Page 229 of 272
PDF/HTML Page 241 of 284
single page version
અક્ષર ‘મ્’
અનંતજ્ઞાનાદિ ગુણોના સ્મરણરૂપે અને વચનના ઉચ્ચારણરૂપે જાપ કરો, તેમજ
इहलोकपरलोकेष्टफलप्रदानामर्थं ज्ञात्वा पश्चादनन्तज्ञानादिगुणस्मरणरूपेण वचनोच्चारणेन च
जापं कुरुत
इत्यादिरूपेण पञ्चपरमेष्ठिवाचकानां
Page 230 of 272
PDF/HTML Page 242 of 284
single page version
દ્વારા બીજા અંતરાધિકારમાં પ્રથમ સ્થળ સમાપ્ત થયું.
નિશ્ચયધ્યાનનું પરંપરાએ કારણભૂત જે શુભોપયોગ લક્ષણવાળું વ્યવહારધ્યાન છે, તેના
ધ્યેયભૂત પંચ પરમેષ્ઠીઓમાંથી પ્રથમ અરિહંત પરમેષ્ઠીનું સ્વરૂપ હું કહું છું
છું
व्यवहारध्यानं तद्ध्येयभूतानां पंचपरमेष्ठिनां मध्ये तावदर्हत्स्वरूपं कथयामीत्येका पातनिका
पञ्चपरमेष्ठिनस्तद्व्याख्याने क्रियमाणे प्रथमतस्तावज्जिनस्वरूपं निरूपयामि
Page 231 of 272
PDF/HTML Page 243 of 284
single page version
કરે છેઃ
અંતરાય
मनसि धृत्वा भगवान् सूत्रमिदं प्रतिपादयति :
प्रणष्टचतुर्घातिकर्मा
Page 232 of 272
PDF/HTML Page 244 of 284
single page version
શુભદેહમાં બિરાજમાન છે.
નિર્વાણ નામના પાંચ મહા કલ્યાણકરૂપ પૂજાને યોગ્ય છે તે કારણે ‘અર્હન્’ કહેવાય છે.
પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ ધ્યાનમાં સ્થિત થઈને, વિશેષપણે ચિંતવન કરો, ધ્યાન કરો!
गर्भावतरणजन्माभिषेकनिःक्रमणकेवलज्ञानोत्पत्तिनिर्वाणाभिधानपञ्चमहाकल्याणरूपां पूजामर्हति
योग्यो भवति तेन कारणेन अर्हन् भण्यते
पिंडस्थरूपस्थध्याने स्थित्वा विशेषेण चिन्तयत ध्यायत हे भव्या यूयमिति
Page 233 of 272
PDF/HTML Page 245 of 284
single page version
ગધેડાનાં શિંગડાંની માફક.’ તેનો પ્રત્યુત્તરઃ
એમ કહો તો અમે પણ તે માનીએ જ છીએ. જો તમે એમ કહો કે ‘સર્વદેશ અને
સર્વકાળમાં સર્વજ્ઞની પ્રાપ્તિ નથી’ તો ત્રણ લોક અને ત્રણ કાળ સર્વજ્ઞ વિનાના તમે
કેવી રીતે જાણ્યા? જો તમે કહો કે અમે જાણ્યા છે તો તમે જ સર્વજ્ઞ થયા. અને
જો તમે જાણ્યા ન હોય તો પછી નિષેધ કેવી રીતે કરો છો? ત્યાં દ્રષ્ટાંત છેઃ
પછી કહે કે આ પૃથ્વી ઉપર ઘટ નથી તો તેનું કહેવું બરાબર છે; પણ જેને આંખ
નથી તેનું એમ કહેવું અયોગ્ય જ છે; તેવી જ રીતે જે ત્રણ લોક અને ત્રણ કાળને
સર્વજ્ઞ રહિત જાણે છે તેનું એમ કહેવું કે ‘ત્રણ લોક અને ત્રણ કાળમાં સર્વજ્ઞ નથી’
તે યોગ્ય છે. પણ જે ત્રણ લોક અને ત્રણ કાળને જાણે છે તે સર્વજ્ઞનો નિષેધ કોઈ
પણ રીતે કરતો નથી. કેમ નથી કરતો? ત્રણ લોક અને ત્રણ કાળને જાણવાથી તે
પોતે સર્વજ્ઞ થયો, તેથી તે સર્વજ્ઞનો નિષેધ કરતો નથી.
