Page 73 of 105
PDF/HTML Page 81 of 113
single page version
અતીન્દ્રિયજન્ય પરમસુખ મોક્ષની ચાહ કરી. આ પ્રમાણે અર્થ કરવાથી
વાસ્તવમાં કોઈ પણ વિરોધ નથી. ૯.
કરવાને કારણે ઈશ્વર કહો તો તે બરાબર નથી કારણ કે તે પણ પાછળથી
કામથી પીડિત થઈ ગયા હતા. વિષ્ણુ પણ લક્ષ્મીની સાથે શયન કરવાને
કારણે અનેક આકુળતાઓથી પીડિત છે પરંતુ આપ સદૈવ આત્મામાં જાગૃત
રહેવાને કારણે કામનિદ્રામાં અચેત થયા નહિ અર્થાત્ હરિહરાદિક બધા દેવ
બાહ્ય પરિગ્રહથી લિપ્ત, નિદ્રા આદિ અઢાર દોષ સહિત તથા કામદ્વારા
પીડિત છે અને આપ અઢાર દોષરહિત બાહ્ય અંતરંગ બધા પરિગ્રહોથી
રહિત, નિરાકુળ અને સાચા કામવિજેતા છો. ૧૦.
ગુણીપણું નથી. જેમ વાવ, કૂવો, તળાવ આદિની નિંદા કરવાથી સમુદ્રનો
મહિમા હોય એમ બાબત નથી પરંતુ સમુદ્રનો મહિમા સ્વભાવથી જ હોય
છે તેવી જ રીતે અનંત જ્ઞાનાદિ અપરિમિત ગુણોના સ્વામી હોવાથી આપનો
સર્વોપરિ મહિમા સ્વભાવથી જ છે. ૧૧.
Page 74 of 105
PDF/HTML Page 82 of 113
single page version
સંસારીજીવોને પરસ્પર જુદી જુદી અવસ્થાઓમાં લઈ જાય છે પરિણામે
હે જિનેન્દ્રદેવ! આપે સંસારરૂપી ઘોર સમુદ્રમાં પરસ્પર એકબીજાનું નેતૃત્વ
(વ્યવહારનયથી) કહ્યું છે. ૧૨.
અગ્નિમાં પ્રવેશ કરવો આદિ ઘોર દુઃખોનું ), ગુણોની પ્રસિદ્ધિ માટે
(હાડકાની ખોપરીઓની માળા પહેરવી, મૃગના ચામડાનું આસન રાખવું
ઇત્યાદિ) પ્રત્યક્ષ દોષોનું, ધર્મ માટે (અશ્વમેઘ, નરમેઘ અને નરપશુયજ્ઞરૂપ)
પાપોનું આચરણ કરે છે. આ પ્રમાણે હેયોપાદેય (હિતાહિત) જ્ઞાન રહિત
જીવ તેલની પ્રાપ્તિ માટે રેતીનો સમૂહ પીલે છે. ૧૩.
Page 75 of 105
PDF/HTML Page 83 of 113
single page version
માટે અહીં તહીં ભટકે છે પરંતુ આપનું સ્મરણ કરતા નથી. જો કે મણિ
આદિ બધા શબ્દો આપના પવિત્ર નામના જ પર્યાયવાચી છે. ૧૪.
ધારણ કરે છે તેને વશ આખું જગત થઈ જાય છે એ આશ્ચર્યની વાત
છે. આપ મનરહિત છો તોપણ સુખેથી (અનંતજ્ઞાનાદિ ગુણોથી સંપન્ન
હોવાને કારણે) જીવો છો અથવા જેમના ચિત્તમાંથી આપ બહાર છો
તેઓ સુખપૂર્વક રહી શકતા નથી અને આપ અચિંત્ય હોવા છતાં પણ
અનંત સુખમાં લીન છો. ૧૫.
અભિપ્રાય એ નથી કે આપના જ્ઞાન અને પ્રભુત્વની સીમા આટલી જ છે
કેમ કે કાળ અને લોકની સંખ્યા નિશ્ચિત છે તેથી આપ ત્રિકાળજ્ઞાની અને
ત્રિભુવનપતિ કહેવાઓ છો. જો આ ઉપરાંત બીજા પણ અનંતકાળ અને
લોક હોત તો તે પણ આપના જ્ઞાન અને પ્રભુત્વમાં સમાઈ જ જાત. ૧૬.
Page 76 of 105
PDF/HTML Page 84 of 113
single page version
ઇન્દ્રના જ આત્મસુખનું કારણ છે. જેમ કોઈ આદરપૂર્વક છત્ર ધારણ કરે
છે તો તેનાથી તેને જ છાયાદિરૂપ સુખની પ્રાપ્તિ થાય છે. તેનાથી સૂર્યનો
કાંઈ થોડો જ ઉપકાર થાય છે? તેવી જ રીતે ભગવાનની સેવા દ્વારા ઇન્દ્ર
સંસારનાશક અતિશય પુણ્યની પ્રાપ્તિ કરે છે. ૧૭.
