Page 169 of 272
PDF/HTML Page 181 of 284
single page version
તે ઘણાં વધારે બાંધે છે, તે કારણે તે ગ્રહણ કરવા યોગ્ય નથી. સરાગ સમ્યગ્દ્રષ્ટિઓની
છે, તે ભવમાં તીર્થંકર પ્રકૃતિ આદિ વિશિષ્ટ પ્રકારના પુણ્યબંધનું કારણ થાય છે અને
પરંપરાએ મોક્ષનું કારણ થાય છે. વીતરાગ સમ્યગ્દ્રષ્ટિઓને પુણ્ય અને પાપ બન્નેનો નાશ
થતાં તે ભવમાં પણ મુક્તિનું કારણ થાય છે. શ્રીકુંદકુંદાચાર્યદેવે તે જ કહ્યું છેઃ ‘‘અજ્ઞાની
જે કર્મો લાખ કરોડ ભવોમાં ખપાવે છે તે કર્મો જ્ઞાની ત્રિગુપ્તિમાં ગુપ્ત થઈને
ઉચ્છ્વાસમાત્રમાં ખપાવે છે.’’
द्रव्यनिर्जरेति
Page 170 of 272
PDF/HTML Page 182 of 284
single page version
છતાં પણ, જ્ઞાનમાત્રથી મોક્ષ થઈ જાય છે. (તો પછી ‘વીતરાગ’ વિશેષણનું શું પ્રયોજન
છે?) સમાધાનઃ
તેનો વિનાશ થાય તો તેમાં તેનો દોષ નથી. પરંતુ જેના હાથમાં દીવો છે તે કૂવામાં પડવા
વગેરેથી વિનાશ પામે તો તેને દીવાનું ફળ ન મળ્યું. જે કૂવામાં પડવા વગેરેમાંથી બચે
છે તેને દીવો રાખવાનું ફળ છે. તેવી રીતે કોઈ પણ જીવ ‘રાગાદિ હેય છે, મારા ભાવ
નથી’ એ પ્રમાણે ભેદવિજ્ઞાન જાણતો નથી, ત્યાંસુધી તો તે કર્મથી બંધાય છે અને બીજો
કોઈ જીવ રાગાદિથી ભેદવિજ્ઞાન થવા છતાં પણ જેટલા અંશે રાગાદિનો અનુભવ કરે છે
તેટલા અંશે તે પણ બંધાય જ છે, તેને પણ રાગાદિના ભેદવિજ્ઞાનનું ફળ નથી. જે રાગાદિથી
ભેદવિજ્ઞાન થતાં રાગાદિનો ત્યાગ કરે છે તેને ભેદવિજ્ઞાનનું ફળ છે, એમ જાણવું. તે જ
કહ્યું છે
जाते सति रागानुभवेऽपि ज्ञानमात्रेण मोक्षो भवतीति
रागादिभेदविज्ञाने जातेऽपि यावतांशेन रागादिकमनुभवति तावतांशेन सोऽपि बध्यत एव,
तस्यापि रागादिभेदविज्ञानफलं नास्ति
શુભ અનુષ્ઠાન છે તે માત્ર ઉપચારથી જ ‘નિશ્ચય સાધક (નિશ્ચયના સાધનભૂત)’ કહેવામાં આવ્યું છે,
એમ સમજવું. (જુઓ, શ્રી પંચાસ્તિકાય સંગ્રહ, પા. ૨૫૯ ફૂટનોટ.)
Page 171 of 272
PDF/HTML Page 183 of 284
single page version
હવે, મોક્ષતત્ત્વનું કથન કરે છેઃ
भण्यते तथापि विशेषेण भावद्रव्यरूपेण द्विधा भवतीति वार्तिकम्
Page 172 of 272
PDF/HTML Page 184 of 284
single page version
પૃથક્ થવું
પ્રતિપક્ષભાવ રહિત, અન્ય દ્રવ્યોની અપેક્ષા વિનાનું, નિરુપમ, અપાર, શાશ્વત, સર્વદા ઉત્કૃષ્ટ
તથા અનંતસારભૂત પરમસુખ તે સિદ્ધોને હોય છે.’’
