Page 33 of 105
PDF/HTML Page 41 of 113
single page version
त्वामुद्वहन्ति हृदयेन यदुत्तरन्तः
હૃદયમાં ધારણ કરીને સંસાર સમુદ્ર તરી જાય છે. ૧૦.
सोऽपि त्वया रतिपतिः क्षपितः क्षणेन
पीतं न किं तदपि दुर्द्धरवाडवेन
જ છે કેમ કે જે પાણી અનેક અગ્નિઓને ઓલવી નાખે છે તે જ પાણી
સમુદ્રમાં પહોંચતાં સમુદ્રની મધ્યમાં રહેલા પ્રચંડ વડવાનળથી શોષાઈ જાય
છે. ૧૧.
Page 34 of 105
PDF/HTML Page 42 of 113
single page version
त्वां जन्तवः कथमहो हृदये दधानाः
चिन्त्यो न हन्त महतां यदि वा प्रभावः
સંસાર સમુદ્રનો પાર ઘણી સહેલાઈથી કેવી રીતે પામે છે? એ આશ્ચર્ય
છે. એનું સમાધાન એ છે કે મહાપુરુષોનો મહિમા અચિન્ત્ય હોય છે. ૧૨.
ध्वस्तास्तदा वद कथं किल कर्मचौराः
नीलद्रुमाणि विपिनानि न किं हिमानी
કરે છે કે જેમ હિમ ઠંડો હોવા છતાં પણ શું લીલાંછમ વૃક્ષોવાળાં વનોને
બાળી નથી નાખતો? અર્થાત્ હિમ પડવાથી લીલાંછમ બધાં વૃક્ષ કરમાઈ
Page 35 of 105
PDF/HTML Page 43 of 113
single page version
કર્મોનો નાશ કરી નાખ્યો છે. ૧૩.
છે કેમ કે જેમ પવિત્ર અને નિર્મળ કાંતિવાળા કમળના બીજનું ઉત્પત્તિસ્થાન
કમળની કર્ણિકા જ છે તેમ શુદ્ધાત્માને શોધવાનું સ્થાન હૃદયકમળનો
મધ્યભાગ જ છે. ૧૪.
देहं विहाय परमात्मदशां व्रजन्ति
चामीकरत्वमचिरादिव धातुभेदाः
Page 36 of 105
PDF/HTML Page 44 of 113
single page version
પત્થરરૂપ છોડીને શીઘ્ર જ સ્વયં સ્વર્ણ બની જાય છે તેવી જ રીતે હે પ્રભો!
આપના (નિજ શુદ્ધાત્માના) ધ્યાનથી સંસારી જીવ તત્ક્ષણ શરીર છોડીને
પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત કરે છે. ૧૫.
भव्यै कथं तदपि नाशयसे शरीरम्
यद्विग्रहं प्रशमयन्ति महानुभावाः
એ બરાબર જ છે કે મધ્યસ્થ મહાનુભાવોનો એ સ્વભાવ જ હોય છે કે
તેઓ વિગ્રહને શાંત જ કરી નાખે છે અર્થાત્ આ શરીરમાં રહીને આત્મા
આપનું (નિજ શુદ્ધાત્માનું) ધ્યાન કરે છે અને પરિણામે જન્મ-મરણ જે
શરીરના ધર્મ છે તેમનાથી આત્માને સદાને માટે મુક્તિ મળી જાય છે, એ
જ આપની મધ્યસ્થતા છે. ૧૬.
ध्यातो जिनेन्द्र ! भवतीह भवत्प्रभावः
किं नाम नो विषविकारमपाकरोति
Page 37 of 105
PDF/HTML Page 45 of 113
single page version
જ રીતે હે ભગવાન્! આ સંસારમાં જ્યારે યોગીજનો અભેદ બુદ્ધિથી
આપનું ધ્યાન કરે છે ત્યારે પોતાના આત્માને આપની સમાન ચિંતવીને
આપના જેવા થઈ જાય છે. ૧૭.