પ્રતિકૂળ ઉપદેશ કેમ? ક્યાં ઇચ્છાથી પ્રતિકૂળ આપનો આ ઉપદેશ? અને
ક્યાં તેમાં સર્વ સંસારી જીવોનું પ્રિયપણું? આ બધું પરસ્પર વિરોધી હોવા
છતાં પણ વિરોધ રહિત યથાર્થ છે એમ મને દ્રઢ વિશ્વાસ છે. ૧૮.
ભવ્યજીવો પ્રત્યે કોઈ રાગ નથી તેથી વીતરાગી હોવામાં અને ઉપદેશ
દેવામાં કોઈ વિરોધ નથી. હિતકારી હોવા છતાં પણ તે ઇન્દ્રિયવિષયના
તુચ્છ ક્ષણિક સુખથી પ્રતિકૂળ છે કેમ કે ઇન્દ્રિયવિષય સુખનો વિપાક અત્યંત
કડવો છે છતાં પણ શિવસુખ આપવાનું મુખ્ય કારણ હોવાથી બધાને પ્રિય
છે તેથી આપના ઉપદેશમાં કોઈ વિરોધ નથી.
Page 77 of 105
PDF/HTML Page 85 of 113
single page version
છે અને જળથી સમુદ્ર સમુદ્રમાંથી એક પણ નદી નીકળતી નથી તેવી જ
રીતે હે ભગવાન! આપની પાસે પરમાણુમાત્ર પણ પરિગ્રહ નથી તોપણ
અનંતજ્ઞાનાદિ ગુણો દ્વારા અત્યંત ઉન્નત સ્વભાવ હોવાથી આપના દ્વારા જે
અનંત સુખાદિરૂપ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તે ધનપતિ કુબેરથી કદી થઈ
શકતી નથી. ૧૯.
જ હો કેમ કે પ્રતિહારપણાનું કાર્ય તેણે જ કર્યું છે, આપને તે પ્રાતિહાર્ય
(પ્રતહારનું કાર્ય) કેવી રીતે હોય? અથવા બરાબર છે કે પૂર્વોપાર્જિત
તીર્થંકર પ્રકૃતિરૂપ કર્મના ઉદયથી અશોકવૃક્ષાદિ આઠ પ્રાતિહાર્ય હોય છે એ
કારણે તે કર્મયોગથી આપને પણ ‘પ્રાતિહાર્ય’ હો. ૨૦.
Page 78 of 105
PDF/HTML Page 86 of 113
single page version
નિર્ધનને સારી રીતે જોતી નથી. તે યોગ્ય જ છે કારણ કે અંધારામાં ઉભેલો
મનુષ્ય પ્રકાશમાં ઉભેલા પુરુષને જેમ જોઈ લે છે તેમ પ્રકાશમાં ઉભેલો
પુરુષ અંધારામાં ઉભેલા પુરુષને જોઈ શકતો નથી. ૨૧.
પણ જ્ઞાનાદિ સંપત્તિ રહિત મનુષ્યોને હિતનો ઉપદેશ આપીને સુખી કરો
છો. આ રીતે આપ સંસારના શ્રીમાનોથી ભિન્ન પ્રકારના જ શ્રીમાન્ છો.
પણ અશક્ત જીવો સ્વસંવેદન પ્રત્યક્ષથી આત્માને ક્યાંથી જાણી શકે?
અને જ્યાં પ્રત્યક્ષરૂપ સ્વાત્માને જ જાણતા નથી તો પછી કેવળજ્ઞાન-
સ્વરૂપ, અમૂર્ત અને ચિન્માત્ર એવા આપને કેવી રીતે જાણી શકે? અર્થાત્
જાણી શકે નહિ. ૨૨.
Page 79 of 105
PDF/HTML Page 87 of 113
single page version
સુવર્ણને એમ કહીને છોડી દે છે કે આ પાષાણ છે અથવા પાષાણથી
ઉત્પન્ન થયું છે. ૨૩.
અપમાનિત થયા. પરંતુ આપની સમક્ષ તે મોહ સ્વયં મૂર્ચ્છિત થઈ ગયો.
તે યોગ્ય જ છે, વિરોધીનો બળવાનની સાથે વિરોધ કરવાથી મૂળ સહિત
નાશ થાય છે. ૨૪.
છે તેથી મેં બધું જ જોયું છે એવા અહંકારથી આપે કદી પણ આપનો
હાથ જોયો નહિ. ૨૫.
Page 80 of 105
PDF/HTML Page 88 of 113
single page version
છે, આ પ્રમાણે કેવળ આપના સિવાય સંસારના બધા પદાર્થોનો અભ્યુદય
તેમના પ્રતિપક્ષ સહિત છે. ૨૬.
નાશ થઈ ગયો છે તેથી કેવળ આપના ભક્ત જ શાશ્વત સુખનો રસાસ્વાદ
લે છે.
‘દેવ’ જાણીને નમસ્કાર કરનારને પણ મળતું નથી કેમકે નીલમણિને કાચ
માનીને ધારણ કરનાર મનુષ્ય, કાચને નીલમણિ માનીને ધારણ કરનાર
મનુષ્ય કરતાં દરિદ્ર નથી. ૨૭.
