Page 53 of 105
PDF/HTML Page 61 of 113
single page version
સાથે જઈને ઘોર દુઃખો આપે છે તેને પણ જો આપની ભક્તિ દૂર કરી
શકે છે તો બીજું એવું કષ્ટનું કર્યું કારણ છે કે જેને તે ભક્તિ જીતી ન
શકે? અર્થાત્ કોઈ પણ નથી
Page 54 of 105
PDF/HTML Page 62 of 113
single page version
પાપનું ફળ એવું દુઃખ પણ રહી શકે નહિ. ૨.
સ્તોત્ર
ચિરકાળથી રહેવાના અભ્યાસી હતા. ૩.
Page 55 of 105
PDF/HTML Page 63 of 113
single page version
આવતી રત્નો આદિની વૃષ્ટિથી આ ભૂમંડળ સુવર્ણમય બન્યું હતું. હવે
જ્યારે આપ ધ્યાનરૂપી દ્વારવાળા મારા રુચિકર અંતઃકરણમાં પ્રવેશ પામ્યા
છો તો હે દેવ! આપ મારા આ (કોઢના રોગથી ઘેરાયેલા) શરીરને
સુવર્ણમય બનાવી દો એમાં કઈ આશ્ચર્યની વાત છે? કોઈ પણ આશ્ચર્યની
વાત નથી. ૪.
પ્રતિપક્ષી નથી એવી શક્તિ છે, આપ મારી ભક્તિથી સમૃદ્ધ એવી
ચિત્તરૂપી શય્યામાં ચિરકાળથી નિવાસ કરો છો તેથી મારામાં ઉત્પન્ન થતા
Page 56 of 105
PDF/HTML Page 64 of 113
single page version
શકતા નથી. ૫.
દાવાનળનો આતાપ મને કેમ નહિ છોડે? છોડશે જ, મારા ઉપર દુઃખનો
કોઈ પ્રભાવ રહી શકશે નહિ. ૬.
Page 57 of 105
PDF/HTML Page 65 of 113
single page version
આભાસહિત, સુગંધિત અને શ્રીલક્ષ્મીનું નિવાસસ્થાન થઈ જાય છે. (આમ
વાત છે ત્યાં) મારું સંપૂર્ણ મન જો ધ્યાનદ્વારા આપનો સર્વાંગે સ્પર્શ કરે
છે તો પછી એવું કયું કલ્યાણ છે કે જે મને સ્વયં પ્રતિદિન પ્રાપ્ત ન
થાય?
સ્થાન જે મુક્તિધામ છે તેમાં પ્રવેશી ચુક્યા છો, આપનું આવું રૂપ
જોનારને, આપના વચનામૃત ભક્તિરૂપ કટોરીથી પીનારને અને આપની
કૃપા
નહિ. ૮.
Page 58 of 105
PDF/HTML Page 66 of 113
single page version
માનરૂપી રોગને દર્શનમાત્રથી જ કેવી રીતે દૂર કરે છે, જો આપની
સમીપતાના પ્રભાવથી જ તેમાં તે શક્તિ ઉત્પન્ન ન થતી હોય? અર્થાત્
આપની સમીપતાના પ્રભાવથી જ તેનામાં તેવી શક્તિનો સંચાર થાય છે
કે જે બીજા પાષાણ તથા રત્નોમાં હોતી નથી, માટે આપનો જ અપૂર્વ
મહિમા છે. ૯.
સમૂહને શીઘ્ર ખંખેરી નાખે છે તો પછી ધ્યાન દ્વારા બોલાવાયેલ આપ જેના
હૃદયકમળમાં પ્રવેશ કરો છો તે મનુષ્ય દ્વારા એવો કયો લોકોપકાર છે કે
જે આ લોકમાં અશક્ય હોય? ૧૦.
Page 59 of 105
PDF/HTML Page 67 of 113
single page version
પ્રાપ્ત થયું છે કે જેનું સ્મરણ પણ મને શસ્ત્ર આઘાતની જેમ કષ્ટ આપે
છે તે બધું આપ જાણો છો, આપ સર્વ રીતે સમર્થ છો, દયાળુ છો તેથી
જ હું ભક્તિભાવપૂર્વક આપના શરણમાં આવ્યો છું. હવે આ વર્તમાન
દુઃખ
દીધું છે. ૧૧.
Page 60 of 105
PDF/HTML Page 68 of 113
single page version
પછી કોઈ નિર્મળ મણિની માળાથી આપના નમસ્કારચક્રનો ભાવપૂર્વક જાપ
કરતો થકો મરીને ઇન્દ્રની વિભૂતિનો સ્વામી બને એમાં શો સંદેહ છે?
અર્થાત્ એમાં કોઈ સંદેહનો અવસર નથી. ૧૨.