पुनरिदं वचनमयुक्तम्
Page 234 of 272
PDF/HTML Page 246 of 284
single page version
કાળના પુરુષોને અનુપલબ્ધિ છે? જો આપને જ સર્વજ્ઞની અનુપલબ્ધિ હોય તો એટલાથી
જ સર્વજ્ઞનો અભાવ સિદ્ધ થતો નથી, કેમકે જેમ પરના મનના વિચાર તથા પરમાણુ આદિ
સૂક્ષ્મ પદાર્થોની આપને અનુપલબ્ધિ છે, તોપણ તેમનો અભાવ સિદ્ધ થતો નથી. અથવા
જો ત્રણ લોક અને ત્રણ કાળના પુરુષોને સર્વજ્ઞની અનુપલબ્ધિ છે, તો આપે તે કેવી રીતે
જાણ્યું? જો તમે કહો કે ‘અમે તે જાણ્યું છે’ તો આપ જ સર્વજ્ઞ થયા
અભાવ નથી તેમ સર્વજ્ઞનો અમુક દેશ અને કાળમાં અભાવ હોવા છતાં પણ સર્વથા અભાવ
નથી. એ રીતે દ્રષ્ટાંતમાં દોષ કહ્યો. પ્રશ્નઃ
सर्वज्ञाभावो न सिध्यति, भवद्भिरनुपलभ्यमानानां परकीयचित्तवृत्तिपरमाण्वादिसूक्ष्म-
पदार्थानामिव
नास्तित्वं न भवति इति दृष्टान्तदूषणं गतम्
Page 235 of 272
PDF/HTML Page 247 of 284
single page version
અભાવ હોવાથી’;
ભવથી અંતરિત પદાર્થો તથા બીજાઓનાં ચિત્તના વિકલ્પો અને પરમાણુ આદિ સૂક્ષ્મ પદાર્થો
કોઈ પણ પુરુષવિશેષને દેખવામાં આવે છે.’ એ ધર્મી અને ધર્મના સમુદાયરૂપે પક્ષવચન
છે. તેમાં ‘રામ, રાવણ વગેરે કાળથી અંતરિત પદાર્થો, મેરુ વગેરે ક્ષેત્રથી અંતરિત પદાર્થો,
ભૂત વગેરે ભવથી અંતરિત પદાર્થો તથા બીજાઓનાં ચિત્તના વિકલ્પો અને પરમાણુ આદિ
પદાર્થો’ ધર્મી છે અને ‘કોઈ પણ પુરુષવિશેષને દેખવામાં આવે છે’ તે સાધ્ય ધર્મ છે.
‘અંતરિત ને સૂક્ષ્મ પદાર્થો કોઈને પ્રત્યક્ષ કેમ છે?’ એમ પૂછવામાં આવે તો, ‘અનુમાનનો
વિષય હોવાથી’;
यश्चसूक्ष्मपदार्था धर्मिणः कस्यापि पुरुषविशेषस्य प्रत्यक्षा भवन्तीति साध्यो धर्म इति
धर्मिधर्मसमुदायेन पक्षवचनम्
Page 236 of 272
PDF/HTML Page 248 of 284
single page version
કે ‘આકાશનાં પુષ્પ આદિ’;
પ્રત્યક્ષ છે,’ એ ફરીને નિગમન
છે; તે કારણે આ હેતુ ‘સ્વરૂપથી અસિદ્ધ’ કે ‘ભાવથી અસિદ્ધ’
કરતો નથી, તે કારણે વિરુદ્ધ પણ નથી. વળી તે (હેતુ) જેમ સર્વજ્ઞના સદ્ભાવરૂપ સ્વપક્ષમાં
વર્તે છે તેમ સર્વજ્ઞના અભાવરૂપ વિપક્ષમાં પણ વર્તતો નથી, એ કારણે ઉક્ત હેતુ
અનૈકાન્તિક પણ નથી. અનૈકાન્તિકનો શો અર્થ છે? વ્યભિચારી, એવો અર્થ છે. વળી ઉક્ત
હેતુ પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી બાધિત પણ નથી. વળી તે હેતુ (સર્વજ્ઞને ન માનનાર)
પ્રતિવાદીઓને અસિદ્ધ એવો સર્વજ્ઞનો સદ્ભાવ સિદ્ધ કરે છે, તે કારણે અકિંચિત્કર પણ
નથી. આ રીતે ‘અનુમાનનો વિષય હોવાથી’
સદ્ભાવને સિદ્ધ કરે જ છે. ઉપરોક્ત પ્રકારે સર્વજ્ઞના સદ્ભાવમાં પક્ષ, હેતુ, દ્રષ્ટાંત, ઉપનય
અને નિગમનરૂપ પાંચ અંગવાળું અનુમાન જાણવું.