છેઃ
તે અતીન્દ્રિય સુખ છે, તે અહીં પણ દેખવામાં આવે છે. પાંચ ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન
થતા વિકલ્પોની જાળરહિત, નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત પરમ યોગીઓને રાગાદિનો અભાવ
क्षयहेतुरिति
कर्मणामपि य आत्यन्तिकपृथग्भावो विश्लेषो विघटनमिति
व्यापाररहितानां निर्व्याकुलचित्तानां पुरुषाणां सुखं तदतीन्द्रियसुखमत्रैव दृश्यते
Page 173 of 272
PDF/HTML Page 185 of 284
single page version
જાણવું.
ઉત્તરઃ
પણ એકરૂપ અવસ્થા રહેતી નથી, જ્યારે કર્મની સ્થિતિ અને અનુભાગ હીન થતાં તે લઘુ
અને ક્ષીણ થાય છે, ત્યારે બુદ્ધિમાન ભવ્ય જીવ આગમભાષાથી
સમ્યક્ત્વ થવાના સમયે થાય છે.)’
નામક વિશેષ પ્રકારની નિર્મળભાવનારૂપ ખડ્ગથી પુરુષાર્થ કરીને કર્મશત્રુને હણે છે.
અંતઃકોટાકોટીપ્રમાણ કર્મની સ્થિતિરૂપ તથા લતા અને કાષ્ઠસ્થાનીય અનુભાગરૂપ
आगमभाषया ‘खयउवसमिय विसोही देसण पाउग्ग करणलद्धी य
हन्तीति
Page 174 of 272
PDF/HTML Page 186 of 284
single page version
અનિવૃત્તિકરણ નામક અને અધ્યાત્મભાષાથી સ્વશુદ્ધાત્માભિમુખ પરિણતિરૂપ એવી
કર્મહનનબુદ્ધિ કોઈ પણ કાળે નહિ કરે, તો તે અભવ્યત્વગુણનું લક્ષણ જાણવું.
જીવોની રાશિમાં ઘટાડો થાય છે, તોપણ તેનો અંત થતો નથી. જો જીવ મોક્ષમાં જતાં સંસારમાં
જીવની શૂન્યતા થતી હોય તો ભૂતકાળમાં ઘણા જીવો મોક્ષે ગયા છે, તોપણ અત્યારે જગતમાં
જીવોની શૂન્યતા કેમ દેખાતી નથી? વળી અભવ્ય જીવો અને અભવ્ય સમાન ભવ્યજીવોનો
મોક્ષ નથી, તો પછી જગતમાં જીવોની શૂન્યતા કેવી રીતે થાય? ૩૭.
करणानिवृत्तिकरणसंज्ञामध्यात्मभाषया स्वशुद्धात्माभिमुखपरिणतिरूपां कर्महननबुद्धिं क्वापि
काले न करिष्यतीति तदभव्यत्वगुणस्यैव लक्षणं ज्ञातव्यमिति
मोक्षो नास्ति कथं शून्यत्वं भविष्यतीति
Page 175 of 272
PDF/HTML Page 187 of 284
single page version
રાખીને ભગવાન આ સૂત્રનું પ્રતિપાદન કરે છે.
બધી પાપપ્રકૃતિઓ છે.