ગયો અને ફૂટેલા ઘડાને કહે છે કે ઘડાનું કલ્યાણ થઈ ગયું. ૨૮.
Page 81 of 105
PDF/HTML Page 89 of 113
single page version
જુદા જુદા અર્થવાળા, એક અર્થવાળા તથા હિતકારી આપના દ્વારા
પ્રતિપાદિત વચનો સાંભળીને કયો પરીક્ષક આપના જેવા સત્યવાદીની
નિર્દોષતાનો અનુભવ ન કરે અર્થાત્ બધાં જ કરે છે. ૨૯.
(દિવ્યધ્વનિ)ની પ્રવૃત્તિ સ્વભાવથી જ થાય છે, એવો કાંઈક નિયોગ જ છે.
જેમ ચન્દ્રનો ઉદય સ્વભાવથી જ થાય છે, ‘હું સમુદ્રને પૂરેપૂરો ભરી દઉં’
એવી ઇચ્છાથી ચન્દ્રનો ઉદય થતો નથી, તેવી જ રીતે આપની દિવ્યધ્વનિ
સ્વભાવથી જ ખરે છે. ૩૦.
Page 82 of 105
PDF/HTML Page 90 of 113
single page version
આપમાં જ છે. અર્થાત્ આપ સર્વગુણસંપન્ન છો, આપનામાં કોઈ ગુણની
કમી નથી. ૩૧.
આપની ભક્તિ કરું છું, ધ્યાન કરું છું અને આપને પ્રણામ કરું છું કેમ
કે કોઈ પણ ઉપાય દ્વારા પોતાના વિભાવ ભાવો મટાડીને ઇચ્છિત ફળ સિદ્ધ
કરી લેવું જોઈએ. ૩૨.
દ્વારા વંદ્ય છો પરંતુ આપ કોઈને વંદન કરતા નથી. ત્રણે લોકના સ્વામી
એવા આપને હું (ધનંજય કવિ) સદૈવ નમસ્કાર કરું છું. ૩૩.
Page 83 of 105
PDF/HTML Page 91 of 113
single page version
છો પરંતુ આપને કોઈ જાણતું નથી. આપના અનંતગુણોનું સ્મરણ પણ કરી
શકાતું નથી એવા શ્રી જિનેન્દ્ર ભગવાનનું હું સદૈવ વારંવાર ચિંતવન કરું
છું. ૩૪.
પરમાણુમાત્ર પણ પરિગ્રહ આપની પાસે નથી છતાં પણ ઇન્દ્ર ચક્રવર્તી
વગેરે આપની પાસે યાચના કરે છે. (કારણ કે અનંત ચતુષ્ટયસ્વરૂપ
અંતરંગ
પદાર્થોનો પાર પામ્યા છો અને બીજાને પણ પાર પહોંચાડો છો, પરંતુ
આપનો પાર કોઈ પામ્યું નથી, એવા તે જિનપતિનું હું શરણ ગ્રહું છું. ૩૫.
જ તે મહામેરુ હતો તેવી જ રીતે આપ ક્રમપૂર્વક ન વધતાં સ્વયં ઉન્નત
હતા. એવા ત્રણલોકના દીક્ષાગુરુ સ્વરૂપ આપને નમસ્કાર. ૩૬.
Page 84 of 105
PDF/HTML Page 92 of 113
single page version
ગુરુતા. તે સદૈવ એકરૂપ રહેનાર અને કાળની કળાથી રહિત અર્થાત્
અવિનાશી ત્રિલોકીનાથને હું નમસ્કાર કરું છું. ૩૭.
જ છે કે વૃક્ષોનો આશ્રય લેનાર પુરુષને છાંયો સ્વયં પ્રાપ્ત થઈ જાય છે
તો પછી છાંયો માગવાથી શો લાભ થાય? ૩૮.
ભક્તિ રહો. મને વિશ્વાસ છે કે હે દેવ! આપ મારા ઉપર આટલી કૃપા
અવશ્ય કરશો. પોતા વડે પોષાવા યોગ્ય શિષ્ય ઉપર ક્યા વિદ્વાન પુરુષ
અનુકૂળ નથી થતા? બધા જ થાય છે. ૩૯.
Page 85 of 105
PDF/HTML Page 93 of 113
single page version
કરેલી આપની સ્તુતિ અને ભક્તિ વિશેષપણે સુખ, યશ, ધન અને વિજય
આપે છે. ૪૦.
લાભ મળે છે અને અંતે સર્વોપરિ મોક્ષનું સુખ પ્રાપ્ત થાય છે.
Page 86 of 105
PDF/HTML Page 94 of 113
single page version
Page 87 of 105
PDF/HTML Page 95 of 113
single page version
Page 88 of 105
PDF/HTML Page 96 of 113
single page version
Page 89 of 105
PDF/HTML Page 97 of 113
single page version
Page 90 of 105
PDF/HTML Page 98 of 113
single page version
Page 91 of 105
PDF/HTML Page 99 of 113
single page version
Page 92 of 105
PDF/HTML Page 100 of 113
single page version