Page 189 of 272
PDF/HTML Page 201 of 284
single page version
भवतीति
જાડું વગેરે શરીર તે હું છું, રાજા તે હું છું’ એ અહંકારનું લક્ષણ છે.
સમ્યગ્દ્રષ્ટિઓને તો સમસ્ત દોષોના સ્થાનભૂત મિથ્યાત્વ
અનાયતનોની સેવાનો ત્યાગ છે. અનાયતન શબ્દનો અર્થ કહેવામાં આવે છે.
સમ્યક્ત્વાદિ ગુણોના આયતન
રીતે છે
Page 190 of 272
PDF/HTML Page 202 of 284
single page version
इति
त्रिंशदक्षौहिणीप्रमितचतुरंगबलेन सह स रामस्वामिपार्श्वे गत इति
नवमप्रतिवासुदेवस्य कंसस्यापि मरणं भविष्यतीति जैनागमे भणितं तिष्ठतीति,
રાવણ આઠમા પ્રતિવાસુદેવ છે. તે પ્રતિવાસુદેવનું મરણ વાસુદેવના હાથે થાય છે, એમ
જૈન આગમમાં કહ્યું છે, તે મિથ્યા થઈ શકતું નથી;
સેના સહિત તે રામચંદ્રની પાસે ચાલ્યો ગયો. તેવી જ રીતે દેવકી અને વસુદેવ
નવમો વાસુદેવ થશે અને તેના હાથે જરાસિન્ધુ નામના નવમા પ્રતિવાસુદેવનું અને
કંસનું પણ મરણ થશે, એમ જૈન આગમમાં કહ્યું છે તેમ જ અતિમુક્ત ભટ્ટારકે
ઉપચાર કર્યો તથા વ્યવહારસમ્યક્ત્વના કોઈ અંગમાં સંપૂર્ણ વ્યવહારસમ્યક્ત્વનો ઉપચાર કર્યો; એ પ્રમાણે
તેને ઉપચારથી સમ્યક્ત્વ થયું કહીએ છીએ.’’
Page 191 of 272
PDF/HTML Page 203 of 284
single page version
वेदनाऽऽकस्मिक अभिधानभयसप्तकं मुक्त्वा घोरोपसर्गपरीषहप्रस्तावेऽपि शुद्धोपयोगलक्षण-
निश्चयरत्नत्रयभावनैव निःशंकगुणो ज्ञातव्य इति
सकलभूषणानगारकेवलिपादमूले कृतान्तवक्रादिराजभिस्तथा बहुराज्ञीभिश्च सह जिनदीक्षां
નિશ્ચયરત્નત્રયની ભાવના તે જ નિઃશંકિતગુણ જાણવો. ૧.
પૂજા, તપશ્ચરણ વગેરે આચરણ કરવાં તે નિઃકાંક્ષિતગુણ કહેવાય છે. આ ગુણમાં
અનન્તમતી કન્યાની કથા
૨. મોક્ષમાર્ગપ્રકાશક અ. ૮ પા. ૨૭૬ માં ઉપચારનું સ્વરૂપ બતાવ્યું છે, તે આ કથાઓને લાગુ પડે છે.
Page 192 of 272
PDF/HTML Page 204 of 284
single page version
द्विषष्टिवर्षाणि जिनसमयप्रभावनां कृत्वा पश्चादवसाने त्रयस्त्रिंशद्दिवसपर्यन्तं निर्विकार-
परमात्मभावनासहितं संन्यासं कृत्वाऽच्युताभिधानषोडशस्वर्गे प्रतीन्द्रतां याता
तिष्ठति
तीर्थकरो भविष्यति
भावनोत्पन्नपारमार्थिकस्वात्मोत्थसुखामृतरसे चित्तसन्तोषः स एव निष्कांक्षागुण इति
વિહાર કરતાં થકાં, ભેદાભેદરત્નત્રયની ભાવનાથી બાસઠ વર્ષ સુધી જૈનમતની પ્રભાવના
કરીને પછી અંત સમયે તેત્રીસ દિવસ સુધી નિર્વિકાર પરમાત્માની ભાવના સહિત સંન્યાસ
કરીને (
અત્યારે સ્વર્ગમાં (રહ્યાં) છે. આગળ ઉપર સ્વર્ગમાંથી નીકળીને સીતાનો જીવ ચક્રવર્તી થશે;
રાવણ અને લક્ષ્મણના જીવ તેના (સીતાના જીવના) પુત્રો થશે. પછી તીર્થંકરદેવના
પાદમૂલમાં પોતાના પૂર્વભવ જોઈને, પરિવાર સહિત બન્ને પુત્રો તથા સીતાનો જીવ
જિનદીક્ષા લઈને ભેદાભેદરત્નત્રયની ભાવનાથી પંચ અનુત્તર વિમાનમાં ત્રણે જણા
અહમિન્દ્રો થશે. ત્યાંથી નીકળીને રાવણ તીર્થંકર થશે અને સીતા (તેમના) ગણધર થશે.
