Page 249 of 272
PDF/HTML Page 261 of 284
single page version
છે તે કહેવામાં આવે છેઃ તે જ શુદ્ધાત્મસ્વરૂપ છે, તે જ પરમાત્મસ્વરૂપ છે, તે જ
એકદેશ
એકદેશ વ્યક્તિરૂપ શુદ્ધનયના વ્યાખ્યાનને પરમાત્મધ્યાન
સિદ્ધસ્વરૂપ છે, તે જ નિરંજનસ્વરૂપ છે, તે જ નિર્મળસ્વરૂપ છે, તે જ સ્વસંવેદનજ્ઞાન છે,
તે જ પરમ તત્ત્વજ્ઞાન છે, તે જ શુદ્ધાત્મદર્શન છે, તે જ પરમાવસ્થાસ્વરૂપ છે, તે જ
પરમાત્માનું દર્શન છે, તે જ પરમાત્માનું જ્ઞાન છે, તે જ પરમાવસ્થારૂપ પરમાત્માનું
સ્પર્શન છે, તે જ ધ્યેયભૂત
જ શુદ્ધાત્મદ્રવ્ય છે, તે જ પરમજ્યોતિ છે, તે જ શુદ્ધ આત્માની અનુભૂતિ છે, તે જ
આત્માની પ્રતીતિ છે, તે જ આત્માની સંવિત્તિ છે, તે જ સ્વરૂપની ઉપલબ્ધિ છે, તે જ
स्वशुद्धात्मसम्वित्तिसमुत्पन्नसुखामृतजलसरोवरे रागादिमलरहितत्वेन परमहंसस्वरूपम्
योजनीयमिति
स्वरूपं, तदेव निर्मलस्वरूपं, तदेव स्वसम्वेदनज्ञानम्, तदेव परमतत्त्वज्ञानं, तदेव शुद्धात्मदर्शनं,
तदेव परमावस्थास्वरूपम्, तदेव परमात्मनः दर्शनं, तदेव परमात्मज्ञानं, तदेव परमावस्थारूप
शुद्धचारित्रं, तदेव परमपवित्रं, तदेवान्तस्तत्त्वं, तदेव परमतत्त्वं, तदेव शुद्धात्मद्रव्यं, तदेव
परमज्योतिः, सैव शुद्धात्मानुभूतिः, सैवात्मप्रतीतिः, सैवात्मसंवित्तिः, सैव स्वरूपोपलब्धिः,
Page 250 of 272
PDF/HTML Page 262 of 284
single page version
તે જ સહજાનંદ છે, તે જ સદાનંદ છે, તે જ શુદ્ધાત્મપદાર્થના અધ્યયનરૂપ છે, તે જ
પરમસ્વાધ્યાય છે, તે જ નિશ્ચયમોક્ષનો ઉપાય છે, તે જ એકાગ્રચિંતાનિરોધ છે, તે જ
પરમબોધ છે, તે જ શુદ્ધોપયોગ છે, તે જ પરમયોગ છે, તે જ ભૂતાર્થ છે, તે જ પરમાર્થ
છે, તે જ નિશ્ચય પંચાચાર છે, તે જ સમયસાર છે, તે જ અધ્યાત્મસાર છે, તે જ સમતા
આદિ નિશ્ચય
છે, તે જ દિવ્યકળા છે, તે જ પરમ અદ્વૈત છે, તે જ પરમઅમૃતરૂપ પરમ
જ પરમ સ્વાસ્થ્ય છે, તે જ પરમ વીતરાગપણું છે, તે જ પરમ સામ્ય છે, તે જ પરમ
એકત્વ છે, તે જ પરમ ભેદજ્ઞાન છે, તે જ પરમ સમરસીભાવ છે;
एव सहजानन्दः, स एव सदानन्दः, स एव शुद्धात्मपदार्थाध्ययनरूपः, स एव परमस्वाध्यायः,
स एव निश्चयमोक्षोपायः, स एव चैकाग्रचिन्तानिरोधः, स एव परमबोधः, स एव
शुद्धोपयोगः, स एव परमयोगः, स एव भूतार्थः, स एव परमार्थः, स एव निश्चयपञ्चाचारः,
