Page 209 of 272
PDF/HTML Page 221 of 284
single page version
વિષયોની પાસે જવું તેને સન્નિકર્ષ ન કહેવો. આવો સંબંધ જેનું લક્ષણ છે એવા લક્ષણવાળું
નિર્વિકલ્પ સત્તાવલોકનરૂપ દર્શન છે; તે દર્શનપૂર્વક ‘આ સફેદ છે’ ઇત્યાદિ અવગ્રહાદિ
વિકલ્પરૂપ, ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થતું તે મતિજ્ઞાન છે. ઉક્ત લક્ષણવાળા
મતિજ્ઞાનપૂર્વક, ધૂમાડાથી અગ્નિનું જ્ઞાન થાય છે તેમ, એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થના
ગ્રહણરૂપ ‘લિંગજ’ (ચિહ્નથી ઉત્પન્ન થતું) અને ઘટાદિ શબ્દોના શ્રવણરૂપ ‘શબ્દજ’
(શબ્દથી ઉત્પન્ન થતું)
શ્રુતજ્ઞાન અને મનઃપર્યયજ્ઞાન
સ્વસંવેદનથી ઉત્પન્ન નિરાવરણ ક્ષાયિકજ્ઞાન હોવાથી, મેઘરહિત સૂર્યના યુગપદ્ આતપ અને
પ્રકાશની જેમ, દર્શન અને જ્ઞાન (બન્ને) યુગપદ્ જ હોય છે, એમ જાણવું.
वक्तव्यः
शब्दजं चेति द्विविधं श्रुतज्ञानं भवति
ज्ञातव्यमिति
युगपदातपप्रकाशवद्दर्शनं ज्ञानं च युगपदेवेति विज्ञेयम्
Page 210 of 272
PDF/HTML Page 222 of 284
single page version
તે જ્ઞાન છે; એ વાર્તિક છે. જેમ કોઈ મનુષ્ય પહેલાં ઘટ સંબંધી વિકલ્પ કરે છે; પછી
પટનું જ્ઞાન કરવાનું મન થતાં તે ઘટના વિકલ્પથી ખસીને જે સ્વરૂપમાં પ્રયત્ન
વિષયરૂપે પદાર્થના ગ્રહણરૂપ જે વિકલ્પ કરે છે, તે જ્ઞાન કહેવાય છે.
નથી, તેમ જૈનમતમાં પણ જ્ઞાન આત્માને જાણતું નથી એવું દૂષણ આવે છે. તેનું સમાધાન
ઃ
જ્ઞાનગુણથી પરદ્રવ્યને જાણે છે અને દર્શનગુણથી આત્માને જાણે છે
प्रयत्नमवलोकनं परिच्छेदनं करोति तद्दर्शनमिति
प्राप्नोति
Page 211 of 272
PDF/HTML Page 223 of 284
single page version
બાળે છે માટે તે દાહક છે અને પકાવે છે માટે તે પાચક છે; વિષયના ભેદથી અગ્નિ
(દાહક અને પાચક) એમ બે પ્રકારના ભેદરૂપ થાય છે; તેવી જ રીતે અભેદનયથી ચૈતન્ય
એક જ હોવા છતાં ભેદનયની વિવક્ષામાં જ્યારે આત્માનું ગ્રહણ કરવા પ્રવૃત્ત થાય છે,
ત્યારે તેને ‘દર્શન’ એવું નામ મળે છે અને પછી જ્યારે પરપદાર્થનું ગ્રહણ કરવાને પ્રવૃત્ત
થાય છે, ત્યારે તેને ‘જ્ઞાન’ સંજ્ઞા મળે છે
કહેવામાં આવે તો જ્ઞાનને પ્રમાણપણું પ્રાપ્ત થતું નથી. પ્રશ્નઃ
અને ગુણી અભિન્ન છે તેથી સંશય, વિમોહ અને વિભ્રમ વિના વસ્તુનું જે જ્ઞાન તે
જ્ઞાનસ્વરૂપ આત્મા જ પ્રમાણ છે; તે દીપકની જેમ સ્વ અને પરના સામાન્ય અને વિશેષને
જાણે છે તે કારણે અભેદપણે તેને જ (તે આત્માને જ) પ્રમાણપણું છે.
परद्रव्यग्राहकत्वेन प्रवृत्तं तस्य ज्ञानसंज्ञेति विषयभेदेन द्विधा भिद्यते
विशेष एव गृहीतो; न च वस्तु
Page 212 of 272
PDF/HTML Page 224 of 284
single page version
જાય છે, અને જ્ઞાનનું ગ્રહણ થતાં જ્ઞાનના વિષયભૂત બાહ્ય વસ્તુનું પણ ગ્રહણ થઈ
જાય છે.
