ્તુનો નિષેધ શ્રી
સમયસારાદિમાં કહ્યો છે. માટે રાગાદિભાવ ઘટતાં અનુક્રમે બાહ્ય એવા શ્રાવક
Page 287 of 370
PDF/HTML Page 315 of 398
single page version
સ્વચ્છંદી બની પુણ્ય છોડી પાપમાં પ્રવર્તશે તેથી તેનું વાંચવું, સાંભળવું યોગ્ય નથી. તેને કહીએ
છીએ કે
અભ્યાસ ન છોડે. હા, એટલું કરે કે
છે, તેથી જે તેને બરાબર સાંભળે છે તે તો સ્વચ્છંદી થતો નથી. છતાં કોઈ એકાદ વાત
સાંભળી કોઈ પોતાના અભિપ્રાયથી સ્વચ્છંદી થાય તો ત્યાં ગ્રંથનો તો દોષ નથી પણ તે જીવનો
જ દોષ છે.
નિષેધ થાય છે.
ઘણા જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, છતાં કોઈ ઊલટો પાપમાં પ્રવર્તે તો તેની મુખ્યતા
કરી અધ્યાત્મશાસ્ત્રોનો તો નિષેધ ન કરવો.
તેથી ઘણા જીવોનું ઘણું બૂરું થાય છે માટે અધ્યાત્મઉપદેશનો નિષેધ કરવો નહીં.
Page 288 of 370
PDF/HTML Page 316 of 398
single page version
શ્રદ્ધાનવડે સમ્યગ્દ્રષ્ટિ થાય
મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી ન જણાય તેને પહેલાં કોઈ વ્રતાદિકનો ઉપદેશ આપવામાં આવે છે,
માટે ઉચ્ચદશાવાળાને અધ્યાત્મનો અભ્યાસ કરવા યોગ્ય છે. એમ જાણી નીચલી દશાવાળાઓએ
ત્યાંથી પરાઙ્મુખ થવું યોગ્ય નથી.
થોડુંઘણું ભાસે છે, પરંતુ સર્વથા નિરુદ્યમી થવાનું પોષણ કરીએ એ તો જિનમાર્ગના દ્વેષી થવા
જેવું છે.
દ્રવ્યાનુયોગનો અભ્યાસ અવશ્ય કરવો.
Page 289 of 370
PDF/HTML Page 317 of 398
single page version
કરી જે કથન કર્યું છે તેના અભ્યાસથી વિકલ્પ વિશેષ થાય છે, અને વળી તે ઘણો પ્રયાસ
કરતાં જાણવામાં આવે છે માટે તેનો અભ્યાસ ન કરવો.
એ અભ્યાસમાં પ્રવર્તવું યોગ્ય છે.
ભાસે તેવું ભાષાદિકથી ભાસે નહિ, માટે પરંપરા કાર્યકારી જાણી એનો પણ અભ્યાસ કરવો,
પરંતુ એમાં જ ફસાઈ રહેવું નહિ, પણ એનો કંઈક અભ્યાસ કરી પ્રયોજનભૂત શાસ્ત્રોના
અભ્યાસમાં પ્રવર્તવું.
પાપરૂપ પ્રવર્તવું નહિ. તથા જો એનો અભ્યાસ ન થાય તો ભલે ન થાઓ, એથી કાંઈ બગાડ
નથી.
જેમ કે
સુધી ઉદય કહ્યો, ત્યાં વિરોધ ન જાણવો. કારણ કે
સમ્યગ્દ્રષ્ટિને શંકાદિકનો અભાવ કહ્યો પણ સૂક્ષ્મશક્તિની અપેક્ષાએ ભયાદિકનો ઉદય આઠમા
Page 290 of 370
PDF/HTML Page 318 of 398
single page version
પ્રમાણે અન્ય ઠેકાણે જાણવું.
કહ્યા; તથા ત્યાં જ કષાયાદિકનો સદ્ભાવ દશમાદિ ગુણસ્થાન સુધી કહ્યો, ત્યાં વિરોધ ન
સમજવો. કારણ કે
અભાવ કહ્યો છે પણ સૂક્ષ્મઆદિ ભાવોની અપેક્ષાએ તેનો જ દશમાઆદિ ગુણસ્થાન સુધી
સદ્ભાવ કહ્યો છે.
