Page 13 of 105
PDF/HTML Page 21 of 113
single page version
કોઈ જનેતા ઉત્પન્ન કરતી જ નથી. ૨૨.
नान्यः शिवः शिवपदस्य मुनींद्रपंथाः
કર્મો આપે નષ્ટ કરી દીધેલા હોવાથી તથા કેવળજ્ઞાન અવસ્થામાં ભામંડળ
સમાન તેજસ્વી હોવાથી સૂર્ય સમાન તેજસ્વી કહેવાઓ છો. આપ જ
અમલ
છે. હે નાથ! સાચું તો એ છે કે આપને સમ્યક્ પ્રકારે પામ્યા વિના બીજો
કોઈ મોક્ષનો શ્રેષ્ઠ માર્ગ છે જ નહીં. ૨૩.
ब्रह्माणमीश्वरमनंतमनंगकेतुम्
ज्ञानस्वरूपममलं प्रवदंति संतः
Page 14 of 105
PDF/HTML Page 22 of 113
single page version
ત્રણે લોકમાં વ્યાપ્ત છે તેથી આપને ‘વિભુ વ્યાપક અથવા સમર્થ કહે છે.
આપનું સ્વરૂપ કોઈ ચિંતવન કરી શકતા નથી તેથી આપને ‘અચિંત્ય’ કહે
છે. આપના ગુણોની સંખ્યા નહીં હોવાથી આપને ‘અસંખ્ય’ કહે છે. એવી
રીતે સત્પુરુષો અનેક વિશેષણોથી જ્ઞાનના સાક્ષાત્ સ્વરૂપે વર્ણવી આપને
નિર્મળ કહે છે. હે પ્રભો! આપ કર્મોનો નાશ કરી સિદ્ધ થયા છો. અને
આપ અનાદિ મુક્ત નથી તેથી આપને ‘આદ્ય’ કહે છે અથવા યુગની
આદિમાં આપે કર્મભૂમિની રચના કરી, અને ચોવીશ તીર્થંકરોમાં આદ્ય
તીર્થંકર છો તેથી આપને ‘આદ્ય’ કહે છે. સઘળા કર્મોથી આપ રહિત છો
અથવા આનંદમય છો તેથી આપને ‘બ્રહ્મા’ કહે છે. આપ કૃતકૃત્ય છો
તેથી આપને ‘ઈશ્વર’ કહે છે. અનંતજ્ઞાન, અનંતદર્શનાદિથી આપ યુક્ત
છો અથવા અનીશ્વર છો તેથી આપને ‘અનંત’ કહે છે. સંસારનું કારણ
જે કામ તેને આપ નાશ કરનાર છો તેથી આપને ‘અનંગકેતુ’ કહે છે.
યોગી અર્થાત્ સામાન્ય કેવળી યા મન, વચન, કાયાના વ્યાપારને
જીતવાવાળા જે મુનિજન છે તેના આપ સ્વામી છો તેથી આપને
‘યોગીશ્વર’ કહે છે. આપથી ચઢિયાતું બીજું કોઈ નથી તેથી આપને ‘એક’
કહે છે. આપ કેવળજ્ઞાનસ્વરૂપ છો. અર્થાત્ સમગ્ર કર્મોનો ક્ષય કરીને
આપ ચિત્તસ્વરૂપ થયા છો, તેથી આપને ‘જ્ઞાનસ્વરૂપ’ કહે છે. આપ કર્મ
મલ રહિત છો તેથી આપને ‘અમલ’ કહે છે. ૨૪.