પરંપરાથી ચાલ્યા આવતા અનાદિકર્મબંધરૂપ પર્યાયથી ખરેખર
च भवन्ति खलु स्फु टं जीवाः
Page 176 of 272
PDF/HTML Page 188 of 284
single page version
ભાવનમસ્કારમાં તત્પર થઈને સદા જ્ઞાનમાં જોડાઓ. પાંચ મહાવ્રતોની રક્ષા કરો,
ક્રોધાદિ ચાર કષાયોનો પૂર્ણ નિગ્રહ કરો, પ્રબળ ઇન્દ્રિયોનો વિજય કરો અને તપને
સિદ્ધ કરવાની વિધિનો ઉદ્યમ કરો.) આ રીતે ઉપરની બે આર્યામાં કહેલા લક્ષણવાળા
શુભોપયોગરૂપ પરિણામથી અને તેનાથી વિપરીત અશુભોપયોગરૂપ પરિણામથી યુક્ત
વિનયસંપન્નતા, શીલ અને વ્રતોમાં અતિચારરહિત આચરણ, નિરંતર જ્ઞાનોપયોગ,
સંવેગ, શક્તિ અનુસાર ત્યાગ, શક્તિ અનુસાર તપ, સાધુસમાધિ, વૈયાવૃત્ય કરવી,
અર્હંતભક્તિ, આચાર્યભક્તિ, બહુશ્રુતભક્તિ, પ્રવચનભક્તિ, આવશ્યકોમાં હાનિ ન
કરવી, માર્ગ
तस्मादपराणि कर्माणि पापं चेति
द्विचत्वारिंशत्संख्याः पुण्यप्रकृतयो विज्ञेयाः
र्वैयावृत्त्यकरणमर्हदाचार्यबहुश्रुतप्रवचनभक्तिरावश्यकापरिहाणिमार्गप्रभावनाप्रवचनवत्सलत्वमिति
तीर्थकरत्वस्य’ इत्युक्तलक्षणषोडशभावनोत्पन्नतीर्थकरनामकर्मैव विशिष्टं पुण्यम्
Page 177 of 272
PDF/HTML Page 189 of 284
single page version
ઉપાદેય છે એવી રુચિરૂપ સમ્યક્ત્વની ભાવના જ મુખ્ય છે, એમ જાણવું.
તેમ સમ્યગ્દ્રષ્ટિ પણ ઉપાદેયરૂપે નિજ શુદ્ધાત્માની જ ભાવના કરે છે અને જ્યારે
ચારિત્રમોહના ઉદયથી તેમાં (શુદ્ધાત્માની ભાવના કરવામાં) અસમર્થ હોય છે; ત્યારે નિર્દોષ
પરમાત્મસ્વરૂપ અર્હંત અને સિદ્ધોની તથા તેમના આરાધક આચાર્ય, ઉપાધ્યાય અને
સાધુઓની, પરમાત્મપદની પ્રાપ્તિ માટે અને વિષય
પરિણામથી તથા નિઃસ્પૃહવૃત્તિથી વિશિષ્ટ પુણ્યનો આસ્રવ થાય છે, જેમ ખેડૂતને ચોખાની
ખેતી કરતાં ઘાસ, ફોતરાં વગેરે મળે જ છે તેમ. તે પુણ્યથી જીવ સ્વર્ગમાં દેવેન્દ્ર,
લોકાન્તિકદેવ વગેરેની વિભૂતિ પામીને વિમાન, પરિવાર વગેરે સંપદાઓને જીર્ણ તૃણસમાન
सम्यग्दृष्टिः अप्युपादेयरूपेण स्वशुद्धात्मानमेव भावयति चारित्रमोहोदयात्तत्रासमर्थः सन्
निर्दोषपरमात्मस्वरूपाणामर्हत्सिद्धानां तदाराधकाचार्योपाध्यायसाधूनां च परमात्मपदप्राप्त्यर्थं
विषयकषायवञ्चनार्थं च दानपूजादिना गुणस्तवनादिना वा परमभक्तिं करोति तेन
भोगाकाङ्क्षादिनिदानरहितपरिणामेन कुटुम्बिनां (कृषकानां) पलालमिव अनीहितवृत्त्या