લક્ષ્મણ ધાતકીખંડદ્વીપમાં તીર્થંકર થશે. આ પ્રમાણે વ્યવહાર નિષ્કાંક્ષિતગુણ જાણવો.
નિશ્ચયથી તો, તે જ વ્યવહાર નિઃકાંક્ષિતગુણના સહકારીપણાથી
આવૃત્તિ બીજી.)
Page 193 of 272
PDF/HTML Page 205 of 284
single page version
द्रव्यनिर्विचिकित्सागुणो भण्यते
सा भाव निर्विचिकित्सा भण्यते
लक्षणे निजशुद्धात्मनि व्यवस्थानं निर्विचिकित्सागुण इति
चिच्चमत्कारोत्पादकं दृष्ट्वा श्रुत्वा च योऽसौ मूढभावेन धर्मबुद्ध्या तत्र रुचिं भक्तिं न कुरुते
स एव व्यवहारोऽमूढदृष्टिरुच्यते
ગ્લાનિ તજવી તેને દ્રવ્ય
નિજ શુદ્ધાત્મામાં સ્થિતિ તે જ નિર્વિચિકિત્સાગુણ છે. ૩.
વ્યન્તર
વ્યવહાર
Page 194 of 272
PDF/HTML Page 206 of 284
single page version
विकल्पेष्टात्मबुद्धिमुपादेयबुद्धिं हितबुद्धिं ममत्वभावं त्यक्त्वा त्रिगुप्तिरूपेण विशुद्धज्ञानदर्शन-
स्वभावे निजात्मनि यन्निश्चलावस्थानं तदेवामूढदृष्टित्वमिति
हर्षविषादकारणं विकल्प इति
दुष्प्रभावना यदा भवति तदागमाविरोधेन यथाशक्त्यऽर्थेन धर्मोपदेशेन वा यद्धर्मार्थं दोषस्य
झम्पनं निवारणं क्रियते तद्व्यवहारनयेनोपगूहनं भण्यते
જ વ્યવહાર
પુત્ર, સ્ત્રી આદિ બાહ્યદ્રવ્યોમાં ‘આ મારાં છે’ એવી કલ્પના તે સંકલ્પ છે, અંતરંગમાં ‘હું
સુખી છું, હું દુઃખી છું’ એમ હર્ષ
વિકલ્પની જ પર્યાય છે). ૪.