વ્યસનમાં તો એવાં ચોરી આદિ કાર્ય ગ્રહણ કર્યાં છે કે જેથી દંડાદિક પ્રાપ્ત થાય, લોકમાં
ઘણી નિંદા થાય. તથા વ્રતોમાં એવાં ચોરી આદિ ત્યાગ કરવા યોગ્ય કહ્યાં છે કે જે
ગૃહસ્થધર્મથી વિરુદ્ધ હોય વા કિંચિત્ લોકનિંદ્ય હોય, એવો અર્થ સમજવો, એ જ પ્રમાણે અન્ય
ઠેકાણે જાણવું.
અસંયમી જ છે.
તેનો યથાયોગ્ય વિનય કરવો તે વિનયતપ છે.
અભિમાન પ્રશંસા યોગ્ય છે.
Page 291 of 370
PDF/HTML Page 319 of 398
single page version
જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
જેમ કે કોઈ શુભક્રિયાની જ્યાં નિંદા કરી હોય ત્યાં તો તેનાથી ઉચ્ચ શુભક્રિયા વા શુદ્ધભાવની
અપેક્ષા છે એમ સમજવું. તથા જ્યાં પ્રશંસા કરી હોય ત્યાં તેનાથી નીચી ક્રિયા વા
અશુભક્રિયાની અપેક્ષા સમજવી. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ જાણવું.
સર્વથા પ્રશંસા ન જાણવી, પણ યથાસંભવ તેના ગુણદોષ જાણી લેવા.
શબ્દનો અર્થ વસ્તુનું સામાન્ય સ્વરૂપગ્રહણમાત્ર છે, તથા ઇંદ્રિય વર્ણનમાં ‘દર્શન’ શબ્દનો અર્થ
નેત્રવડે દેખવામાત્ર છે. વળી સૂક્ષ્મ અને બાદરનો અર્થ
થાય છે; પુદ્ગલ સ્કંધાદિકના કથનમાં ઇંદ્રિયગમ્ય ન હોય તે સૂક્ષ્મ તથા ઇંદ્રિયગમ્ય હોય તે
બાદર, એવો અર્થ થાય છે; જીવાદિકના કથનમાં ૠદ્ધિ આદિના નિમિત્ત વિના સ્વયં રોકાય
નહિ તેનું નામ સૂક્ષ્મ તથા રોકાય તેનું નામ બાદર. એવો અર્થ થાય છે; વસ્ત્રાદિકના કથનમાં
પાતળાપણાનું નામ સૂક્ષ્મ તથા જાડાપણાનું નામ બાદર, એવો અર્થ થાય છે.
જે અવસ્થા થાય તેનું નામ પ્રત્યક્ષ છે. વળી મિથ્યાદ્રષ્ટિને અજ્ઞાન કહ્યું ત્યાં તેનામાં સર્વથા
જ્ઞાનનો અભાવ ન જાણવો પણ સમ્યગ્જ્ઞાનના અભાવથી તેને અજ્ઞાન કહ્યું છે, ઉદીરણા શબ્દનો
અર્થ
Page 292 of 370
PDF/HTML Page 320 of 398
single page version
જાણવો.
અર્થ થાય તે ગ્રહણ કર્યો, અન્ય ન કર્યો. વળી પ્રાણ ધારણ કરે તેનું નામ ‘જીવ’ છે; જ્યાં
જીવન
‘સમય’ શબ્દના અનેક અર્થ છે
નામ પણ સમય છે. એ પ્રમાણે અનેક અર્થોમાં જ્યાં જેવો સંભવે ત્યાં તેવો અર્થ સમજવો.
તેનો શબ્દાર્થ ગ્રહણ કરવો નહિ પણ તેનો રૂઢિરૂપ જે અર્થ હોય તે જ ગ્રહણ કરવો. જેમ
કે
કરવો નહિ, એ નામની ધારક એક વસ્તુ છે એવો અર્થ ગ્રહણ કરવો. એ જ પ્રમાણે અન્ય
ઠેકાણે પણ સમજવું.
નહિ ગણતાં અહીં અભાવ કહ્યો છે, એવો અર્થ સમજવો. સમ્યગ્દ્રષ્ટિને રાગાદિકનો અભાવ
કહ્યો ત્યાં આ પ્રમાણે અર્થ સમજવો. વળી નોકષાયનો અર્થ તો આ છે કે ‘કષાયનો નિષેધ,’
પણ અહીં એ અર્થ ગ્રહણ ન કરવો, અહીં તો ક્રોધાદિક જેવા એ કષાય નથી, કિંચિત્ કષાય
છે, માટે એ નોકષાય છે એવો અર્થ ગ્રહણ કરવો એમ અન્ય ઠેકાણે પણ સમજવું.
છે કે