विशिष्टपुण्यमास्रवति तेन च स्वर्गे देवेन्द्रलोकान्तिकादिविभूतिं प्राप्य विमानपरिवारादिसंपदं
Page 178 of 272
PDF/HTML Page 190 of 284
single page version
આ વીતરાગ સર્વજ્ઞ ભગવાન છે, તે આ ભેદાભેદ રત્નત્રયના આરાધક ગણધરદેવાદિ છે;’
જે પહેલાં સાંભળ્યા હતા તેમને આજ પ્રત્યક્ષ જોયા’
ધર્મધ્યાનમાં કાળ નિર્ગમન કરીને સ્વર્ગમાંથી આવીને તીર્થંકરાદિ પદને પામે છે, તોપણ
પૂર્વભવમાં ભાવેલી વિશિષ્ટ ભેદજ્ઞાનની વાસનાના બળથી મોહ કરતા નથી. પછી જિનદીક્ષા
લઈને, પુણ્ય અને પાપથી રહિત નિજ પરમાત્માના ધ્યાન વડે મોક્ષે જાય છે. મિથ્યાદ્રષ્ટિ તો
તીવ્ર નિદાનબંધવાળાં પુણ્યથી ભોગ પ્રાપ્ત કરીને પછી અર્ધ ચક્રવર્તી રાવણ આદિની જેમ
નરકે જાય છે.
સમાપ્ત થયો. ૨.
श्रूयन्ते त इदानीं प्रत्यक्षेण दृष्टा इति मत्वा विशेषेण दृढधर्ममतिर्भूत्वा चतुर्थगुणस्थान-
योग्यामात्मनो भावनामपरित्यजन् भोगानुभवेऽपि सति धर्मध्यानेन कालं नीत्वा स्वर्गादागत्य
तीर्थकरादिपदे प्राप्तेऽपि पूर्वभवभावितविशिष्टभेदज्ञानवासनाबलेन मोहं न करोति ततो
जिनदीक्षां गृहीत्वा पुण्यपापरहितनिजपरमात्मध्यानेन मोक्षं गच्छतीति
सप्ततत्त्वनवपदार्थप्रतिपादकनामा द्वितीयोमहाधिकारः समाप्तः
Page 179 of 272
PDF/HTML Page 191 of 284
single page version
परम् ‘‘दुविहं पि मुक्खहेउं’’ इति प्रभृतिद्वादशसूत्रैर्ध्यानध्यातृध्येयध्यानफलकथनमुख्यत्वेन
द्वितीयोऽन्तराधिकारः
અંતરાધિકાર છે. એ પ્રમાણે ત્રીજા અધિકારમાં સમૂહરૂપે ભૂમિકા છે.
Page 180 of 272
PDF/HTML Page 192 of 284
single page version
मार्गः
મોક્ષનું કારણ જાણો.
જ્ઞાન અને વ્રતાદિ આચરણના વિકલ્પરૂપ
ગાથા ૧૭૨ ટીકા પૃષ્ઠ ૨૫૪.] ‘‘છઠ્ઠા ગુણસ્થાને મુનિયોગ્ય શુદ્ધ પરિણતિ નિરંતર હોવી તેમજ
મહાવ્રતાદિ સંબંધી શુભભાવો યથાયોગ્યપણે હોવા તે નિશ્ચય
સંબંધી શુભભાવો યથાયોગ્યપણે હોવા તે નિશ્ચય
Page 181 of 272
PDF/HTML Page 193 of 284
single page version
નિશ્ચયમોક્ષમાર્ગ છે. આ પ્રમાણે સંક્ષેપથી વ્યવહાર અને નિશ્ચય મોક્ષમાર્ગનું લક્ષણ
જાણવું. ૩૯.
દ્રઢ કરે છેઃ
તેનું માહાત્મ્ય કેમ હોઈ શકે? જુઓ, શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૭૨ ટીકા પા. ૨૬૨.