व्यक्तं त्वमेव भगवन् पुरुषोत्तमोऽसि
Page 15 of 105
PDF/HTML Page 23 of 113
single page version
ક્ષણિકવાદી છે, સંસારના પદાર્થોને ક્ષણિક બતાવે છે, વળી તેમનામાં
કેવળજ્ઞાન ન હોવાથી વસ્તુસ્વરૂપને ઠીકઠીક જાણતા નથી તેથી તેઓ સાચા
બુદ્ધ નથી. આપ ત્રણ લોકનું કલ્યાણ કરવાવાળા, સુખ આપવાવાળા છો
તેથી આપ જ સાચા ‘શંકર’ છો. વળી આપ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને
સમ્યક્ચારિત્રરૂપ સત્યાર્થ મોક્ષમાર્ગનો ઉપદેશ આપો છો તેથી આપ જ
સાચા ‘બ્રહ્મા’ છો. નાથ! આપ જ સાક્ષાત્ ‘પુરુષોત્તમ’ અર્થાત્ પુરુષ
तुभ्यं नमः क्षितितलामलभूषणाय
तुभ्यं नमो जिन ! भवोदधिशोषणाय
સમુદ્રને સુકાવવાવાળા છો અર્થાત્ ભવ્ય જીવોને મોક્ષ પ્રાપ્ત કરાવવાવાળા
છો તેથી આપને મારા નમસ્કાર હો. ૨૬.
Page 16 of 105
PDF/HTML Page 24 of 113
single page version
स्वप्नांतरेऽपि न कदाचिदपीक्षितोऽसि
મળવાથી જેમને ગર્વ ઉત્પન્ન થયેલો છે, એવા ગર્વાદિદોષો તો આપને વિષે
સ્વપ્નાંતરે પણ જોયેલા જ નથી. ૨૭.
बिंबं रवेरिव पयोधरपार्श्ववर्ति
દેખાય છે માનો, જેનાં કિરણો સર્વે દિશાઓને પ્રકાશિત કરી રહ્યા છે અને
અંધકારનો સર્વથા નાશ કરે છે એવો સૂર્ય પણ મેઘોની આસપાસ શોભે
તેમ આપ શોભી રહ્યા છો. ૨૮.
Page 17 of 105
PDF/HTML Page 25 of 113
single page version
विभ्राजते तव वपुः कनकावदातम्
तुंगोदयाद्रिशिरसीव सहस्त्ररश्मेः
શોભે છે તેવી જ રીતે હે જિનેન્દ્ર! મણીઓના કિરણોની પંક્તિઓ વડે
કરીને વિચિત્ર દેખાતા સિંહાસન પર સુવર્ણ જેવું મનોહર આપનું શરીર
અત્યંત શોભે છે. ૨૯.
विभ्राजते तव वपुः कलधौतकान्तम्
તેમ મોગરાના પુષ્પ જેવા ધોળા (ફરતા) વીંજાતા ચામરો વડે, સોનાના જેવું
મનોહર, આપનું શરીર શોભી રહેલ છે. ૩૦.
Page 18 of 105
PDF/HTML Page 26 of 113
single page version
प्रख्यापयन्निजगतः परमेश्वरत्वम्
શોભાયમાન, એવા આપના ઉપર રહેલાં ત્રણ છત્રો શોભી રહ્યાં છે તે જાણે
જગતમાં આપનું અધિપતિપણું જાહેર કરતાં હોય એમ શોભે છે. ૩૧.
खे दुंदुभिर्ध्वनति ते यशसः प्रवादी
વસ્તુઓ પ્રાપ્ત કરાવવામાં સમર્થ છે, જે સદ્ધર્મરાજ અર્થાત્ પરમ ભટ્ટારક,
તીર્થંકર ભગવાનની સંસારમાં જયઘોષણા કરી રહ્યા છે, અર્થાત્ એ બતાવી
Page 19 of 105
PDF/HTML Page 27 of 113
single page version
આપનો જે સુયશ પ્રગટ કરી રહ્યા છે તેના દુંદુભિ આકાશને વિષે
જયઘોષણા કરી તેની ગર્જના કરી રહ્યા છે. ૩૨.