स एव समयसारः, स एवाध्यात्मसारः, तदेव समतादिनिश्चयषडावश्यकस्वरूपं, तदेवाभेद-
रत्नत्रयस्वरूपंः, तदेव वीतरागसामायिकं, तदेव परमशरणोत्तममङ्गलं, तदेव केवलज्ञानोत्पत्ति-
कारणं तदेव सकलकर्मक्षयकारणं, सैव निश्चयचतुर्विधाराधना, सैव परमात्मभावना, सैव
शुद्धात्मभावनोत्पन्नसुखानुभूतिरूपपरमकला, सैव दिव्यकला, तदेव परमाद्वैतं, तदेव परमामृत-
परमधर्मध्यानं, तदेव शुक्लध्यानं, तदेव रागादिविकल्पशून्यध्यानं, तदेव निष्कलध्यानं, तदेव
परमस्वास्थ्यं, तदेव परमवीतरागत्वं, तदेव परमसाम्यं, तदेव परमैकत्वं, तदेव परमभेदज्ञानं,
स एव परमसमरसीभावः इत्यादि समस्तरागादिविकल्पोपाधिरहितपरमाह्लादैकसुखलक्षण-
ध्यानरूपस्य निश्चयमोक्षमार्गस्य वाचकान्यन्यान्यपि पर्यायनामानि विज्ञेयानि भवन्ति
परमात्मतत्त्वविद्भिरिति
Page 251 of 272
PDF/HTML Page 263 of 284
single page version
તપ, શ્રુત અને વ્રતમાં તત્પર થાઓ.
तल्लद्धीए सदा होह’’ तस्मात् कारणात् तपश्रुतव्रतानां सम्बन्धेन यत् त्रितयं तत् त्रितये
रताः सर्वकाले भवत हे भव्याः
Page 252 of 272
PDF/HTML Page 264 of 284
single page version
છે. તથા હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહનો દ્રવ્ય અને ભાવરૂપે ત્યાગ કરવો તે
પાંચ વ્રત છે. એવી રીતે પૂર્વોક્ત લક્ષણવાળા તપ, શ્રુત અને વ્રત સહિત પુરુષ ધ્યાતા થાય
છે. તે જ (તપ, શ્રુત અને વ્રત જ) ધ્યાનની સામગ્રી છે. કહ્યું પણ છે કે
સામગ્રી કહી છે; તે કેવી રીતે ઘટે છે? તેનો ઉત્તરઃ
द्वादशविधं तपः
घटत इति ? तत्रोत्तरं दीयते
વધતાં નિશ્ચયતપ થાય છે.
Page 253 of 272
PDF/HTML Page 265 of 284
single page version
કરવો.]’’ પરંતુ અવ્રતોનો પહેલાં ત્યાગ કરીને પછી વ્રતોમાં સ્થિર થઈને નિર્વિકલ્પ
સમાધિરૂપ પરમાત્મપદ પામીને પછી એકદેશ વ્રતોનો પણ ત્યાગ કરે છે. તે પણ
શ્રીપૂજ્યપાદ સ્વામીએ જ કહ્યું છેઃ
વિશેષ છેઃ
નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વીકાર્યાં છે, તેમનો ત્યાગ કર્યો નથી.
જોકે ત્યાગ છે, તોપણ સત્ય વચનમાં પ્રવૃત્તિ છે. અચૌર્ય મહાવ્રતમાં જોકે દીધા વિના
કોઈ પણ વસ્તુ લેવાનો ત્યાગ છે પણ આપવામાં આવેલ વસ્તુ લેવામાં પ્રવૃત્તિ છે.