કે જે અમર્યાદિત
દ્વારથી બંધ છે? અર્થાત્ નહિ ખોલી શકે. ૧૩.
Page 61 of 105
PDF/HTML Page 69 of 113
single page version
વાણીનો પ્રકાશ પામ્યા વિના કોઈ પણ મનુષ્ય તે મુક્તિના માર્ગ પર
સુખપૂર્વક ચાલવામાં સમર્થ થઈ શકે નહિ. ૧૪.
અનુભાગ
Page 62 of 105
PDF/HTML Page 70 of 113
single page version
સ્વરુચિથી ડૂબકી લગાવીને જો પાપરૂપ મેલને ધોઈ નાખે તો એમાં શું કોઈ
સંદેહ કરવા જેવી વાત છે? જરા પણ સંદેહ કરવા યોગ્ય વાત નથી. ૧૬.
Page 63 of 105
PDF/HTML Page 71 of 113
single page version
તે યોગ્ય છે કારણ કે આપના પ્રસાદથી દોષી મનુષ્ય પણ અભિમત ફળની
પ્રાપ્તિ કરી લે છે. ૧૭.
સુખી બની રહે છે. ૧૮.
Page 64 of 105
PDF/HTML Page 72 of 113
single page version
કરે છે. ભગવાન્! આપ તો સર્વાંગ સુંદર છો, બીજાઓ દ્વારા આપ અજેય
છો; તો પછી (સ્વભાવથી જ સુંદર હોવાને લીધે) વસ્ત્રો આભૂષણો અને
પુષ્પોનું આપને શું પ્રયોજન હોય? તથા શત્રુઓથી અજેય હોવાના કારણે
શસ્ત્રો
કારણ બને છે; કેમ કે તે તેના ભવભ્રમણનો નાશ કરે છે.
વાસ્તવમાં આપ સંસાર-સમુદ્રથી પાર કરનાર છો, સિદ્ધિકાન્તાના સ્વામી
છો અને ત્રણે લોકના સ્વામી છો આ જાતનું સ્તોત્ર આપની પ્રશંસાનું
દ્યોતક છે. ૨૦.
Page 65 of 105
PDF/HTML Page 73 of 113
single page version
પરંતુ ભલે ન પહોંચે છતાં પણ ભક્તિરૂપ સુધારસથી પુષ્ટ થયેલા આ
સ્તુતિરૂપ ઉદ્ગાર ભવ્યજીવોને માટે અભિષ્ટ ફળ આપનાર કલ્પવૃક્ષ સમાન
બને છે. ૨૧.
નથી. વાસ્તવમાં આપનું ચિત્ત જે કોઈની અપેક્ષા રાખતું નથી તે સદા પરમ
ઉપેક્ષાથી
બીજાને દ્વેષભાવથી જોતું નથી. આવી જાતનો પ્રભાવ આપનાથી ભિન્ન
કોપાદિયુક્ત સરાગ દેવોમાં ક્યાં હોય? ક્યાંય ન હોય ૨૨.
Page 66 of 105
PDF/HTML Page 74 of 113
single page version
આપના ખૂબ યશોગાન કર્યા છે. આપની સ્તુતિ કરવા માટે જે ઉત્સુક અને
ઉદ્યત થાય છે તે ક્ષેમરૂપ મોક્ષ તરફ ગમન કરનાર મનુષ્યોનો માર્ગ કદી
પણ કુટિલ અને જટિલ બનતો નથી અને તે તત્ત્વગ્રન્થોના સ્મરણમાં કદી
મોહ પામતા નથી
कल्याणानां भवति विषयः पञ्चधा पञ्चितानाम्
Page 67 of 105
PDF/HTML Page 75 of 113
single page version
કરતો થકો
પૂર્ણ કરીને પાંચ પ્રકારના વિસ્તૃત કલ્યાણકોનો પાત્ર બને છે. ૨૪.
स्वात्माधीन
કરવામાં સમર્થ નથી; તો અમારા જેવા મન્દબુદ્ધિવાળાઓની તો વાત જ
શી કરવી? અમે તો સ્તવનના બહાને આપના પ્રત્યે મારા ઉચ્ચ આદરનો
વિસ્તાર કર્યો છે. આ સ્તવનરૂપ ઉચ્ચ આદર અમારા જેવા સ્વાત્માધીન
સુખના ઇચ્છકોને માટે ‘કલ્યાણ
Page 68 of 105
PDF/HTML Page 76 of 113
single page version
વાદિરાજના અનુવર્તી છે અને જે ભવ્યજીવોની સહાય કરનારાઓનો
સમુદાય છે, તે પણ વાદિરાજનો અનુવર્તી છે
Page 69 of 105
PDF/HTML Page 77 of 113
single page version
દીર્ઘાયુ હોવા છતાં પણ વૃદ્ધાવસ્થા રહિત, એવા સર્વશ્રેષ્ઠ પુરાણ પુરુષ શ્રી
આદિનાથ જિનેન્દ્રદેવ ભવ્ય જીવોને સાંસારિક દુઃખોથી છોડાવીને મોક્ષસુખ
પ્રદાન કરો. ૧.