દેખે છે તેવી જ રીતે હે સ્વામી! રાગદ્વેષાદિ અંધકારરહિત (પરમ વીતરાગ
એવા) આપને અન્યમતિ (મિથ્યાત્વાદિ રોગથી તેમનું ચિત્ત ગ્રસાયું હોવાથી)
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિની બુદ્ધિથી પૂજે છે. ૧૮.
किं वा विबोधमुपयाति न जीवलोकः
Page 38 of 105
PDF/HTML Page 46 of 113
single page version
જાય છે. અથવા સાચું જ છે કે સૂર્યનો ઉદય થતાં કેવળ મનુષ્યો જ જાગૃત
નથી થતા પરંતુ કમળાદિ વનસ્પતિ પણ પાંખડીઓની સંકોચરૂપ નિદ્રા
છોડીને વિકસિત થઈ જાય છે. (આ પ્રથમ પ્રાતિહાર્યનું વર્ણન છે.) ૧૯.
विष्वक्पतत्यविरला सुरपुष्पवृष्टिः
गच्छन्ति नूनमध एव हि बन्धनानि
આશ્ચર્યની વાત છે. અથવા તે યોગ્ય જ છે, હે મુનીશ! આપનો આત્મામાં
સાક્ષાત્કાર થતાં સુમનસો (સ્વચ્છ મનવાળા જીવો)ના (રાગદ્વેષ મોહાદિરૂપ)
બંધન નિશ્ચયથી નીચે જ જાય છે અર્થાત્ નષ્ટ થઈ જાય છે. (આ બીજા
પ્રાતિહાર્યનું વર્ણન છે.) ૨૦.
पीयूषतां तव गिरः समुदीरयन्ति
Page 39 of 105
PDF/HTML Page 47 of 113
single page version
भव्या व्रजन्ति तरसाप्यजरामरत्वम्
તે સાચું જ છે કેમ કે ભવ્ય જીવ તેનું પાન કરીને પરમાનંદ પામતા થકા
બહુ જ જલ્દી અજરામરપણું પ્રાપ્ત કરી લે છે. (આ ત્રીજા પ્રાતિહાર્યનું
વર્ણન છે.) ૨૧.
मन्ये वदन्ति शुचयः सुरचामरौघाः
ते नूनमूर्ध्वगतयः खलु शुद्धभावाः
તરફ જતાં લોકોને એમ કહી રહ્યાં છે કે જે વિશુદ્ધ પરિણામના ધારક
જીવ આ મુનિનાથ પ્રત્યે નમ્રીભૂત થઈને નમસ્કાર કરે છે તે જીવ
નિશ્ચયથી અમારા સમાન ઊર્ધ્વગતિ જે મોક્ષ તેને પામે છે. (આ ચોથા
પ્રાતિહાર્યનું વર્ણન છે.) ૨૨.
Page 40 of 105
PDF/HTML Page 48 of 113
single page version
ભવ્ય જીવો ઘણી ઉત્સુકતાથી આપને દેખે છે. આપની દિવ્યધ્વનિ અને
દર્શન પામીને ભવ્યજીવ કૃતકૃત્ય થઈ જાય છે. (આ પાંચમા પ્રાતિહાર્યનું
વર્ણન છે.) ૨૩.
लुप्तच्छदच्छविरशोकतरुबभूव
नीरागतां व्रजति को न सचेतनोऽपि
Page 41 of 105
PDF/HTML Page 49 of 113
single page version
સમીપતાથી જો વૃક્ષોનો રાગ (લાલાશ) પણ જતો રહે છે તો એવો કયો
સચેતન પુરુષ હોય કે જે આપના ધ્યાન દ્વારા આપની સમીપતાથી
વીતરાગતા ન પામે? અર્થાત્ અવશ્ય પામે. (આ છઠ્ઠા પ્રાતિહાર્યનું વર્ણન
છે.) ૨૪.