એ પ્રમાણે એકદેશ પ્રવૃત્તિની અપેક્ષાએ એ પાંચે મહાવ્રત દેશવ્રત છે. તે એકદેશ
વ્રતોનો ત્રિગુપ્તિલક્ષણ નિર્વિકલ્પ સમાધિના કાળે ‘ત્યાગ’ છે, પણ સમસ્ત શુભાશુભની
सम्वित्तिरूपनिर्विकल्पध्याने स्वीकृतान्येव, न च त्यक्तानि
Page 254 of 272
PDF/HTML Page 266 of 284
single page version
ત્રિગુપ્ત અવસ્થામાં પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ વિકલ્પનો સ્વયમેવ અવકાશ નથી. અથવા
વાસ્તવિક રીતે તે જ નિશ્ચયવ્રત છે. શા માટે? કારણ કે તેમાં પૂર્ણ નિવૃત્તિ છે.
દીક્ષા પછી બે ઘડીમાં જ ભરત ચક્રવર્તીએ જે મોક્ષ પ્રાપ્ત કર્યો તેમણે પણ જિનદીક્ષા
લઈને વિષય
ધ્યાનમાં સ્થિર થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ તેમને વ્રતના પરિણામ થોડો
સમય રહ્યા હોવાથી લોકો તેમના વ્રતના પરિણામને જાણતા નથી. તે જ ભરત
ચક્રવર્તીના દીક્ષા
જિનદીક્ષા લીધા પછી કેટલા સમયમાં કેવળજ્ઞાન થયું?’ શ્રીગૌતમસ્વામીએ ઉત્તર
આપ્યો
निश्चयव्रताभिधाने वीतरागसामायिकसंज्ञे निर्विकल्पसमाधौ स्थित्वा केवलज्ञानं लब्धवानिति
आह
Page 255 of 272
PDF/HTML Page 267 of 284
single page version
જે આમ નથી માનતો તે અજ્ઞાની છે. અત્યારે પણ સમ્યગ્દર્શન
અને ત્યાંથી ચ્યવીને (મનુષ્ય થઈને) મોક્ષને પામે છે.’’
હોવાથી ધ્યાન થતું નથી’ તે ઉત્સર્ગવચન છે. અપવાદરૂપ વ્યાખ્યાનથી તો, ઉપશમશ્રેણી અને
ક્ષપકશ્રેણીમાં શુક્લધ્યાન થાય છે અને તે ઉત્તમ સંહનનથી જ થાય છે, પરંતુ અપૂર્વકરણ
(૮મા) ગુણસ્થાનથી નીચેનાં ગુણસ્થાનોમાં એ ધર્મધ્યાન થાય છે, તે પહેલાં ત્રણ ઉત્તમ
સંહનનોનો અભાવ હોય, તોપણ અંતિમ ત્રણ સંહનનોમાં પણ થાય છે. આ પણ તે જ
તત્ત્વાનુશાસન ગ્રન્થમાં (ગાથા ૮૪ માં) કહ્યું છે
गुणस्थानेषु धर्मध्यानं, तच्चादिमत्रिकोत्तमसंहननाभावेऽप्यन्तिमत्रिकसंहननेनापि भवति
Page 256 of 272
PDF/HTML Page 268 of 284
single page version
જો એવું અપવાદવ્યાખ્યાન ન હોય તો ‘‘તુષ
ઘટે? શંકાઃ
દ્રવ્યશ્રુતને જાણતા હોત તો ‘ન દ્વેષ કર, ન રાગ કર,’ એ એક પદ કેમ ન જાણે?
માટે જ જણાય છે કે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ આઠ પ્રવચનમાતાપ્રમાણ
જ ભાવશ્રુત તેમને હતું અને દ્રવ્યશ્રુત કાંઈ પણ નહોતું. આ વ્યાખ્યાન અમે કલ્પિત
નથી કહ્યું; તે ચારિત્રસાર આદિ શાસ્ત્રોમાં પણ કહેવાયેલું છે. તે આ પ્રમાણેઃ
‘નિર્ગ્રંથ’ નામના ૠષિ કહેવાય છે. તેમને ઉત્કૃષ્ટપણે ચૌદ પૂર્વ શ્રુતજ્ઞાન હોય છે અને
જઘન્યપણે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ જેટલું જ શ્રુતજ્ઞાન હોય છે.