Page 182 of 272
PDF/HTML Page 194 of 284
single page version
तथैव दृष्टश्रुतानुभूतभोगाकाङ्क्षाप्रभृतिसमस्तापध्यानरूपमनोरथजनितसंकल्पविकल्पजालत्यागेन
तत्रैव सुखे रतस्य सन्तुष्टस्य तृप्तस्यैकाकारपरमसमरसीभावेन द्रवीभूतचित्तस्य पुनः पुनः
स्थिरीकरणं सम्यक्चारित्रम्
સમસ્ત વિભાવોથી સ્વસંવેદનજ્ઞાનવડે પૃથક્ જાણવું, તે સમ્યગ્જ્ઞાન છે. તેવી જ રીતે દ્રષ્ટ
વધતાં ક્ષપકશ્રેણીમાં આઠમે, નવમે, દશમે ગુણસ્થાને ચડતાં દશમાને અંતે સંપૂર્ણ વીતરાગ થઈ, બારમે
ગુણસ્થાને સંપૂર્ણ વીતરાગપણે રહી, તેના અંતે કેવળજ્ઞાનરૂપ ભાવમોક્ષ પ્રગટ કરે છે.
Page 183 of 272
PDF/HTML Page 195 of 284
single page version
सम्यग्दर्शनं, तदेव सम्यग्ज्ञानं, तदेव सम्यक्चारित्रं, तदेव स्वात्मतत्त्वमित्युक्तलक्षणं
निजशुद्धात्मानमेव मुक्तिकारणं जानीहि
જ સમ્યગ્જ્ઞાન છે, તે જ સમ્યક્ચારિત્ર છે, તે જ સ્વાત્મતત્ત્વ છે. એ પ્રમાણે ઉક્ત
લક્ષણવાળા નિજ શુદ્ધાત્માને જ મુક્તિનું કારણ તમે જાણો. ૪૦.
ક્રમપૂર્વક વર્ણન કરે છે. તેમાં પ્રથમ જ સમ્યગ્દર્શનનું કથન કરે છેઃ
Page 184 of 272
PDF/HTML Page 196 of 284
single page version
इत्यर्थः
विभ्रमविमोहैर्मुक्तं रहितमित्यर्थः
‘છીપના ટુકડામાં, ચાંદીનું જ્ઞાન થાય’ એવા વિમોહથી
જયસેનાચાર્ય કહે છે કે ‘‘આગમની ભાષાથી અધઃકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ નામના
પરિણામવિશેષોના બળથી જે વિશેષભાવ દર્શનમોહનો અભાવ કરવાને સમર્થ છે, તેમાં પોતાના આત્માને
જોડે છે. ત્યારપછી નિર્વિકલ્પ સ્વરૂપની પ્રાપ્તિ માટે
શ્રી જયસેનાચાર્ય ટીકા પા. ૧૩૮)
Page 185 of 272
PDF/HTML Page 197 of 284
single page version
मीमांसान्यायविस्तर इत्यादिलौकिकसर्वशास्त्राणि यद्यपि जानन्ति तथापि तेषां हि ज्ञानं
सम्यक्त्वं विना मिथ्याज्ञानमेव
संज्ञेनाध्यात्मभाषया स्वशुद्धात्माभिमुखपरिणामसंज्ञेन च कालादिलब्धिविशेषेण मिथ्यात्वं विलयं
गतं तदा तदेव मिथ्याज्ञानं सम्यग्ज्ञानं जातम्
संजाताः गौतमस्वामी भव्योपकारार्थं द्वादशाङ्गश्रुतरचनां कृतवान्; पश्चान्निश्चयरत्नत्रय-
લૌકિક શાસ્ત્રો જાણતા હતા, તોપણ તેમનું જ્ઞાન સમ્યક્ત્વ વિના મિથ્યાજ્ઞાન જ હતું. જ્યારે