ધર્મની નિન્દા
દૂર કરવામાં આવે છે, તે વ્યવહારનયથી ઉપગૂહનગુણ કહેવાય છે. તે વિષયમાં માયાચારથી
Page 195 of 272
PDF/HTML Page 207 of 284
single page version
चेलिनीमहादेवीकथेति
सम्यग्श्रद्धानज्ञानानुष्ठानरूपं यद्ध्यानं तेन प्रच्छादनं विनाशनं गोपनं झम्पनं
तदेवोपगूहनमिति
यथाशक्त्या धर्मश्रवणेन वा अर्थेन वा सामर्थ्येन वा केनाप्युपायेन यद्धर्मे स्थिरत्वं क्रियते
तद्व्यवहारेण स्थितीकरणमिति
શ્રેષ્ઠીએ જે ઉપગૂહન કર્યું તે કથા પ્રસિદ્ધ છે. અથવા રુદ્રની જ્યેષ્ઠા નામની માતાની
લોકનિંદા થઈ, ત્યારે તેનો દોષ ઢાંકનાર ચેલિની મહારાણીની કથા પ્રસિદ્ધ છે. નિશ્ચયથી
તો, તે જ વ્યવહાર ઉપગૂહનગુણના સહકારીપણાથી
ઉદયથી દર્શન, જ્ઞાન કે ચારિત્રનો ત્યાગ કરવાની ઇચ્છા કરે ત્યારે આગમથી અવિરુદ્ધપણે
શક્તિ પ્રમાણે ધર્મશ્રવણથી, ધનથી, સામર્થ્યથી અથવા કોઈ પણ ઉપાયથી તેને ધર્મમાં સ્થિર
કરવામાં આવે છે તે વ્યવહારથી સ્થિતિકરણ છે. પુષ્પડાલ મુનિને ધર્મમાં સ્થિર કરવાના
પ્રસંગમાં વારિષેણકુમારની કથા આગમપ્રસિદ્ધ છે. નિશ્ચયથી તો, તે જ વ્યવહાર
૨. ભેદાભેદ રત્નત્રય એકીસાથે પાંચ તથા છ ગુણસ્થાને હોય છે, એમ અહીં બતાવ્યું છે.
૩. વ્યવહાર
Page 196 of 272
PDF/HTML Page 208 of 284
single page version
स्थितीकरणमेव स्थितीकरणमिति
व्यवहारेण वात्सल्यं भण्यते
विष्णुकुमारनाम्ना निश्चयव्यवहारमोक्षमार्गाराधकपरमयतिना विकुर्वणर्द्धिप्रभावेण वामनरूपं कृत्वा
बलिमन्त्रिपार्श्व पादत्रयप्रमाणभूमिप्रार्थनं कृत्वा पश्चादेकः पादो मेरुमस्तके दत्तो द्वितीयो
मानुषोत्तरपर्वते तृतीयपादस्यावकाशो नास्तीति वचनछलेन मुनिवात्सल्यनिमित्तं बलिमन्त्री बद्ध
इत्येका तावदागमप्रसिद्धा कथा
નિમિત્તભૂત પુત્ર, સ્ત્રી, સુવર્ણાદિ પ્રત્યે સ્નેહ હોય છે તેમ, જે સ્વાભાવિક સ્નેહ હોવો તેને
વ્યવહારથી વાત્સલ્ય ગુણ કહે છે. તે બાબતમાં હસ્તિનાગપુરના રાજા પદ્મરાજના બલિ
નામના દુષ્ટ મંત્રીએ જ્યારે નિશ્ચય
નામના મુનિએ વિક્રિયાૠદ્ધિના પ્રભાવથી, વામનરૂપ ધારણ કરીને બલિ નામના મંત્રી પાસે
ત્રણ ડગલાં જેટલી ભૂમિ માગીને, એક પગ મેરુપર્વતના શિખર ઉપર મૂક્યો, બીજો
માનુષોત્તર પર્વત ઉપર મૂક્યો અને ત્રીજું ડગલું મૂકવાનું સ્થાન ખાલી નથી, એમ કહીને
વચનના બહાને મુનિઓના વાત્સલ્ય નિમિત્તે બલિ નામના મંત્રીને બાંધ્યો
રામાયણમાં પ્રસિદ્ધ છે; ઉજ્જયિનીના રાજા સિંહોદરે ‘આ વજ્રકર્ણ જૈન છે અને મને
નમસ્કાર કરતો નથી’ એમ જાણીને દશરથપુરનગરને ઘેરો ઘાલીને ઘોર ઉપસર્ગ કર્યો. ત્યારે
Page 197 of 272
PDF/HTML Page 209 of 284
single page version
निमित्तं सिंहोदरो बद्ध इति रामायणमध्ये प्रसिद्धेयं वात्सल्यकथेति
शुभाशुभबहिर्भावेषु प्रीतिं त्यक्त्वा रागादिविकल्पोपाधिरहितपरमस्वास्थ्यसंवित्तिसञ्जात-
सदानन्दैकलक्षणसुखामृतरसास्वादं प्रति प्रीतिकरणमेवेति सप्तमाङ्गं व्याख्यातम्
वज्रकुमारनाम्ना विद्याधरश्रमणेनाकाशे जैनरथभ्रमणेन प्रभावना कृतेत्येका आगमप्रसिद्धा कथा
च हरिषेणनामदशमचक्रवर्तिना तद्भवमोक्षगामिना जिनसमयप्रभावनार्थमुत्तुङ्गतोरणजिनचैत्यालय-
मण्डितं सर्वभूमितलं कृतमिति रामायणे प्रसिद्धेयं कथा
નિમિત્તે સિંહોદરને બાંધ્યો. (
સંવેદનથી ઉત્પન્ન સદાનંદ (નિત્ય આનંદ) જેનું એક લક્ષણ છે એવા સુખામૃતના રસાસ્વાદમાં
પ્રીતિ કરવી તે જ છે. એ પ્રમાણે સાતમા અંગનું વ્યાખ્યાન કર્યું. ૭.