હતો, આપની સ્તુતિ કરવામાં પરમ ૠદ્ધિસંપન્ન યોગીઓ પણ અસમર્થ
છે. આજ તે જ શ્રી ૠષભનાથ ભગવાનની હું સ્તુતિ કરી રહ્યો છું. તે
બરાબર છે કેમકે જ્યાં સૂર્યનો પ્રકાશ નથી પહોંચતો ત્યાં શું દીપક પ્રકાશ
નથી કરતો? અર્થાત્ કરે જ છે. ૨.
Page 70 of 105
PDF/HTML Page 78 of 113
single page version
નથી. જેમ નાનકડા વાબારામાંથી ડોકાઈને તેના કરતા અનેકગણા મોટા
પદાર્થોનું વર્ણન કરવામાં આવે છે તેવી જ રીતે હું (મારા) થોડાક જ્ઞાન
દ્વારા ઘણા મહાન પદાર્થનું વર્ણન કરું છું. ૩.
નથી. આપ કેવડા અને કેવા છો એ કહેવાને કોઈ સમર્થ નથી માટે આપની
સ્તુતિ ન કરી શકવારૂપ જે કથા છે તે જ આપની સ્તુતિ છે. ૪.
નિરોગ કરે છે તેવી જ રીતે સંસારી જીવો પોતાના આત્માની ભ્રાન્તિરૂપ
રોગથી અત્યંત દુઃખી થઈ રહ્યા છે તેમને આપે મોક્ષમાર્ગરૂપી નીરોગતાની
Page 71 of 105
PDF/HTML Page 79 of 113
single page version
અજ્ઞાની જીવોના આપ ખરેખર બાળવૈદ્ય છો. ૫.
જીવોને આપ ક્ષણવારમાં મોક્ષદશાની પ્રાપ્તિ કરાવી દ્યો છો. પરંતુ સૂર્ય જેમ
આજ અને કાલ એમ કરતો દિશા દેખાડીને દિવસ વીતાવી દે છે પરંતુ
દેતો લેતો કાંઈ નથી તેવી જ રીતે આપના સિવાય બીજું કોઈ પણ આજ
આપીશ, કાલ આપીશ, અને ઇચ્છિતપદ આપવાની આશા દેખાડીને સમય
વીતાવી દે છે કેમ કે તે સ્વતઃ અસમર્થ છે. ૬.
દુઃખ પામે છે. કેવળજ્ઞાન રૂપી પરમદ્યુતિને ધારણ કરનાર આપ સદૈવ તે
બન્ને તરફ દર્પણની જેમ સમતા સ્વભાવ ધારણ કરીને શોભાયમાન થાવ
છો અર્થાત્ પુજારી ઉપર આપ પ્રસન્ન થતા નથી અને નિન્દક ઉપર કોપ
કરતા નથી છતાં પણ તેઓ પોતપોતાના પરિણામો અનુસાર સુખ
Page 72 of 105
PDF/HTML Page 80 of 113
single page version
આકાશ તથા પૃથ્વીની વિશાળતા પણ તેમના સુધી જ સીમિત છે પરંતુ
આપની ધીરજ, ઉન્નત પ્રકૃતિ અને ઉદારતા સમસ્ત લોકાલોકમાં વ્યાપી
રહી છે. ૮.
આપે અનવસ્થા (પરિવર્તનશીલતા) બતાવીને પુનરાગમનનો અભાવ કહ્યો
છે. આપ પ્રત્યક્ષ ફળ છોડીને અદ્રષ્ટ ફળ ચાહો છો; આ પ્રમાણે આપ
વિરુદ્ધ આચરણ સહિત હોવા છતાં પણ વિરુદ્ધ આચરણ રહિત છો, એ
મહાન્ આશ્ચર્ય છે. ૯.
દ્રવ્યદ્રષ્ટિથી નિત્ય અને પર્યાયદ્રષ્ટિથી અનિત્ય ધર્માત્મક છે. સંસારી જીવોની
અપેક્ષાએ પુનરાગમન છે પરંતુ મુક્ત જીવોની અપેક્ષાએ પુનરાગમન નથી
કેમ કે સંસારી જીવ રાગ દ્વેષ, મોહભાવોને વશ થવાના કારણે જુદી જુદી
યોનિઓમાં પરિભ્રમણ કર્યા કરે છે પરંતુ મુક્ત જીવોમાં કર્મકલંકનો અભાવ
થઈ ગયો છે તેથી તેમને પુનરાગમન થતું નથી. દ્રષ્ટફળ છોડીને અદ્રષ્ટફળ