मागत्य निर्वृतिपुरीं प्रति सार्थवाहम्
मन्ये नदन्नभिनभः सुरदुन्दुभिस्ते
પ્રમાદ છોડીને મોક્ષનગરી તરફ લઈ જતા આપના (શ્રી પાર્શ્વનાથના) શરણે
આવીને આમની ભક્તિ કરો. (આ સાતમા પ્રાતિહાર્યનું વર્ણન છે.) ૨૫.
तारान्तिवतो विधुरयं विहताधिकारः
Page 42 of 105
PDF/HTML Page 50 of 113
single page version
સુશોભિત ત્રણ છત્રોના બ્હાને પોતાના જગતને પ્રકાશવાના અધિકારથી
ભ્રષ્ટ થઈને તારાગણોથી વિંટળાયેલ આ ચન્દ્રમા પોતાના ત્રણ શરીર ધારણ
કરીએ નિશ્ચયથી આપની સેવા કરી રહ્યો છે. (આ આઠમા પ્રાતિહાર્યનું
વર્ણન છે.) ૨૬.
कान्ति प्रतापयशसामिवसञ्चायेन
सालत्रयेण भगवन्नभितो विभासि
કોટ નથી પણ એ આપની કાંતિ, પ્રતાપ અને યશના જાણે કે ત્રણ પૂંજ
છે કે જે ચારે તરફ સંપત્તિથી પરિપૂર્ણ ભરેલ ત્રણે જગતના એક પિંડ છે
અર્થાત્ રત્નનિર્મિત પ્રથમ કોટ જાણે કે શ્રી પાર્શ્વનાથ ભગવાનના શરીરની
કાંતિનો જ સમૂહ છે, સુવર્ણ નિર્મિત બીજો કોટ જાણે કે તેમના પ્રતાપનો
જ પૂંજ છે અને ચાંદી નિર્મિત બીજો કોટ જાણે ભગવાનની કીર્તિનો જ
સમૂહ છે. ૨૭.
त्वत्सङ्गमे सुमनसो न रमन्त एव
Page 43 of 105
PDF/HTML Page 51 of 113
single page version
આપના ચરણોનો આશ્રય લે છે અથવા યોગ્ય જ છે કે આપનો સમાગમ
થતાં સુમનસૂ અર્થાત્ પુષ્પમાળાઓ અથવા સ્વચ્છ મનવાળા ભવ્ય પ્રાણી
બીજી જગ્યાએ સંતોષ પામતા નથી. ૨૮.
यत्तारयस्यसुमतो निजपृष्ठलग्नान्
चित्रं विभो यदसि कर्मविपाकशून्यः
સંસારસમુદ્રથી વિમુખ થઈ જવા છતાં આપ આપના અનુયાયી ભવ્યજીવોને
(સંસાર સમુદ્રના) કિનારે લઈ જાવ છો. પૃથ્વીના સ્વામી અને સંરક્ષક એવા
આપને માટે એ યોગ્ય જ છે જેમ પરિપક્વ ઘટને (માટે જળમાંથી તારવાનું
ઉચિત છે તેમ.) પરંતુ હે પ્રભુ! મોટું આશ્ચર્ય તો એ છે કે આપ કર્મોના
વિપાકથી શૂન્ય છો. ૨૯.
Page 44 of 105
PDF/HTML Page 52 of 113
single page version
સમુદ્રથી પાર ઉતારી દ્યો છો એ જ મોટું આશ્ચર્ય છે કેમ કે જે ઘડો વિપાક
સહિત (પકાવેલો) હોય તે જ તેના ઉપર બેઠેલાને પાણીમાં તારી શકે છે
પરંતુ આપ તો વિપાકરહિત હોવા છતાં તારો છો એ જ આપનો અચિંત્ય
મહિમા છે. ૨૯.
किं वाक्षरप्रकृतिरप्यलिपिस्त्वमीश
ज्ञानं त्वयि स्फु रति विश्वविकासहेतु
હોવા છતાં પણ ત્રણ લોકના પદાર્થોનો પ્રકાશ કરનાર જ્ઞાન આપનામાં
સદૈવ સ્ફુરાયમાન રહે છે. ૩૦.