સ્વભાવવાળી ઉર્વિલ્લામહાદેવીને પ્રભાવના નિમિત્તે ઉપસર્ગ થતાં વજ્રકુમાર નામના
વિદ્યાધર શ્રમણે આકાશમાં જૈનરથ ફેરવીને પ્રભાવના કરી હતી
ધર્માનુરાગથી, જૈનમતની પ્રભાવના માટે ઊંચાં તોરણવાળાં જિનમંદિરોથી સમસ્ત પૃથ્વીને
વિભૂષિત કરી હતી. આ કથા રામાયણમાં પ્રસિદ્ધ છે. નિશ્ચયથી તો, તે જ વ્યવહાર
Page 198 of 272
PDF/HTML Page 210 of 284
single page version
हत्वा शुद्धोपयोगलक्षणस्वसंवेदनज्ञानेन विशुद्धज्ञानदर्शनस्वभावनिजशुद्धात्मनः प्रकाशनमनु-
भवनमेव प्रभावनेति
नमेवोपादेयमिन्द्रियसुखादिकं च हेयमिति रुचिरूपं वीतरागचारित्राविनाभूतं वीतराग-
सम्यक्त्वाभिधानं निश्चयसम्यक्त्वं च ज्ञातव्यमिति
साधकभावज्ञापनार्थमिति
જ્ઞાનદર્શનસ્વભાવી નિજ શુદ્ધાત્માનું પ્રકાશન
વ્યવહાર
એવા સુખામૃતરસનો આસ્વાદ જ ઉપાદેય છે અને ઇન્દ્રિયસુખાદિ હેય છે એવી રુચિરૂપ,
વીતરાગચારિત્રનું અવિનાભાવી વીતરાગ
૨. ભૂમિકા યોગ્ય વ્યવહાર અર્થાત્ શુભરાગ સાથેનું અનુપચરિત સાચું સમ્યગ્દર્શન.
Page 199 of 272
PDF/HTML Page 211 of 284
single page version
कथयति
નથી.)’’ હવે, આગળ મનુષ્યગતિમાં ઉત્પન્ન સમ્યગ્દ્રષ્ટિ જીવોના પ્રભાવનું કથન કરે છેઃ
સમ્યગ્દ્રષ્ટિ અપર્યાપ્ત નારકીપણે ઉપજતા નથી.]’’
Page 200 of 272
PDF/HTML Page 212 of 284
single page version
મનુષ્ય સ્ત્રીઓમાં અને દેવાંગનાઓમાં સમ્યગ્દ્રષ્ટિ ઉત્પન્ન થતા
૨.’’ જેમણે આયુષ્ય બાંધ્યું હોય કે ન બાંધ્યું હોય તેવા કર્મભૂમિના મનુષ્યોમાં ત્રણે
સમ્યક્ત્વ હોય છે, પરંતુ અપર્યાપ્ત અવસ્થામાં ઔપશમિક સમ્યક્ત્વ મહર્દ્ધિક દેવોમાં જ
હોય છે.