तेन कारणेनाकिंचित्करोऽपि न भवति
Page 237 of 272
PDF/HTML Page 249 of 284
single page version
આ પ્રમાણે પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ
ભક્તિરૂપ, ‘ણમો સિદ્ધાણં’ એ પદના ઉચ્ચારણરૂપ લક્ષણવાળું જે પદસ્થ ધ્યાન, તેના
ધ્યેયભૂત સિદ્ધપરમેષ્ઠીનું સ્વરૂપ કહે છેઃ
यत्पदस्थं ध्यानं तस्य ध्येयभूतं सिद्धपरमेष्ठीस्वरूपं कथयति :
૨. શ્રી હિતોપદેશ પૃષ્ઠ ૧૦૫.
Page 238 of 272
PDF/HTML Page 250 of 284
single page version
પરમ આહ્લાદ જેનું એકમાત્ર લક્ષણ છે એવો સુન્દર, મનોહર આનંદ ઝરે છે, જે નિષ્ક્રિય
છે અને જે અદ્વૈત શબ્દથી વાચ્ય છે તેના વડે
દેખવાને લીધે લોકાલોકના જ્ઞાતા અને દ્રષ્ટા છે;
ભૂતપૂર્વનયની અપેક્ષાએ અંતિમ શરીરથી કંઈક ઓછા આકારવાળો હોવાને લીધે, મીણ
વિનાના તેનાં બીબાં વચ્ચેના પૂતળાની જેમ અથવા છાયાના પ્રતિબિંબની જેમ, પુરુષાકાર
सुन्दरमनोहरानन्दस्यंदिनिःक्रियाद्वैतशब्दवाच्येन परमज्ञानकाण्डेन विनाशितज्ञानावरणाद्यष्ट-
कर्मौदारिकादिपञ्चदेहत्वात् नष्टाष्टकर्मदेहः
वस्तुसम्बन्धिविशेषसामान्यस्वभावानामेकसमयज्ञायकदर्शकत्वात् लोकालोकस्य ज्ञाता द्रष्टा
भवति
Page 239 of 272
PDF/HTML Page 251 of 284
single page version
કેવળજ્ઞાનાદિ અનંતગુણોની પ્રગટતા જેનું લક્ષણ છે, એવો સિદ્ધ કહેવાય છે.
લક્ષણવાળા સિદ્ધ પરમેષ્ઠીનું ધ્યાન કરો.
હવે, ઉપાધિરહિત શુદ્ધાત્મભાવનાની અનુભૂતિના અવિનાભૂત નિશ્ચયપંચાચારલક્ષણ
ज्ञानाद्यनन्तगुणव्यक्तिलक्षणः सिद्धो भण्यते
जालत्यागेन त्रिगुप्तिलक्षणरूपातीतध्याने स्थित्वा ध्यायत हे भव्या यूयम् इति
पदोच्चारणलक्षणं यत्पदस्थध्यानं तस्य ध्येयभूतमाचार्यपरमेष्ठिनं कथयति :
નિશ્ચય પંચાચારરૂપ નિશ્ચયધ્યાન પ્રગટે છે, એમ અહીં સમજાવ્યું છે.
Page 240 of 272
PDF/HTML Page 252 of 284
single page version
મિથ્યાત્વરાગાદિ પરભાવોથી ભિન્ન જાણવો તે સમ્યગ્જ્ઞાન છે; તે સમ્યગ્જ્ઞાનમાં આચરણ
સ્વાભાવિક સુખાસ્વાદથી નિશ્ચલચિત્ત થવું તે વીતરાગચારિત્ર છે; તેમાં જે આચરણ અર્થાત્
योऽसौ योजयति सम्बन्धं करोति ‘‘सो आइरिओ मुणी झेओ’ स उक्तलक्षण आचार्यो
मुनिस्तपोधनो ध्येयो भवति
इति रुचिरूपं सम्यग्दर्शनं, तत्राचरणं परिणमनं निश्चयदर्शनाचारः
तत्राचरणं परिणमनं निश्चयज्ञानाचारः
Page 241 of 272
PDF/HTML Page 253 of 284
single page version
કુશળ જે ધર્માચાર્ય છે તેમને હું સદા વંદન કરું છું.]’’
પાંચ પ્રકારના વ્યવહાર
વ્યાખ્યાનથી ગાથા પૂરી થઈ. ૫૨.