પ્રસિદ્ધ કથા પ્રમાણે શ્રી મહાવીર વર્દ્ધમાન તીર્થંકર પરમદેવના સમવસરણમાં માનસ્તંભને
જોવા માત્રથી જ આગમભાષા
તે જ મિથ્યાજ્ઞાન સમ્યગ્જ્ઞાન થયું. પછી ‘ભગવાનનો વિજય હો’ ઇત્યાદિ પ્રકારે નમસ્કાર
કરીને જિનદીક્ષા લઈને કેશલોચ કરતાં જ ચાર જ્ઞાન (મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યય)
અને સાત ૠદ્ધિસંપન્ન થઈને ત્રણેય ગણધરદેવ થઈ ગયા. ગૌતમસ્વામીએ ભવ્ય જીવોના
ઉપકારને માટે બાર અંગરૂપ શ્રુતની રચના કરી. પછી તે ત્રણેય નિશ્ચયરત્નત્રયની
Page 186 of 272
PDF/HTML Page 198 of 284
single page version
पहतार्त्तरौद्रपरिणतक्षेत्रपालचण्डिकादिमिथ्यादेवानां यदाराधनं करोति जीवस्तद्देवतामूढत्वं
भण्यते
કે મોક્ષે ગયા. પરંતુ અભવ્યસેન અગિયાર અંગનો પાઠી હોવા છતાં પણ સમ્યક્ત્વ વિના
મિથ્યાજ્ઞાની રહ્યો. આ રીતે સમ્યક્ત્વના માહાત્મ્યથી જ્ઞાન, તપશ્ચરણ
બધાં ઝેર સહિતના દૂધની જેમ વૃથા છે, એમ જાણવું.
રાજ્ય આદિ વૈભવને માટે, રાગ
પણ ફળ આપતા નથી.
કાત્યાયની વિદ્યા સાધી; કંસે નારાયણનો (કૃષ્ણનો) વિનાશ કરવા માટે ઘણી વિદ્યાઓ
સાધી; પરંતુ તે વિદ્યાઓ દ્વારા રામચંદ્ર, પાંડવો અને કૃષ્ણ નારાયણનું કાંઈ પણ અનિષ્ટ
Page 187 of 272
PDF/HTML Page 199 of 284
single page version
रामस्वामिपाण्डवनारायणानाम्
वृक्षपूजादीनि पुण्यकारणानि भवन्तीति यद्वदन्ति तल्लोकमूढत्वं विज्ञेयम्
लोकमूढत्वं विज्ञेयमिति
प्रणामविनयपूजापुरस्कारादिकरणं समयमूढत्वमिति
સમ્યક્ત્વથી ઉપાર્જિત
પૂંછડું પકડીને મરવું, ભૂમિ
ધર્માચરણ છે તે પણ લોકમૂઢતા છે, એમ જાણવું.
પૂજા, સત્કાર વગેરે કરવાં તે સમયમૂઢતા છે.
Page 188 of 272
PDF/HTML Page 200 of 284
single page version
भावेन तस्मिन्नेव सम्यग्रूपेणायनं गमनं परिणमनं समयमूढरहितत्वं बोद्धव्यम्
જ રીતે સમસ્ત શુભાશુભ સંકલ્પ-વિકલ્પરૂપ પરભાવનો ત્યાગ કરીને, નિર્વિકાર તાત્ત્વિક
પરમાનંદ જેનું એક લક્ષણ છે એવા પરમ સમરસીભાવથી તેમાં જ (શુદ્ધાત્મામાં જ) સમ્યક્
પ્રકારે અયન
પાંચમે અને છઠ્ઠે ગુણસ્થાને જે રાગ રહ્યો છે, તેનું જ્ઞાન કરાવવા તેને સરાગ સમ્યગ્દ્રષ્ટિ કહે છે. છઠ્ઠા
ગુણસ્થાનધારી મુનિને નિર્જરા અપેક્ષાએ વીતરાગસમ્યગ્દ્રષ્ટિ કહ્યા છે. (જુઓ, શ્રી સમયસાર, શ્રી
જયસેનાચાર્ય ટીકા ગા. ૨૦૧