પણ તર્ક અને સિદ્ધાંતનો અર્થ જાણીને, એકાન્ત દુરાગ્રહનો ત્યાગ કરીને, નયવિભાગ વડે
મધ્યસ્થ વૃત્તિ રાખીને વ્યાખ્યાન કરે છે તો બન્નેય અર્થ (તર્કનો અને સિદ્ધાંતનો) સિદ્ધ
થાય છે. કેવી રીતે સિદ્ધ થાય છે? તર્કમાં મુખ્યતાથી અન્યમતનું વ્યાખ્યાન છે; ત્યાં જ્યારે
કોઈ અન્યમતી પૂછે કે, જૈનસિદ્ધાંતમાં જીવનાં દર્શન અને જ્ઞાન એ બે ગુણ કહ્યા છે તે
કેવી રીતે ઘટી શકે છે? ત્યારે તેને કહેવામાં આવે કે ‘જે આત્માને ગ્રહણ કરે છે તે દર્શન
છે’ તો તેઓ સમજી શકતા નથી, એટલે આચાર્યોએ તેમને પ્રતીતિ કરાવવા માટે સ્થૂળ
तत्रोत्तरं
तेन कारणेन सामान्यशब्देनात्मा भण्यत इति गाथार्थः
जानन्ति
Page 213 of 272
PDF/HTML Page 225 of 284
single page version
સ્થાપિત કર્યું. અને જે ‘આ સફેદ છે’ ઇત્યાદિ વિશેષ પરિચ્છેદન થયું તેને જ્ઞાન સંજ્ઞા આપી.
એ રીતે દોષ નથી. સિદ્ધાંતમાં મુખ્યપણે સ્વસમયનું વ્યાખ્યાન હોય છે; ત્યાં સૂક્ષ્મ વ્યાખ્યાન
કરતાં આચાર્યોએ ‘જે આત્માને ગ્રહણ કરે છે તે દર્શન છે’ એમ વ્યાખ્યાન કર્યું. એ પ્રમાણે
એમાં પણ દોષ નથી.
નિશ્ચય છે, તેવી જ રીતે સમ્યગ્જ્ઞાનમાં પણ છે; તો તેમનામાં શો તફાવત છે?
સમાધાનઃ
જ છે’ એવો નિશ્ચય તે સમ્યક્ત્વ છે. નિર્વિકલ્પ અભેદનયથી તો જે સમ્યગ્જ્ઞાન છે તે જ
સમ્યગ્દર્શન છે.
કહેવામાં આવતી અવસ્થાવિશેષને સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. શંકાઃ
स्थापितेति दोषो नास्ति
परिहारः
ऽवस्थाविशेषः सम्यक्त्वं भण्यते यतः कारणात्
Page 214 of 272
PDF/HTML Page 226 of 284
single page version
મિથ્યાત્વ
લક્ષણવાળા વિપરીત અભિનિવેશને ઉત્પન્ન કરે છે, તેનું નામ ‘મિથ્યાત્વ’ છે. એ રીતે
ભેદનયથી આવરણમાં ભેદ છે. નિશ્ચયનયથી તો અભેદવિવક્ષામાં કર્મપણાની અપેક્ષાએ તે
બે આવરણને પણ એક જ જાણવું જોઈએ.
હવે, સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનપૂર્વક રત્નત્રયાત્મક મોક્ષમાર્ગના ત્રીજા અવયવરૂપ
विशेषस्य यत् कर्म पूर्वोक्तलक्षणं विपरीताभिनिवेशमुत्पादयति तस्य मिथ्यात्वसंज्ञेति
भेदनयेनावरणभेदः
જે શુદ્ધિ હતી તે છે. જુઓ આ શાસ્ત્ર ગાથા ૧૩ની ટીકા છેલ્લો ભાગ. શ્રી નિયમસાર ગાથા ૬૦
નીચેની ફૂટનોટ ૩ પા. ૧૧૭ તથા શ્રી પંચાસ્તિકાય ગા. ૧૫૯ની ફૂટનોટ નં. ૧ તથા ૪ પા. ૨૩૩
Page 215 of 272
PDF/HTML Page 227 of 284
single page version
ઉત્પન્ન, નિર્વિકાર, વાસ્તવિક સુખામૃતને ઉપાદેય કરીને, સંસાર
છે. જે અપ્રત્યાખ્યાનાવરણ નામના બીજા કષાયનો ક્ષયોપશમ થતાં પૃથ્વી આદિ (
યથાશક્તિ ત્રસના વધથી નિવૃત્ત હોય છે, તે પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક કહેવાય છે.