Page 201 of 272
PDF/HTML Page 213 of 284
single page version
સંશય છે. તેનું દ્રષ્ટાંત
Page 202 of 272
PDF/HTML Page 214 of 284
single page version
केवलज्ञानदर्शनस्वभावस्वात्मरूपस्य ग्रहणं परिच्छेदनं परिच्छित्तिस्तथा परद्रव्यस्य च भावकर्म-
द्रव्यकर्मनोकर्मरूपस्य जीवसम्बन्धिनस्तथैव पुद्गलादिपञ्चद्रव्यरूपस्य परकीयजीवरूपस्य च
परिच्छेदनं यत्तत् ‘‘सम्मण्णाणं’’ सम्यग्ज्ञानं भवति
अनुत्तरोपपादिकदशं, प्रश्नव्याकरणं, विपाकसूत्रं, दृष्टिवादश्चेति
વિપાકસૂત્રાંગ અને દ્રષ્ટિવાદ
Page 203 of 272
PDF/HTML Page 215 of 284
single page version
आत्मप्रवादं, कर्मप्रवादं, प्रत्याख्यानं, विद्यानुवादं, कल्याणनामधेयं, प्राणानुवादं, क्रियाविशालं,
लोकसंज्ञं, पूर्वं चेति चतुर्दशभेदम्
उत्तराध्ययनं, कल्पव्यवहारः, कल्पाकल्पं, महाकल्पं, पुण्डरीकं, महापुण्डरीकं, अशीतिकं चेति
चतुर्दशप्रकीर्णकसंज्ञं बोद्धव्यमिति
चरणानुयोगो भण्यते
પ્રત્યાખ્યાનપૂર્વ, વિદ્યાનુવાદપૂર્વ, કલ્યાણપૂર્વ, પ્રાણાનુવાદપૂર્વ, ક્રિયાવિશાલપૂર્વ અને
લોકબિન્દુસારપૂર્વ. જળગત ચૂલિકા, સ્થળગત ચૂલિકા, આકાશગત ચૂલિકા, હરમેખલા આદિ
માયાસ્વરૂપ ચૂલિકા અને શાકિની આદિ રૂપપરાવર્તન ચૂલિકા
તે સામાયિક, ચતુર્વિંશતિસ્તવ, વન્દના, પ્રતિક્રમણ, વૈનયિક, કૃતિકર્મ, દશવૈકાલિક,
ઉત્તરાધ્યયન, કલ્પવ્યવહાર, કલ્પાકલ્પ, મહાકલ્પ, પુંડરીક, મહાપુંડરીક અને અશીતિક
સંબંધી ત્રેસઠ શલાકા પુરુષોના પુરાણભેદે ભેદવાળો પ્રથમાનુયોગ કહેવાય છે.
ઉપાસકાધ્યયનાદિમાં શ્રાવકધર્મનું અને આચાર આરાધના આદિમાં યતિધર્મનું જ્યાં મુખ્યપણે
કથન કરવામાં આવે છે તે ચરણાનુયોગ કહેવાય છે. ત્રિલોકસારમાં તીર્થંકરોનો અંતરકાળ
અને લોકવિભાગ આદિનું વ્યાખ્યાન છે
Page 204 of 272
PDF/HTML Page 216 of 284
single page version
निजशुद्धात्मपदार्थ उपादेयः
जानातीति मत्वा स्वशुद्धात्मभावनासमुत्पन्नसदानन्दैकलक्षणसुखामृतरसनिर्मलजलेन चित्तशुद्धि-
मकुर्वाणः सन्नयं जीवो बहिरङ्गबकवेषेण यल्लोकरञ्जनां करोति तन्मायाशल्यं भण्यते
પ્રકારનું શ્રુતજ્ઞાન જાણવું. અનુયોગ, અધિકાર, પરિચ્છેદ અને પ્રકરણ વગેરેનો એક જ અર્થ
છે. અથવા છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ અને નવ પદાર્થોમાં નિશ્ચયનયથી પોતાનું
શુદ્ધાત્મદ્રવ્ય, સ્વશુદ્ધજીવાસ્તિકાય, નિજ શુદ્ધાત્મતત્ત્વ અને નિજ શુદ્ધાત્મપદાર્થ ઉપાદેય