दिव्या दिवः पतति ते वचसां ततिर्वा
અને મંદ વાયુએ પ્રેરાયેલી, સ્વર્ગમાંથી ઘણી જ પડે છે. તે જાણે આપના
દિવ્યધ્વનિની માળા જ પડતી હોય એમ શું નથી? ૩૩.
लोकत्रये द्युतिमतां द्यतिमाक्षिपन्ती
दीप्त्या जयत्यपि निशामपि सोमसौम्याम्
Page 20 of 105
PDF/HTML Page 28 of 113
single page version
જગતના તેજસ્વી પદાર્થોના તેજને ઝાંખું પાડે છે તે આપની કાન્તિ
એકસાથ ઉગેલા અનેક સૂર્યોની માફક તેજસ્વી છે, અને ચંદ્રના જેવી
શીતળ ચાંદની રાતને પણ પરાજિત કરે તેવી છે અર્થાત્ આપની પ્રભા
સૂર્યથી પણ અધિક તેજસ્વી હોવાથી લોકોને સંતાપ કરતી નથી અર્થાત્ તે
બહુ જ શીતળ છે. ૩૪.
सद्धर्मतत्त्वकथनैकपटुस्त्रिलोक्याः
દિવ્યધ્વનિ સ્વભાવથી જ બધી ભાષાઓમાં પરિણમી જાય છે તેથી
સંસારના બધા પ્રાણીઓ પોતપોતાની ભાષાઓમાં તેને વિસ્તારપૂર્વક સમજી
જાય છે એ આપનો અચિંત્ય પ્રભાવ છે. ૩૫.
पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति
Page 21 of 105
PDF/HTML Page 29 of 113
single page version
છે એવા આપના ચરણો પૃથ્વી ઉપર જ્યાં જ્યાં આપ ધરો છો, તે તે ઠેકાણે
દેવો સુવર્ણકમળની રચના કરે છે. ૩૬.
धर्मोपदेशनविधौ न तथा परस्य
ता
કદી પણ થઈ નહીં. એ સાચું છે કે ગાઢ અંધકારનો નાશ કરવાવાળા
સૂર્યની પ્રભા જેવી પ્રભા નક્ષત્રોની થતી નથી. ૩૭.
दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम्
Page 22 of 105
PDF/HTML Page 30 of 113
single page version
ભમરાઓના ગુંજારવ વડે જેનો કોપ વૃદ્ધિને પામેલો છે, એવો જે ઉદ્ધત
ઐરાવત હાથી પણ જો કદાચ સામો આવે તોપણ તેને દેખીને આપનો જે
આશ્રિત હોય છે તેને ભય ઉપજતો નથી. ૩૮.
नाक्रामति क्रमयुगाचलसंश्रितं ते
પૃથ્વી શોભાવી છે; એવા બળવાન દોડતા સિંહના અડફટમાં જો માણસ
આવી પડ્યો હોય તો તે પણ જો આપના ચરણરૂપી પર્વતનો આશ્રય લે
તો તેને સિંહ પણ મારી શકતો નથી
दावानलं ज्वलितमुज्जवलमुत्स्फु लिंगम्
त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम्
Page 23 of 105
PDF/HTML Page 31 of 113
single page version
વનનો અગ્નિ જાણે જગતને બાળી નાંખવાની ઇચ્છા કરતો હોય નહીં, તેવો
જોરમાં સળગતો સળગતો અગ્નિ સન્મુખ આવે તો તેને પણ આપના
નામનું કીર્તન
क्रोधोद्धतं फणिनमुत्फ णमापतंतम्
ધસી આવતો હોય તેને પણ, જે માણસની પાસે આપના નામરૂપી
નાગદમની ઔષધિ હોય તો તે માણસ નિશંકપણે તેને ઓળંગી જાય છે
Page 24 of 105
PDF/HTML Page 32 of 113
single page version
त्वत्कीर्तनात्तम ईवाशु भिदामुपैति
રાજાના સૈન્યને પણ, જેમ ઉદય પામેલા સૂર્યનાં કિરણોની શિખાઓ વડે,
અંધકારનો નાશ કરી શકાય છે તેવી રીતે આપના કીર્તનથી અને ભક્તિથી
જીતી શકાય છે. ૪૨.