પ્રવૃત્ત થવા છતાં પણ પાપની વૃદ્ધિ કરનાર શિકાર આદિ સમાન પ્રયોજન વિનાના
જીવઘાતથી નિવૃત્ત થયેલ છે, તે પ્રથમ દાર્શનિક શ્રાવક કહેવાય છે. તે જ દાર્શનિક શ્રાવક
જ્યારે ત્રસ જીવોની હિંસાથી સર્વથા નિવૃત્ત થઈને પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર
वा सति शुद्धात्मभावनोत्पन्ननिर्विकारवास्तवसुखामृतमुपादेयं कृत्वा संसारशरीरभोगेषु योऽसौ
हेयबुद्धिः सम्यग्दर्शनशुद्धः स चतुर्थगुणस्थानवर्ती व्रतरहितो दार्शनिको भण्यते
यथाशक्त्या त्रसवधे निवृत्तः स पञ्चमगुणस्थानवर्ती श्रावको भण्यते
जीवघादादो निवृत्तः प्रथमो दार्शनिकश्रावको भण्यते
Page 216 of 272
PDF/HTML Page 228 of 284
single page version
સામાયિક કરે છે ત્યારે ત્રીજી પ્રતિમાધારી, પ્રૌષધ
સર્વથા બ્રહ્મચર્ય પાલન કરવાથી સાતમી પ્રતિમાધારી, આરંભ વગેરે સંપૂર્ણ વ્યાપારના
ત્યાગથી આઠમી પ્રતિમાધારી, પહેરવા
અગિયારમી પ્રતિમાનો ધારક શ્રાવક થાય છે. આ અગિયાર પ્રકારના શ્રાવકોમાં પહેલી છ
પ્રતિમાવાળા તારતમ્યપણે જઘન્ય શ્રાવક છે, પછીની ત્રણ પ્રતિમાવાળા મધ્યમ શ્રાવક અને
છેલ્લી બે પ્રતિમાવાળા ઉત્તમ શ્રાવકો ગણાય છે
ब्रह्मचर्येण षष्ठः, सर्वथा ब्रह्मचर्येण सप्तमः, आरम्भादिसमस्तव्यापारनिवृत्तोऽष्टमः, वस्त्रप्रावरणं
विहायान्यसर्वपरिग्रहनिवृत्तोनवमः, गृहव्यापारादिसर्वसावद्यानुमतनिवृत्तो दशमः, उद्दिष्टाहार-
निवृत्त एकादशम इति
व्यवहारनयाज्जिनैरुक्तमिति
૨. છઠ્ઠે ગુણસ્થાને અંતરંગમાં મિથ્યાત્વનો ત્યાગ તથા પ્રથમના ત્રણ કષાયનો અભાવ હોય છે.
Page 217 of 272
PDF/HTML Page 229 of 284
single page version
અશુભ ઉપયોગ
ત્રણ ગુપ્તિરૂપ છે, તોપણ અપહૃતસંયમ નામનું શુભોપયોગલક્ષણવાળું સરાગચારિત્ર છે. ત્યાં,
જે બાહ્યમાં પાંચ ઇન્દ્રિયોના વિષય આદિનો ત્યાગ છે, તે ઉપચરિત
છે;
रागादिपरिहारः स पुनरशुद्धनिश्चयेनेति नयविभागो ज्ञातव्यः
૨. આનું સ્પષ્ટીકરણ ગા. ૪૫ની ફૂટનોટમાં આવી ગયું છે.
Page 218 of 272
PDF/HTML Page 230 of 284
single page version
કારણભૂત જે શુભાશુભ કર્મ
અવિનાભૂત તથા નિશ્ચયરત્નત્રયસ્વરૂપ નિશ્ચયમોક્ષમાર્ગના ત્રીજા અવયવરૂપ
વીતરાગચારિત્રનું વ્યાખ્યાન કર્યું. ૪૬.
बहिर्विषये शुभाशुभवचनकायव्यापाररूपस्य तथैवाभ्यन्तरे शुभाशुभमनोविकल्परूपस्य च
क्रियाव्यापारस्य योऽसौ निरोधस्त्यागः, स च किमर्थं ? ‘‘भवकारणप्पणासट्ठं’’ पञ्चप्रकार-
भवातीतनिर्दोषपरमात्मनो विलक्षणस्य भवस्य
Page 219 of 272
PDF/HTML Page 231 of 284
single page version
એ પ્રમાણે મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરનાર ત્રીજા અધિકારમાં નિશ્ચય
સ્થળમાં પાંચ ગાથા અને ત્યારપછી તે જ ધ્યાનના ઉપસંહારરૂપ વિશેષ વ્યાખ્યાન દ્વારા
ત્રીજા સ્થળમાં ચાર ગાથાઓ છે; એ રીતે ત્રણે સ્થળોના સમુદાય વડે બાર ગાથાઓ સંબંધી
બીજા અંતરાધિકારની સમુદાયરૂપ ભૂમિકા છે.