केवलज्ञानश्च
न जानाति
भण्यन्ते
Page 257 of 272
PDF/HTML Page 269 of 284
single page version
મનુષ્યભવમાં રત્નત્રયની ભાવના પ્રાપ્ત કરીને શીઘ્ર મોક્ષ જાય છે. જે ભરત, સગર,
રામચંદ્રજી, પાંડવો વગેરે મોક્ષે ગયા છે તેઓ પણ પૂર્વભવમાં ભેદાભેદ
છે, એવો નિયમ નથી.
ધારક આચાર્યો જિનમતમાં અપધ્યાન કહે છે.૧. ૨હે જીવ, સંકલ્પરૂપી કલ્પવૃક્ષનો આશ્રય
તારું કાંઈ પણ પ્રયોજન સિદ્ધ થતું નથી, ઊલટું કલુષતાનો આશ્રય કરનારાઓનું અકલ્યાણ
થાય છે. ૨. જેવી ૩રીતે દુર્ભાગ્યથી દુઃખી મનવાળા તારા અંતરમાં ભોગ ભોગવવાની
रत्नत्रयभावनां लब्ध्वा शीघ्र मोक्षं गच्छतीति
Page 258 of 272
PDF/HTML Page 270 of 284
single page version
૪.
આત્મા જ યોગ છે. ૨. જ્ઞાનદર્શનલક્ષણવાળો ૪એક મારો આત્મા જ શાશ્વત છે અને અન્ય
ન હોય તેની) મુક્તિ થતી નથી તો મુઞ્ચ્ ધાતુનો પ્રયોગ જ નકામો છે.’ શુદ્ધ નિશ્ચયનયથી
બંધ નથી તથા બંધપૂર્વક મોક્ષ પણ નથી. જો શુદ્ધ નિશ્ચયનયથી બંધ હોય તો સદાય બંધ
Page 259 of 272
PDF/HTML Page 271 of 284
single page version
સાંકળના બંધનને છેદવાના કારણભૂત જે ઉદ્યમ તે પુરુષનું સ્વરૂપ નથી, તેમ જ
દ્રવ્યમોક્ષસ્થાનીય જે સાંકળ અને પુરુષનું પૃથક્કરણ (જુદા પડવું) તે પણ પુરુષનું સ્વરૂપ
નથી, પરંતુ તે બન્નેથી (ઉદ્યમથી તેમ જ સાંકળથી પુરુષના પૃથક્કરણથી) જુદું જે હસ્ત
કર્મના પ્રદેશોના પૃથક્કરણરૂપ (જુદા પડવારૂપ) દ્રવ્યમોક્ષ તે પણ જીવનો સ્વભાવ નથી,
પરંતુ તે બન્નેથી (ભાવમોક્ષથી તેમજ દ્રવ્યમોક્ષથી) ભિન્ન જે અનંત જ્ઞાનાદિ ગુણરૂપ
સ્વભાવવાળું છે, ફળભૂત છે, તે જ શુદ્ધ જીવનું સ્વરૂપ છે. અહીં તાત્પર્ય એ છે કે, જેમ
વિવક્ષિત
નિશ્ચયમોક્ષ રાગાદિ વિકલ્પ રહિત, મોક્ષના કારણભૂત, ધ્યાનભાવના
જ (પરમ નિશ્ચય
भवति, तथैव श्रृङ्खलापुरुषयोर्यद्द्रव्यमोक्षस्थानीयं पृथक्करणं तदपि पुरुषस्वरूपं न भवति
पृथक्करणं द्रव्यमोक्षरूपं तदपि जीवस्वभावो न भवति; किंतु ताभ्यां भिन्नं
यदनन्तज्ञानादिगुणस्वभावं फलभूतं तदेव शुद्धजीवस्वरूपमिति
शुद्धनिश्चयनयेनेति
Page 260 of 272
PDF/HTML Page 272 of 284
single page version
વાળા દ્રવ્યરૂપે પણ વિનાશ થશે. પરંતુ દ્રવ્યરૂપે તો જીવનો વિનાશ નથી. તેથી સિદ્ધ થયું
કે ‘શુદ્ધ
જ્ઞાનરૂપ અર્થવાળા હોય છે’ એવું વચન છે. તે કારણે, યથાસંભવ જ્ઞાન
