Page 13 of 153
PDF/HTML Page 21 of 161
single page version
સર્વ સંગનો ત્યાગ, અંતરની વિશુદ્ધિ અને ઉપસર્ગના તરંગો સહન
કરવાની શક્તિ (પ્રગટ) થાય છે. ૬.
सौख्यानां वा निधानं शिवपदगमने वाहनं शीघ्रगामि
સાગરમાંથી નીકળેલું ઉત્તમ ગ્રહવા યોગ્ય રત્ન છે, સૌખ્યોનું નિધાન છે,
મોક્ષપદમાં લઈ જનાર ત્વરિત ગતિવાળું વાહન છે, કર્મસમૂહરૂપ ધૂળને
ઉડાડી મૂકવા માટે વાયુનો વંટોળ છે, સંસારવનને બાળવા માટે અગ્નિ
છે. ૭.
રહે છે, તે અમે જાણતા નથી. ૮.
Page 14 of 153
PDF/HTML Page 22 of 161
single page version
જ્ઞાનોમાં કેવળજ્ઞાન જ, ચારિત્રોમાં સમતાભાવ, આપ્તોમાં તીર્થંકર જ,
ગાયોમાં કામધેનુ જ, મનુષ્યોમાં ચક્રવર્તી જ અને દેવોમાં ઇન્દ્ર જ ઉત્તમ
છે. તેવી રીતે આ લોકમાં ધ્યાનોમાં શુદ્ધ આત્માનું ચિંતન ઉત્તમ છે. ૯.
न संतोषं कुर्यादिह जगति यथा शुद्धचिद्रूपलब्धिः
રત્ન, સુર-અસુર વિદ્યાધરોના ઇન્દ્રોની લક્ષ્મી, ભોગભૂમિમાં પ્રાપ્ત થતા
અને સ્વર્ગભૂમિમાં પ્રાપ્ત થતા ભોગો તથા અહમિન્દ્રાદિની લક્ષ્મીની
પ્રાપ્તિથી પણ સંતોષ થતો નથી. ૧૦.
Page 15 of 153
PDF/HTML Page 23 of 161
single page version
छिन्नघ्राणः कुशब्दो विकलकरयुतो वाग्विहीनोऽपि पंगुः
श्लाध्यः चिद्रूपचिंतापरः इतरजनो नैव सुज्ञानवद्भिः
અભણ, બહેરો કે કોઢાદિ રોગવાળો મનુષ્ય પણ જો ચિદ્રૂપના ચિંતનમાં
તત્પર હોય તો સમ્યગ્જ્ઞાનીઓ વડે તે પ્રશંસા પામે છે, બીજો કોઈ
મનુષ્ય પ્રશંસાપાત્ર થતો નથી. ૧૧.
હું જાણતો નથી. ૧૨.
Page 16 of 153
PDF/HTML Page 24 of 161
single page version
શુદ્ધ ચિદ્રૂપના જેવું ઉત્તમ ધ્યેય કદી ક્યાંય પણ કોઈને પણ નથી, થયું
નથી અને થશે નહિ. ૧૪-૧૫.
Page 17 of 153
PDF/HTML Page 25 of 161
single page version
પામ્યા છે, પામે છે અને પામશે. ૧૬
છે. ૧૭.
यस्मादत्र हि वीतरागवपुषो नाम्नापि नुत्यापि च
Page 18 of 153
PDF/HTML Page 26 of 161
single page version
सर्व गच्छति पापमेति सुकृतं तत्तस्य किं नो भवेत्
પણ, સ્તુતિ-પ્રણામ વડે, તે વીતરાગબિંબના, તે વીતરાગમંદિરના, તેના
કરાવનારનાં પણ સર્વ પાપ સત્વરે દૂર થઈ જાય છે, સર્વ પુણ્ય આવે
છે, તો તેનું ધ્યાન કરનારને ક્યું ફળ ન થાય? ૧૯.
दोषोऽथवा क इह यस्त्वरितं न गच्छेत्
Page 19 of 153
PDF/HTML Page 27 of 161
single page version
જાય? ૨૦.
संभूयात्यंतरम्या घरविधिजनिता ज्ञानजायां तुलायां
चिद्रूपोहंस्मृतिर्भो कथमपि विधिना तुल्यतां ते न यांति
એક બાજુ એકઠા થઈને રહો, અને બીજી બાજુએ વિશુદ્ધ ઉત્તમ માત્ર
હું શુદ્ધ ચિદ્રૂપ છું એ સ્મરણ મૂકો; હે જનો! તે કોઈપણ રીતે સરખા
Page 20 of 153
PDF/HTML Page 28 of 161
single page version
સમૂહ નાશ પામે છે અને દેવોનો સમૂહ તેમનું દાસત્વ પામે છે. ૨૨.
અશુદ્ધના ચિંતનથી આત્મા અશુદ્ધ થાય છે. ૨૩.
મગ્ન છે. ૨૪.
Page 21 of 153
PDF/HTML Page 29 of 161
single page version
કરો. ૨૫.