विवरणरूपेण सूत्रषट्कं चेति स्थलद्वयसमुदायेनाष्टगाथाभिः प्रथमोऽन्तराधिकारः समाप्तः
रूपविशेषव्याख्यानेन तृतीयस्थले सूत्रचतुष्टयमिति स्थलत्रयसमुदायेन द्वादशसूत्रेषु
द्वितीयान्तराधिकारे समुदायपातनिका
Page 220 of 272
PDF/HTML Page 232 of 284
single page version
સ્વસંવેદનરૂપ પરમધ્યાન વડે મુનિ પ્રાપ્ત કરે છે
પરમ સ્વાસ્થ્યથી ઉત્પન્ન સહજાનંદ જેનું એક લક્ષણ છે એવા સુખામૃતના રસાસ્વાદના
અનુભવમાં સ્થિર થઈને, તમે ધ્યાનનો અભ્યાસ કરો. ૪૭.
साध्यसाधकभावेन कथितवान् पूर्वं, तद् द्विविधमपि निर्विकारस्वसंवित्त्यात्मकपरमध्यानेन मुनिः
प्राप्नोति यस्मात्कारणात् ‘‘तह्मा पयत्तचित्ता जूयं झाणं समब्भसह’’ तस्मात् प्रयत्नचित्ताः
सन्तो हे भव्या यूयं ध्यानं सम्यगभ्यसत
लक्षणसुखामृतरसास्वादानुभवे स्थित्वा च ध्यानाभ्यासं कुरुत यूयमिति
પંચાસ્તિકાય ગાથા ૧૬૬ થી ૧૭૨.
Page 221 of 272
PDF/HTML Page 233 of 284
single page version
ઇન્દ્રિય
છે, એવા સુખામૃતના રસથી ઉત્પન્ન થયેલ અને તે જ પરમાત્મસુખના આસ્વાદમાં લીન
રાગ અને દ્વેષ ન કરો. ક્યા વિષયોમાં?
શું ઇચ્છતા હો તો રાગ
परमात्मसुखास्वादे लीना तन्मया या तु परमकला परमसंवित्तिस्तत्र स्थित्वा हे भव्या
मोहरागद्वेषान्मा कुरुत
Page 222 of 272
PDF/HTML Page 234 of 284
single page version
સંભવે છે. તે આર્ત્તધ્યાન જોકે મિથ્યાદ્રષ્ટિ જીવોને તિર્યંચગતિના બંધનું કારણ થાય છે,
તોપણ જે જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પહેલાં તિર્યંચનું આયુષ્ય બંધાઈ ગયું હોય, તે
સિવાયના અન્ય સમ્યગ્દ્રષ્ટિને તે આર્ત્તધ્યાન તિર્યંચગતિનું કારણ થતું નથી. પ્રશ્નઃ
તે રૌદ્રધ્યાન તારતમ્યતાથી મિથ્યાદ્રષ્ટિથી માંડીને પાંચમા ગુણસ્થાન સુધીના જીવોને સંભવે
છે. તે રૌદ્રધ્યાન મિથ્યાદ્રષ્ટિ જીવોને નરકગતિનું કારણ છે, તોપણ જે જીવે સમ્યક્ત્વ પ્રાપ્ત
કર્યા પહેલાં નરકનું આયુષ્ય બાંધ્યું હોય તે સિવાયના અન્ય સમ્યગ્દ્રષ્ટિઓને તે નરકગતિનું
Page 223 of 272
PDF/HTML Page 235 of 284
single page version
અભાવ છે, તેથી.