અલંકાર કહે છે. ઉપરના શ્લોકમાં દેખાડેલ વિરોધનો પરિહાર આ પ્રમાણે
છે. હે ભગવન્ ! આપ ત્રિભુવનનાથ છો અને કઠિનતાથી જાણી શકાવ છો.
એનો બીજો અર્થ આ રીતે પણ છે
મોક્ષસ્વરૂપ છો અને નિરાકાર હોવાના કારણે જોઈ શકાતા નથી અથવા
Page 45 of 105
PDF/HTML Page 53 of 113
single page version
આપમાં સદૈવ કેવળજ્ઞાન સ્ફુરાયમાન રહે છે. ૩૦.
ग्रस्तस्त्वमीभिरयमेव परं दुरात्मा
હણાણી નહોતી, આપનો પરાજય થવાની વાત તો દૂર જ રહી. ઊલ્ટું
હતાશ બનેલ દુષ્ટ તે કમઠ જ તે રજોથી (પાપકર્મોથી) ઘેરાઈ ગયો. ૩૧.
भ्रश्यत्तडिन्मुसलमांसलघोरधारम्
तेनैव तस्य जिन दुस्तर वारिकृत्यम्
Page 46 of 105
PDF/HTML Page 54 of 113
single page version
ધારે જ્યાં ભયંકર જળ વરસી રહ્યું છે એવી ભયંકર વર્ષા દૂષ્ટ કમઠે આપના
ઉપર કરી, તેમાં હે ભગવાન્! આપનું તો કાંઈ બગડ્યું નહિ પરંતુ તે કમઠે
પોતાને માટે તે ભયંકર જળવૃષ્ટિ દ્વારા તીક્ષ્ણ તરવારનું કામ કર્યું અર્થાત્ આવું
દુષ્કૃત્ય કરવાને કારણે તેણે ઘોર પાપકર્મોનો બંધ કર્યો. ૩૨.
सोऽस्याभवत्प्रतिभवं भवदुःखहेतुः
કરનાર અને જેમના મોઢામાંથી આગની જ્વાળા નીકળી રહી છે એવા
પિશાચોને જેણે આપના તરફ દોડાવ્યા તે પિશાચો પણ તે દુષ્ટ કમઠને માટે
જન્મોજન્મ સાંસારિક દુઃખોનું કારણ થયા. ૩૩.
पादद्वयं तव विभो भुवि जन्मभाजः
Page 47 of 105
PDF/HTML Page 55 of 113
single page version
વિધિપૂર્વક આપના બન્ને ચરણોની સવાર, બપોર અને સાંજે આરાધના કરે
છે, તે જ જીવો સંસારમાં ધન્ય છે. ૩૪.
मन्ये न मे श्रवणगोचरतां गतोऽसि
किं वा विपद्विषघरी सविधं समेति
પવિત્ર મંત્ર મેં કાનથી સાંભળ્યો હોત તો શું આપત્તિરૂપી સાપણ મારી
સમીપ આવત? અર્થાત્ ન જ આવત. ૩૫.
मन्ये मया महित मीहितदानदक्षम्
जातो निकेतनमहं मथिताशयानाम्
Page 48 of 105
PDF/HTML Page 56 of 113
single page version
હે મુનિનાથ! આ જન્મમાં હું હૃદયને વ્યથિત કરનાર તિરસ્કારોનું પાત્ર
બન્યો છું. ૩૬.
पूर्वं विभो सकृदपि प्रविलोकितोऽसि
प्रोद्यत्प्रबन्धगतयः कथमन्यथैते
પૂર્ણ વિશ્વાસ છે. જો મેં આપના દર્શન કર્યા હોત તો ઉત્કટરૂપે ઉત્પન્ન
થતા, સંતાનની પરંપરા વધારનારા અને મર્મસ્થાનને ભેદનારા આ અનર્થ
(દુઃખદાયક મોહભાવ) મને શા માટે સતાવેત? ૩૭.