युद्धे जयं विजितदुर्जयजेयपक्षा
તરવામાં આતુર થઈ ગયા છે એવા ભયાનક યુદ્ધને વિષે, જેને આપના
ચરણકમળરૂપી વનનો આશ્રય હોય છે તેઓ અજિત શત્રુઓને પણ જીતી
શકે છે. ૪૩.
Page 25 of 105
PDF/HTML Page 33 of 113
single page version
સાગર મધ્યે વહાણમાંનાં માણસો આવી પડેલા હોય છે તે પણ આપના
સ્મરણથી નિર્ભયપણે જોખમાયા વગર તરીપાર જઈ શકે છે. ૪૪.
शोच्यां दशामुपगताश्च्युतजीविताशाः
मर्त्या भवंति मकरध्वजतुल्यरुषाः
ગઈ છે અથવા જેઓ પોતાના જીવનથી સર્વથા નિરાશ થઈ ગયા છે એવા
મનુષ્યો પણ આપના ચરણકમળોની રજ
Page 26 of 105
PDF/HTML Page 34 of 113
single page version
गाढं बृहन्निगडकोटिनिघृष्टजंघाः
सद्यः स्वयं विगतबंधभया भवंति
બેડીઓથી જેઓની જાંઘો ખૂબ ઘસાઈ રહી છે એવા લોક પણ આપના
નામરૂપી પવિત્ર મંત્રનું નિરંતર સ્મરણ કરવાથી બહુ જલદીથી એ બંધનના
ભયથી મુક્ત થઈ જાય છે. ૪૬.
यस्तावकं स्तवमिमं मतिमानधीते
સમુદ્ર, જલોદર અને બંધન વિગેરેથી થતા ભયથી તુરત જ મુક્ત થઈ જાય
છે. મતલબ કે એવા લોકો આગળથી ભય ડરી ગયો હોય તેમ નષ્ટ થઈ
જાય છે. ૪૭.
Page 27 of 105
PDF/HTML Page 35 of 113
single page version
भक्त्या मया विविधवर्णविचित्रपुष्पाम्
तं मानतुंगमवशा समुपैति लक्ष्मीः
પોતાના કંઠમાં ધારણ કરે છે
આ સ્તોત્ર રચવાવાળા શ્રી માનતુંગ આચાર્યને રાજવૈભવ તથા સ્વર્ગ
મોક્ષરૂપી લક્ષ્મી અવશ્ય પ્રાપ્ત થાય છે. અર્થાત્ આ પવિત્ર સ્તોત્રનો
હરહંમેશ શ્રદ્ધા ભક્તિ સાથે, પાઠ કરનાર લોકોને ધન સંપત્તિ, રાજ વૈભવ,
સ્વર્ગ વિગેરે વિભૂતિ કોઈપણ જાતના કષ્ટ ભોગવ્યા સિવાય પ્રાપ્ત થાય
છે. આ મંત્રના પ્રભાવથી રાજ્ય, ધન, વૈભવ, ઐશ્વર્ય, પુત્ર, નિરોગતા
આદિ પ્રાપ્ત થાય છે એ તો સ્તોત્રના અનુષાંગિક
મોક્ષ પદની પ્રાપ્તિ હોઈને મોક્ષલક્ષ્મી પ્રાપ્ત કરે છે. રાજવૈભવ
Page 28 of 105
PDF/HTML Page 36 of 113
single page version
भीताभयप्रदमनिन्दितमङ्घ्रिपद्मम्
स्तोत्रं सुविस्तृतमतिर्न विभुर्विधातुम्
Page 29 of 105
PDF/HTML Page 37 of 113
single page version
સુંદર) અને સંસાર
મહિમાના સમુદ્ર છે, જેમની સ્તુતિ કરવાને સ્વયં વિશાળબુદ્ધિ (બાર
અંગના જ્ઞાતા) બૃહસ્પતિ પણ સમર્થ નથી, જેમણે કર્મઠનો ગર્વ
ભસ્મીભૂત કર્યો હતો તે પાર્શ્વનાથ તીર્થંકરની આશ્ચર્યની વાત છે કે હું
સ્તુતિ કરું છું. ૧
रूपं प्ररूपयति किं किल घर्मरश्मेः
નહિ, જેમ દિવસે જે દેખી શકતું નથી એવું ઘુવડનું બચ્ચું ધીઠ થઈને પણ
શું સૂર્યના બિંબનું વર્ણન કરી શકે છે? ૩.