સમ્યગ્દ્રષ્ટિ, દેશવિરત, પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત
ધર્મધ્યાન હવે કહેવાય છે. તે આ પ્રમાણેઃ
આજ્ઞા પ્રમાણે ગ્રહણ કરવું જોઈએ, કેમ કે શ્રી જિનેન્દ્રદેવ અન્યથાવાદી હોતા
કહેવાય છે. તેવી જ રીતે ભેદાભેદ રત્નત્રયની ભાવનાના બળથી અમારા અથવા અન્ય
જીવોનાં કર્મોનો નાશ ક્યારે થશે, એ પ્રકારનું ચિંતન તેને ‘અપાયવિચય’ નામનું બીજું
ધર્મધ્યાન જાણવું. શુદ્ધ નિશ્ચયનયથી આ જીવ શુભાશુભ કર્મોના ઉદયથી રહિત છે, છતાં
भावादिति
सम्भवं, मुख्यवृत्त्या पुण्यबन्धकारणमपि परम्परया मुक्तिकारणं चेति धर्मध्यानं कथ्यते
चिन्तनमपायविचयं ज्ञातव्यम्
Page 224 of 272
PDF/HTML Page 236 of 284
single page version
છે અને પુણ્યના ઉદયથી દેવાદિનાં સુખરૂપ ફળને ભોગવે છે, એવી વિચારણાને
‘વિપાકવિચય’ નામનું ત્રીજું ધર્મધ્યાન જાણવું. પહેલાં કહેલી લોક
ભિન્નપણાને ‘પૃથક્ત્વ’ કહે છે. સ્વ શુદ્ધાત્માની અનુભૂતિ જેનું લક્ષણ છે તેવા ભાવશ્રુતને
અને તેના (સ્વશુદ્ધાત્માના) વાચક અંતર્જલ્પરૂપ વચનને ‘વિતર્ક’ કહે છે. ઇચ્છા વિના એક
અર્થથી બીજા અર્થમાં, એક વચનથી બીજા વચનમાં, મન
છે. એનો અર્થ આ પ્રમાણે છે
અંશે ઇચ્છા વિના વિકલ્પો ઉત્પન્ન થાય છે તે કારણે આ ધ્યાનને ‘પૃથકત્વવિતર્કવિચાર’
કહેવાય છે. આ પ્રથમ શુક્લધ્યાન ઉપશમ શ્રેણીની વિવક્ષામાં અપૂર્વકરણ
देवादिसुखविपाकमनुभवतीति विचारणं विपाकविचयं विज्ञेयम्
वचनाद्वचनान्तरपरिणमनम् मनोवचनकाययोगेषु योगाद्योगान्तरपरिणमनं वीचारो भण्यते
पृथक्त्ववितर्कवीचारं ध्यानं भण्यते
Page 225 of 272
PDF/HTML Page 237 of 284
single page version
અવિચારરૂપ હોય છે એટલે દ્રવ્ય, ગુણ કે પર્યાયમાં પરાવર્તન કરતું નથી; તે
‘‘એકત્વવિતર્કઅવિચાર’’ નામનું ક્ષીણકષાય નામના ગુણસ્થાનમાં હોતું બીજું શુક્લધ્યાન
કહેવાય છે. આ બીજા શુક્લધ્યાનથી જ કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે.
ગુણસ્થાનમાં હોય છે.
ન થઈ હોય, તે ‘‘વ્યુપરતક્રિયાનિવૃત્તિ’’ નામનું ચોથું શુક્લધ્યાન છે. તે ઉપચારથી
‘અયોગિકેવળી જિન’ ગુણસ્થાનમાં હોય છે. એ રીતે સંક્ષેપમાં આગમભાષાએ જુદા જુદા
પ્રકારનાં ધ્યાનોનું વ્યાખ્યાન કર્યું.
ब्याख्यातम्
गुणद्रव्यपर्यायपरावर्त्तनं न करोति यत्तदेकत्ववितर्कावीचारसंज्ञं क्षीणकषायगुणस्थानसम्भवं
द्वितीयं शुक्लध्यानं भण्यते
Page 226 of 272
PDF/HTML Page 238 of 284
single page version
છું,’ ઇત્યાદિ ભાવનારૂપ અંતરંગ ધર્મધ્યાન કહેવાય છે. પંચ પરમેષ્ઠિઓની ભક્તિ આદિ
તેને અનુકૂળ (
અથવા
નિર્વિકાર સ્વસંવેદન જેનું લક્ષણ છે એવા વીતરાગ ચારિત્રને ઢાંકનાર ચારિત્રમોહ તે રાગ
धर्मध्यानमुच्यते
Page 227 of 272
PDF/HTML Page 239 of 284
single page version
રંગ વિશેષની જેમ, તેમની (રાગ
तेषामुत्पत्तिरेव नास्ति कथमुत्तरं प्रयच्छाम इति
પરાશ્રિતભાવ છોડી આત્માશ્રિતભાવ પ્રગટ કરાવવાનો છે.
Page 228 of 272
PDF/HTML Page 240 of 284
single page version
જાપ અને ધ્યાન કરો.