કિરણરૂપ ઉપાધિના વશે ઘડામાંના જળનાં પુદ્ગલો જ અનેક ચંદ્રના આકારરૂપે પરિણમ્યાં
છે, એક ચંદ્રમા અનેકરૂપે પરિણમ્યો નથી. તે બાબતમાં દ્રષ્ટાંત કહે છે
ध्यानभावनापर्यायरूपेण विनाशो भवति, तथा ध्येयभूतस्य जीवस्य
शुद्धपारिणामिकभावलक्षणद्रव्यरूपेणापि विनाशः प्राप्नोति, न च द्रव्यरूपेण विनाशोऽस्ति
Page 261 of 272
PDF/HTML Page 273 of 284
single page version
છે, એક દેવદત્તનું મુખ અનેકરૂપે પરિણમ્યું નથી. જો દેવદત્તનું મુખ જ અનેક મુખરૂપે
પરિણમતું હોય તો તો દર્પણમાં રહેલ દેવદત્તના મુખનાં પ્રતિબિંબ પણ ચેતન બની જાય;
પણ એમ તો બનતું નથી. વળી, જો એક જ જીવ હોય તો એક જીવને સુખ
પાણીવાળો છે અને ક્યાંક મીઠા પાણીવાળો છે. તેમ એક જ જીવ બધાં શરીરોમાં વિદ્યમાન
છે.’ તેમનું એ કહેવું પણ ઘટતું નથી. કેમ નથી ઘટતું? સમુદ્રમાં જળરાશિની અપેક્ષાએ
એકતા છે, જળના કણોની અપેક્ષાએ એકતા નથી. જો જળકણોની અપેક્ષાએ એકતા હોય
તો સમુદ્રમાંથી થોડું જળ ગ્રહણ કરતાં બાકીનું બધું જળ તેની સાથે જ કેમ નથી આવતું?
તે કારણે એ સિદ્ધ થયું કે, સોળવલા સોનાના રાશિની જેમ અનંત જ્ઞાનાદિ લક્ષણની
અપેક્ષાએ જીવરાશિમાં એકતા છે પણ એક જીવની અપેક્ષાએ (સમસ્ત જીવરાશિમાં એક
જ જીવ હોવાની અપેક્ષાએ) જીવરાશિમાં એકતા નથી.
परिणतम्
जीवितमरणादिकं प्राप्नोति, न च तथा दृश्यते
Page 262 of 272
PDF/HTML Page 274 of 284
single page version
दोषसंचयच्युताः
Page 263 of 272
PDF/HTML Page 275 of 284
single page version
સંબંધ છે.
વાક્યો નાનાં નાનાં બનાવવામાં આવ્યાં છે. લિંગ, વચન, ક્રિયાકારકસંબંધ, સમાસ, વિશેષણ
અને વાક્યસમાપ્તિ આદિ દોષ અને શુદ્ધાત્મા આદિ તત્ત્વોના કથનમાં વિસ્મરણનો દોષ
Page 264 of 272
PDF/HTML Page 276 of 284
single page version
શાહ (વઢવાણ નિવાસી) કૃત ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો.
Page 265 of 272
PDF/HTML Page 277 of 284
single page version
Page 266 of 272
PDF/HTML Page 278 of 284
single page version
છે. ૭.
ને તે (
(અધર્મ દ્રવ્ય) સ્થિર કરાવતું નથી. ૯.
Page 267 of 272
PDF/HTML Page 279 of 284
single page version
કાળમાં પ્રદેશો નથી. (કાળાણુ એકપ્રદેશી છે, તેમાં શક્તિ અથવા વ્યક્તિની અપેક્ષાએ
બહુપ્રદેશીપણું નથી.) ૧૩.
Page 268 of 272
PDF/HTML Page 280 of 284
single page version