नूनं गुणान्गणयितुं न तव क्षमेत
Page 30 of 105
PDF/HTML Page 38 of 113
single page version
સમુદ્ર પોતાનું બધું જળ બહાર ફેંકીને બિલ્કુલ ખાલી થઈ જાય છે અને
તે વખતે તેમાં રહેલ રત્નો સ્પષ્ટપણે પ્રગટ થવા છતાં તેને કોઈ ગણી શકતું
નથી. ૪.
कर्तुं स्तवं लसदसंख्यगुणाकरस्य
विस्तीर्णतां कथयति स्वधियाम्बुराशेः
બાળક પણ પોતાની બુદ્ધિ પ્રમાણે પોતાના બન્ને હાથ ફેલાવીને સમુદ્રની
વિશાળતા બતાવે છે કે સમુદ્ર આવડો મોટો છે. ૫.
वक्तुं कथं भवति तेषु ममावकाशः
जल्पन्ति वा निजगिरा ननु पक्षिणोऽपि
Page 31 of 105
PDF/HTML Page 39 of 113
single page version
પ્રકારની સ્તુતિ વિચાર કર્યા વિના થઈ છે કેમ કે જ્યાં કથન કરવાની શક્તિ
જ નથી ત્યાં કરવામાં આવેલી કોઈ પણ સ્તુતિ વિચાર રહિત જ ગણાય.
છતાં પણ જેમ પક્ષીઓ મનુષ્યની ભાષામાં બોલવા અસમર્થ હોવા છતાં
પોતાની ભાષામાં બોલ્યા કરતા હોય છે તેમ હું પણ સ્તુતિ કરવાને પ્રવૃત્ત
થયો છું. ૬.
प्रीणाति पद्मसरसः सरसोऽनिलोऽपि
દુઃખોથી બચાવી લે છે. જેમ ગરમીની ૠતુમાં અસહ્ય તાપથી વ્યાકુળ
બનેલા મુસાફરોને કેવળ કમળવાળા સરોવર જ સુખ આપતાં નથી પરંતુ
તેમના સૂક્ષ્મ જળકણોથી મળેલો પવન પણ સુખ આપે છે. ૭.
Page 32 of 105
PDF/HTML Page 40 of 113
single page version
जन्तोः क्षणेन निबिडा अपि कर्मबन्धाः
પ્રભો! આપ જ્યારે ભવ્ય જીવોના મનમંદિરમાં નિવાસ કરો છો ત્યારે
તેમના દ્રઢ કર્મોના બંધન પણ તત્ક્ષણ ઢીલાં પડી જાય છે. ૮.
रौद्रेरूपद्रवशतैस्त्वयि वीक्षितेऽपि
चोरैरिवाशु पशवः प्रपलायमानैः
ચોરોના પંજામાંથી ગાય, ભેંસ આદિ પશુઓ મુક્ત થઈ જાય છે તેવી જ
રીતે હે જિનેન્દ્ર! આપના સમ્યક્ પ્રકારે દર્શન કરતાં જ મનુષ્યો મહા
ભયાનક સેંકડો ઉપદ્રવોથી તત્કાલ મુક્તિ પામે છે. ૯.