કર્યા નહિ અર્થાત્ કદી પણ આપના જ જેવા મારા શુદ્ધાત્માને જોયો નહિ
અને એ જ કારણે મને દુઃખદાયક મોહભાવો સતાવી રહ્યા છે. ૩૭.
नूनं न चेतसि मया विधृतोऽसि भक्त्या
Page 49 of 105
PDF/HTML Page 57 of 113
single page version
यस्मात्क्रियाः प्रतिफलन्ति न भावशून्याः
કર્યા હોય પરંતુ એ તો નિશ્ચય છે કે મેં આપને ભક્તિપૂર્વક કદી પણ મારા
હૃદયમાં ધારણ કર્યા નથી. એનું પરિણામ એ આવ્યું કે હજી સુધી હું આ
સંસારમાં દુઃખનું ભાજન જ બની રહ્યો છું કારણ કે ભાવરહિત ક્રિયા
ફળદાયક થતી નથી. ૩૮.
कारुण्यपुण्यवसते वशिनां वरेण्य
दुःखांकुरोद्दलनतत्परतां विधेहि
એવા મારા ઉપર દયા લાવીને, મારા દુઃખાંકુરોનો (મોહભાવોનો) સમૂળ
નાશ કરવામાં તત્પર થાવ. ૩૯.
Page 50 of 105
PDF/HTML Page 58 of 113
single page version
वन्घ्योऽस्मि तद्भुवनपावन हा हतोऽस्मि
શરણાગતપ્રતિપાલક, કર્મવિજેતા, પ્રભાવધારક! આપના ચરણકમળ પ્રાપ્ત
કરવા છતાં પણ જો મેં તેમનું ધ્યાન ન કર્યું તો હે પ્રભો! મારા જેવો
અભાગી કોઈ નથી. ૪૦.
संसारतारक विभो भुवनाधिनाथ
सीदन्तमद्य भयदव्यसनाम्बुराशेः
મમ દુઃખિયારાની રક્ષા કરો અને અતિ ભયાનક દુઃખ સમુદ્રથી મને
બચાવો. ૪૧.
Page 51 of 105
PDF/HTML Page 59 of 113
single page version
भक्तेः फलं किमपि सन्ततसञ्चितायाः
स्वामी त्वमेव भुवनेऽत्र भवान्तरेऽपि
ફળ મળે તો હે અશરણોને શરણ આપનાર! તે એટલું જ હો કે આ લોક
અને પરલોકમાં પણ આપ જ મારા સ્વામી હો અર્થાત્ મારો આત્મા
આપના સમાન શુદ્ધ અને પૂર્ણ થઈ જાય. ૪૨.
सान्द्रोल्लसत्पुलक कञ्चुकिताङ्गभागाः
ये संस्तवं तव विभो स्वयन्ति भव्याः
प्रभास्वराः स्वर्गसमादो भुक्त्वा
अचिरान्मोक्षं प्रपद्यन्ते
Page 52 of 105
PDF/HTML Page 60 of 113
single page version
દીક્ષાનામ પણ બતાવ્યું છે.) જે ભવ્ય જીવ આપના પ્રતિમાના મુખકમલ
તરફ એકીટશે જોઈને, સઘન અને રોમાંચરૂપ વસ્ત્રોથી પોતાના શરીરના
અંગ ઢાંકીને, એકાગ્ર ધ્યાનયુક્ત બુદ્ધિ દ્વારા આપની સ્તુતિ કરે છે,
તેઓ સ્વર્ગલોકના અનેક પ્રકારના મનોહર સુખો ભોગવીને તથા
આત્મામાંથી ભાવકર્મરૂપી મળ દૂર કરીને અતિ શીઘ્રપણે મોક્ષસુખની
પ્રાપ્તિ કરે છે. ૪૩