Page 22 of 153
PDF/HTML Page 30 of 161
single page version
च्चतुर्धा दानाद्वाध्ययनखजयतो ध्यानतः संयमाच्च
क्रमाच्चिद्रूपाप्तिर्भवति जगति ये वांछकास्तस्य तेषां
ચિદ્રૂપની પ્રાપ્તિ, જગતમાં જેઓ તેના વાંછક છે; તેમને થાય છે. ૧.
Page 23 of 153
PDF/HTML Page 31 of 161
single page version
છે. ૨.
ભજે અને (ઇન્દ્રિય
Page 24 of 153
PDF/HTML Page 32 of 161
single page version
ચારને પ્રયત્નપૂર્વક અવલંબે. ૪.
Page 25 of 153
PDF/HTML Page 33 of 161
single page version
यथाऽजीर्णविकारस्य न भवेदन्नसंरुचिः
ઉત્પત્તિ થતી નથી. ૮.
આત્મસ્વરૂપના ધ્યાનમાં યથાર્થ રુચિ થતી નથી. ૯.
Page 26 of 153
PDF/HTML Page 34 of 161
single page version
क्रीड़ाक्रोधादि मौनं भयहसनजरारोदनस्वापशूकाः
श्रृंगारादीन् प्रपश्यन्नमिह भवे नाटकं मन्यते ज्ञः
ભય, હાસ્ય, જરા, રુદન, નિદ્રા તથા જુગુપ્સાને, વ્યાપાર, આકૃતિ,
રોગને, સ્તુતિ, પ્રણામ, પીડાને, દીનતા, દુઃખ, શંકાને, ભોજનને,
શૃંગારાદિને વાસ્તવિક રૂપે જોતાં જ્ઞાની નાટક માને છે. ૧૩.
त्तद्भार्ययोरतिगुणान्वितयोर्घृणा च
Page 27 of 153
PDF/HTML Page 35 of 161
single page version
यस्योद्धचेतसि स तत्त्वविदां वरिष्ठः
સ્ત્રીઓ, ચક્રવર્તીની પટરાણી તથા ઇન્દ્રની ઇન્દ્રાણીની ઉપર અણગમો
આવે તથા સર્વોત્તમ ઇન્દ્રિય સુખના સ્મરણથી અત્યંત કષ્ટ થાય, તે
તત્ત્વજ્ઞાનીઓમાં સર્વોત્તમ છે. ૧૪.
लोहं ग्रावनिषादकुश्रुतमटेद् यावन्न यात्यंबरं
जैनीवाचमहो तथेंद्रियभवं सौख्यं निजात्मोद्भवं
દિવ્યવાણી પ્રાપ્ત થતી નથી; ત્યાં સુધી આશ્ચર્યની વાત છે કે તે વલ્કલને
(ઝાડની છાલના વસ્ત્રો), ઘાસપર્ણની ઝુંપડી, કેરડા, રાખ, હિંગ, લોઢું,
પથ્થર, હાથીનો કર્કશ સ્વર અને કુશાસ્ત્રને રમ્ય માનીને તેને માટે ભટકે
Page 28 of 153
PDF/HTML Page 36 of 161
single page version
ત્યાં સુધી જીવ ઇન્દ્રિયજનિત સુખ તરફ ભટકે છે. ૧૫.
संतानोद्भूत्युपायं पशुनगविगवां पालवं चान्ससेवां
कुर्वंतोऽस्यंति कालं जगति च विरलाः स्वस्वरूपोपलब्धिं
પશુ, વૃક્ષ, પક્ષી, ગાય, બળદના પાલન અને અન્યની સેવા, નિદ્રા, ક્રીડા,
ઔષધ આદિ સુર અને નરોના મનને રંજન, દેહનું પોષણ કરતાં થકાં
કાળને ગુમાવી દે છે અને અતિ અલ્પ જીવો સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરવામાં
કાળ વીતાવે છે. ૧૬.
Page 29 of 153
PDF/HTML Page 37 of 161
single page version
આદિ વડે તે શુદ્ધ ચિદ્રૂપને સ્મરવું, ધ્યાવું જોઈએ. ૧૯.
પ્રાપ્તિ કરે છે. ૨૦.
Page 30 of 153
PDF/HTML Page 38 of 161
single page version
છે. ૨૧
વ્યાખ્યાન નિરર્થક છે. ૨૩.
સફળ થાય છે. ૨૪.
Page 31 of 153
PDF/HTML Page 39 of 161
single page version
નહિ. ૨૫.
Page 32 of 153
PDF/HTML Page 40 of 161
single page version
केषांचिन्न बलक्षयो न न भयं पीडा परस्यापि न
चिद्रूपस्मरणे फलं बहु कथं तन्नाद्रियंते बुधाः
બળનો ક્ષય થતો નથી, ભય થતો નથી શત્રુ તરફથી પીડા થતી નથી,
પાપ લાગતું નથી, રોગ, જન્મ કે મરણ થતાં નથી, બીજાઓની સેવા
પણ કરવી પડતી જ નથી. (અને) ફળ ઘણું છે (તો) હે વિદ્વજ્જનો!
તમે તેમાં કેમ આદર ઉત્સાહ ધરતા નથી? ૧.