છે અને બાકીનું હેય છે
સ્વશુદ્ધાત્મભાવનાથી ઉત્પન્ન સદાનંદ (નિત્ય આનંદ) જેનું એક લક્ષણ છે, એવા
સુખામૃતરસરૂપ નિર્મળ જળથી (પોતાના) ચિત્તની શુદ્ધિ ન કરતાં, આ જીવ બહારમાં
બગલાના જેવો વેષ ધારણ કરીને લોકોનું રંજન કરે છે તે માયાશલ્ય કહેવાય છે. ‘નિજ
નિરંજન
Page 205 of 272
PDF/HTML Page 217 of 284
single page version
નિરંતર ચિત્તને રોકે છે, તેને નિદાનશલ્ય કહેવામાં આવે છે. ઉપરોક્ત લક્ષણવાળાં ત્રણ
શલ્ય, વિભાવપરિણામ વગેરે સમસ્ત શુભાશુભ સંકલ્પ
પોતાના આત્મા વડે પોતાનું સમ્યક્ નિર્વિકલ્પપણે વેદન
આવે તો કારણ કહેવામાં આવે છેઃ
છતાં (ત્યાં) વિકલ્પને ઉત્પન્ન કરનાર કહેવાય છે. જૈનમતમાં તો જ્ઞાન વિકલ્પને ઉત્પન્ન
કરનાર જ નથી, પણ સ્વરૂપથી જ સવિકલ્પ છે અને તેવી જ રીતે સ્વપરપ્રકાશક છે. શંકાનો
પરિહારઃ
संवित्तिसमुत्पन्नतात्त्विकपरमानंदैकलक्षणसुखामृततृप्तेन स्वेनात्मना स्वस्य सम्यग्निर्विकल्परूपेण
वेदनं परिज्ञानमनुभवनमिति निर्विकल्पस्वसंवेदनज्ञानमेव निश्चयज्ञानं भण्यते
भवति
सद्भावेऽपि सति तेषां मुख्यत्वं नास्ति तेन कारणेन निर्विकल्पमपि भण्यते
बहिर्विषयानीहितसूक्ष्मविकल्पानां सद्भावेऽपि सति तेषां मुख्यत्वं नास्ति तेन कारणेन
Page 206 of 272
PDF/HTML Page 218 of 284
single page version
મુખ્યપણું નથી તે કારણે નિર્વિકલ્પ પણ કહેવાય છે; તેવી જ રીતે સ્વશુદ્ધાત્માના સંવેદનરૂપ
વીતરાગસ્વસંવેદનજ્ઞાન પણ સ્વસંવેદનના એક આકારરૂપ વિકલ્પમય હોવાથી સવિકલ્પ છે,
તોપણ બાહ્ય
પ્રતિભાસ હોવા છતાં બાહ્ય વિષયોના અનિચ્છિત સૂક્ષ્મ વિકલ્પો પણ છે જ, તે જ કારણે
જ્ઞાન સ્વપરપ્રકાશક પણ સિદ્ધ થાય
તો ઘણો વિસ્તાર થઈ જાય. પણ (દ્રવ્યસંગ્રહ) અધ્યાત્મશાસ્ત્ર હોવાથી તે વિસ્તાર કર્યો નથી.
शास्त्रानुसारेण विशेषेण व्याख्यायते तदा महान् विस्तारो भवति
Page 207 of 272
PDF/HTML Page 219 of 284
single page version
દર્શન કહેવામાં આવે છે.
અવલોકે છે
आकारं विकल्पं, तदपि किं कृत्वा ? ‘‘अविसेसिदूण अट्ठे’’ अविशेष्याविभेद्यार्थान्; केन
रूपेण ? शुक्लोऽयं, कृष्णोऽयं, दीर्घोऽयं, ह्स्वोऽयं, घटोऽयं, पटोऽयमित्यादि
ज्ञानमिति
૨. અર્થોના આકારોનું અવભાસન તે વિકલ્પ.
Page 208 of 272
PDF/HTML Page 220 of 284
single page version
એ બન્નેય ઉપયોગ એક સાથે હોય છે.