प्रतपनं विजयनं निश्चयतपश्चरणं, तत्राचरणं परिणमनं निश्चयतपश्चरणाचारः
आचार्यो भवति
Page 242 of 272
PDF/HTML Page 254 of 284
single page version
પદના ઉચ્ચારણરૂપ જે પદસ્થ ધ્યાન, તેના ધ્યેયભૂત ઉપાધ્યાય પરમેષ્ઠીનું સ્વરૂપ કહે
છેઃ
ઉપાદેય છે અને અન્ય સર્વ હેય છે, એવો તથા ઉત્તમ ક્ષમા આદિ દશ ધર્મોનો જે નિરંતર
ઉપદેશ આપે છે તે નિત્ય ધર્મોપદેશ આપવામાં તત્પર કહેવાય છે;
कथयति
तथैवोत्तमक्षमादिधर्मं च नित्यमुपदिशति योऽसौ स नित्यं धर्मोपदेशने निरतो भण्यते
Page 243 of 272
PDF/HTML Page 255 of 284
single page version
હવે, નિશ્ચય
પદના ઉચ્ચારણ, જપન તથા ધ્યાનરૂપ જે પદસ્થ ધ્યાન, તેના ધ્યેયભૂત એવા સાધુ
પરમેષ્ઠીનું સ્વરૂપ કહે છેઃ
प्रधानो यतिवरवृषभः
यत् पदस्थध्यानं तस्य ध्येयभूतं साधुपरमेष्ठिस्वरूपं कथयति
Page 244 of 272
PDF/HTML Page 256 of 284
single page version
કહી છે]’’
૩. સ્વાત્માને આશ્રયે નિશ્ચયબળ પ્રગટે ત્યારે ઉચિત વ્યવહાર હતો, એમ બતાવવા વ્યવહાર આરાધનાનું
Page 245 of 272
PDF/HTML Page 257 of 284
single page version
માત્ર સહજશુદ્ધ સદાનંદ (નિત્ય આનંદ) ની અનુભૂતિ જેનું લક્ષણ છે એવો ભાવનમસ્કાર
અને ‘ણમો લોએ સવ્વસાહૂણં’ એવો દ્રવ્યનમસ્કાર હો. ૫૪.
પૂજનવિધિરૂપ મંત્રવાદ સંબંધી ‘પંચનમસ્કાર માહાત્મ્ય’ નામના ગ્રંથમાંથી તેમનું સ્વરૂપ
અતિ વિસ્તારથી જાણવું.
હવે, તે જ ધ્યાનનું, વિકલ્પિત નિશ્ચયથી અને અવિકલ્પિત નિશ્ચયથી પ્રકારાન્તરે
ધ્યાતાનું લક્ષણ, ત્રીજા પાદમાં ધ્યાનનું લક્ષણ અને ચોથા પાદમાં નયોનો વિભાગ હું કહીશ’
એવો અભિપ્રાય મનમાં રાખીને શ્રીનેમિચંદ્ર આચાર્યદેવ આ સૂત્રનું પ્રતિપાદન કરે છેઃ
पञ्चनमस्कारग्रन्थे चेति
Page 246 of 272
PDF/HTML Page 258 of 284
single page version
(પુરુષ)ની અપેક્ષાએ સવિકલ્પ અવસ્થામાં વિષય અને કષાયો દૂર કરવા માટે અને ચિત્તને
સ્થિર કરવા માટે પંચપરમેષ્ઠી વગેરે પરદ્રવ્ય પણ ધ્યેય હોય છે; પછી જ્યારે અભ્યાસના
पञ्चपरमेष्ठियादिपरद्रव्यमपि ध्येयं भवति
Page 247 of 272
PDF/HTML Page 259 of 284
single page version
ભય, જુગુપ્સા (એ છ) અને ક્રોધ, માન, માયા, લોભ (એ ચાર)
ભાંડ
પદાર્થોમાં સ્થિરતાને
હવે, શુભાશુભ મન
धनधान्यदासीकुप्यभाण्डाऽभिधानदशविधबहिरङ्गपरिग्रहेण च रहितं ध्यातृस्वरूपमुक्तं भवति
Page 248 of 272
PDF/HTML Page 260 of 284
single page version
(આત્મામાં લીનતા જ) પરમ ધ્યાન છે.
શુભાશુભ અંતર્બહિર્જલ્પરૂપ વચન
પરિણતિસહિત નિજાત્મામાં રત
वचनव्यापारं, तथैव शुभाशुभविकल्पजालरूपं चित्तव्यापारं च किमपि मा कुरुत हे
विवेकीजनाः ! ‘‘जेण होइ थिरो’’ येन योगत्रयनिरोधेन स्थिरो भवति
सुखास्वादपरिणतिसहिते निजात्मनि रतः परिणतस्तल्लीयमानस्तच्चित्तस्तन्मयो भवति